બગસરા આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને પાક નિષ્ફળ ના કારણે આવેદન પત્ર આપવામાં આવ્યું

બગસરા,  તા.૩ અમરેલી જિલ્લા ના બગસરા તાલુકા માં આમ આદમી પાર્ટી દ્વારા ભારે વરસાદ ને કારણે થયેલ ખેડૂતો ને નુકશાન ની તાકીદે સર્વે કરવી ને નુકશાની નું વળતર આપવા બાબતે બગસરા મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું. આ તકે બગસરા તાલુકા પ્રમુખ કમલેશ ભાઈ ગઢીયા, યુવા મહિલા પ્રમુખ ચેતનાબેન ઠુંમર, બગસરા શહેર પ્રમુખ મોગલભાઈ, બગસરા તાલુકા ઉપપ્રમુખ દેવેન કયાડા,  બગસરા સોશીયલ મીડિયા પ્રમુખ ભરતભાઈ ગઢીયા, CYSS ભાવિનભાઈ ધોરાજીયા, રાજેશભાઇ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા અને બગસરા ખેડુત પ્રશ્નોનો ને ધ્યાનમાં લઈને તંત્રને કરી અપિલ લોકોના જે પાક નિષ્ફળ ના પ્રશ્નોનો ને…

Read More

ગીર સોમનાથ જીલ્લામાં યુવા જોડો અભિયાન ની શરૂઆત

ગીર સોમનાથ, આમ આદમી પાટી ગુજરાત દ્વારા પ્રદેશ પ્રમુખ કીશોરભાઇ દેસાઈ, પ્રદેશ ઉપપ્રમુખ ભેમાભાઇ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ અને યુવા જોડો અભિયાન ના અધ્યક્ષ એવા ગોપાલ ભાઇ ઇટાલીયા, પ્રદેશ સંગઠન ના મંત્રી અજિત ભાઇ લોખીલા અને ગીર સોમનાથ જીલ્લાના પ્રભારી બાવચંદ ભાઇ જીલ્લા પ્રમુખ દિનેશભાઇ મોરી, યુવા જોડો અભિયાન ઇન્સાજૅ નૈમિશભાઇ સાથે મોટી સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લા યુવા જોડો અભિયાન ની સોમનાથ દાદાના દશૅન કરી શરૂઆત કરવામાં આવી હતી. ગોપાલ ભાઇ ઇટાલીયા ની મુલાકાત હિન્દ ન્યૂઝ ના પત્રકાર તુલસીભાઇ ચાવડા એ સોમનાથ ગેટ વે હોટલમાં મીટીંગ બાદ મુલાકાત લીધી હતી. રિપોટર…

Read More

ગીર સોમનાથ ના ગંગાનગર આવાસ યોજના ના રહેવાસીઓની ફરિયાદ નું નિવાકરણ ના અનુસંધાને કોંગ્રેસ ની બેઠક યોજાઈ

ગીર સોમનાથ, તા,૩,૯,૨૦૨૦ ના રોજ ગંગાનગર આવાસ યોજના ના રહેવાસી ઓની ફરિયાદ નું નીવાકરણ ના અનુસંધાને શહેર કોંગ્રેસ સંગઠન ના પ્રમુખ દિનેશ ભાઈ રાયઠઠ્ઠા, પ્રમુખ દેવીબેન ગોહેલ, ઉપ પ્રમુખ અશ્વિન સુયાણી, ઉપપ્રમુખ યજ્ઞેશ સીરોદરિયા, અનુસૂચિત જાતિ ના આગેવાન નરેશ ચાવડા, સોશ્યિલ મિડયા ના યોદ્ધા ખંજન જોષી, દિનેશ સામનાણી, હરેશ ચારિયા ની આગેવાની હેઠળ સંગઠન ના પ્રતિનિધિઓ એ સ્થળ નું જાતે નિરીક્ષણ કરેલ. અને તાત્કાલીન ધોરણે આવાસ યોજના ની સફાઈ નું કામ તથા ગટર ના ગંદા પાણી નો નિકાલ કરવા માટે ત્યાં ના રહેવાસીઓ સાથે રૂબરૂ ચર્ચા કરી અને ભવિષ્ય માં…

Read More

થરાદ નગરપાલિકામાં સત્તા પરિવર્તન થતાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર થયો શરૂ…

થરાદ,  ભાજપ માંથી પક્ષ પલટો કરીને કોંગ્રેસમાં આવેલ પાલિકા સદસ્ય કાસમભાઈ પરમારે પાલિકાના પૂર્વ પ્રમુખ ઉપર લગાવ્યા આક્ષેપ… થરાદ પાલિકાના પૂર્વ પ્રમુખ લવજીભાઈ વાણીયા દ્વારા સતાનો દુરુપયોગ કરીને ખોટા ઠરાવો કરીને રોજમદાર તરીકે તેમના ભાણાને રખાયો હોવાના આક્ષેપ.. ઠરાવમાં કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર ખોટી રીતે પ્રમુખે ઠરાવ કર્યાનો આક્ષેપ રજુઆત… રિપોર્ટર : રજની કાન્ત જોષી, થરાદ 

Read More

થરાદ તાલુકાના મહાજનપુરા ગામ મા સાધારણ સભા ભરવામાં આવી

થરાદ, મહાજન પુરા ઘી દૂધ ઉત્પાદન મંડળીની સાધારણ સભા ભરવામાં આવી. જેમો સભાની અંદર ડેરી વીસે બાર માસિક હિસાબ કિતાબ કરવામાં આવ્યા અને ડેરી વિશે કોઈ પણ ગ્રાહકો ના પ્રશ્ન ની પણ ચર્ચા કરવામાં આવી હતી. ડેરી ની સાધારણ સભા ની અંદર ઠરાવ કરવામાં આવ્યો કે કોઈ પણ ગ્રાહકો ના પ્રશ્ન નો નીકાલ કરવા માટે બે વ્યક્તિઓને નિમણૂંક કરવામાં આવ્યા હતા. જેવું કે ગ્રાહક ને દુધના ફેટ વિશે નો કોઈ પણ પ્રશ્ન હોય તો. જોષી વશરામભાઈ.એન એમને નિમણૂંક કરવામાં આવેલ છે. અને ડેરી ના હિસાબ કિતાબ ના ચોપડા ચેક કરવા…

Read More