રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ૧ લાખની લોન અંગેના ફોર્મ વિતરણ કરવાનો શુભારંભ થઇ ગયો છે. ત્યારે સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી છે. લોન લેવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. રાજકોટમાં બેંકમાં, કચેરીમાં નાના વેપારીઓ, ફેરિયાઓ તેમજ અન્ય લોકો ૧ લાખની લોનના ફોર્મ લેવા માટેની પડાપડી જોવા મળી હતી. રાજકોટના પારેવડી ચોક ખાતે આવેલી નાગરિક બેંકની શાખા પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ત્યારે આ સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડી ગયા હતા. નિયમોનું પણ ઉલ્લંધન કરવામાં આવી…
Read MoreMonth: May 2020
રાજકોટ શહેર ટાઈડ ગ્રાન્ટની રકમ બેઝીક કામોમાં વપરાય તો ગ્રાન્ટ વેડફાતી બચે : વિજય કોરાટ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૧.૫.૨૦૨૦ ના સરકાર દ્રારા ૧૫ મા નાણાપંચ ૨૦૨૦-૨૦૨૧ ના કામો નક્કિ કરવાની ગાઈડ-લાઇન ઇશ્યુ કરેલ છે. જે બાબતે ૧૫ માં નાણાપંચ ૨૦૨૦-૨૦૨૧ ના કામો નક્કિ કરવા મળવાપાત્ર અંદાજીત રકમ ના ૫૦% બેઝીક તથા ૫૦% રકમ ટાઈડ હેડે કામોનુ આયોજન કરવા અંગે ગ્રામ પંચાયતોને સુચના મળેલ છે. આ બાબતે ઘણી બધી વિસંગતતાઓ રહેલ હોઇ ગ્રામ્ય સરપંચ સંગઠન-રાજકોટના પ્રમુખ વિજયભાઈ કોરાટ દ્રારા વહિવટી તંત્રને રજુઆત કરેલ છે. સાથો સાથ ઉચ્ચકક્ષા એ પણ ધ્યાન દોરેલ છે. કોર્પોરેશન હદ વિસ્તારની નજીક ના ઓજી વિસ્તારના મોટાભાગના ગામો તથા બિજા અન્ય ઘણા બધા…
Read Moreરાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારાકોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ/પત્રકારો નું સન્માન કરવામાં આવ્યું
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટના યુનિવર્સિટી રોડ જલારામ પાર્ક-૨ સોસાયટી ના મેમ્બરો દ્રારા કોરોના સામેની લડાઈમાં પ્રજાને હેલ્પફુલ થનાર કોરોના વોરીયર્સ પોલીસ અને પત્રકારો નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં “ધ વોઇસ ઓફ રાજકોટ” ના ઓનર-તંત્રી કૃણાલભાઈ મણિયાર અને P.I સુખવીન્દ્રસિંઘ ગડડુ નું સન્માન કરવામાં માં આવ્યું હતું. જે સન્માન જલારામ પાર્ક-૨ સોસાયટી ના સંજયભાઈ સોની, નિર્મળસિંહ જાડેજા, એડવીન પંડિયન, ગૌરાંગ ભટ્ટ, ધવલ માણેક, જેન્તીભાઈ ગગલાણી, રાજભા જાડેજા, રશ્મિનભાઈ રતપરા, વિરલભાઈ મેહતા, જાતિનભાઈ ભટ્ટ, દીપકભાઈ પીઠડીયા અને નીરવ ઉદેશી દ્રારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર : દિલીપ…
Read Moreરાજકોટની રોજર મોટર્સ કંપનીએ બનાવ્યો અનોખો ડિસ્પોઝેબલ ગ્લાસ…..
રાજ્કોટ, જ્યારે વિશ્વ આખામાં કોરોનાની મહામારી ચાલી રહી છે. અને કોરોનાના સંક્રમણ ને અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. અને જ્યારે સરકાર દ્વારા જાહેરમાં થૂંકનારાઓ સામે દંડની જોગવાઈ કરી છે. જ્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વ્યસનના બંધાણીઓ છે. અને તેવો પાન મસાલા ખાઈને થૂંકવાની ટેવ ધરાવતા હોઈ છે. ત્યારે આવા લોકો માટે ખાસ એક ડિસ્પોઝેબલ ગ્લાસ બનાવવામાં આવ્યો છે. જ્યારે રાજકોટની એક કંપની રોજર મોટર્સ દ્વારા એક ખાસ પ્રકારનો ડિસ્પોઝેબલ ગ્લાસ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યારે રાજકોટમાં અવનવા અત્યાધુનિક મશીનો બનાવવા માટે આગવું નામ…
Read Moreરાજકોટ શહેરને ગાર્બેજ ફ્રી સીટી રેન્કિંગમાં ૫ સ્ટાર સ્થાન પ્રાપ્ત કરેલ…..
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ને સ્ટાર રેટિંગ પારદર્શિતા કરવા માટે એક મજબૂત ચકાસણી પદ્ધતિ દ્વારા સપોર્ટેડ છે. કુલ ૪ સ્ટાર રેટીંગ આપવામાં આવેલ છે. એમા ૧-સ્ટાર, ૩-સ્ટાર, ૫-સ્ટાર, ૭-સ્ટાર આપવામાં આવેલ છે. જેમાં ૭-સ્ટાર કોઇપણ શહેરને આપવામાં આવેલ નથી. રાજકોટ શહેર મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, તથા સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગાર્બેજ ફ્રી સિટીનું સ્ટાર રેટીંગ, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેયર્સ દ્વારા શરૂ કરાયેલ એક પહેલ, શહેરોને એકંદર સ્વચ્છતામાં ક્રમશ સુધારણા સાથે, શહેરને ધીમે ધીમે…
Read Moreરાજકોટ શહેર મહાપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રાજભા ઝાલા ‘આપ’ માં જોડાયા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ આમ આદમી પાર્ટી ગુજરાતનાં પ્રભારી અને દિલ્હીનાં કેબિનેટ મંત્રી ગોપાલરાયજી અને ગુજરાત પ્રદેશ કોર ટીમ સાથે વીડિયો કોન્ફરન્સથી મિટિંગ કરીને જુદા જુદા ક્ષેત્રના ૨૧ જેટલા પ્રતિષ્ઠિત આગેવાનો એમનાં સમર્થકો સાથે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે. આ મિટિંગમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ કિશોરભાઈ દેસાઈ, ઉપાધ્યક્ષ ભેમાંભાઈ ચૌધરી અને રાજકોટ શહેર પ્રભારી અજીતભાઈ લોખીલ દ્વારા નવા જોડાનાર આગેવાનોને વિધિવત રીતે પાર્ટીમાં જોડવામાં આવ્યા હતા. આગેવાન રાજભા ઝાલા કે જેઓ પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન રહી ચૂક્યા છે. નૈમીસ પાટડીયા કે જે ઉપપ્રમુખ-શહેર કોંગ્રેસમાં જવાબદારી નિભાવી…
Read Moreરાજકોટ શહેર કફર્યુનો ભંગ કરી રાત્રે રખડવા નીકળેલા ૨૩ શખ્સોને પોલીસે ઝડપી લીધા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ કફર્યુનો ભંગ કરી રાતે લટાર મારવા નીકળેલા મનહર પ્લોટના પારસ ભરતસિંહ નકુમ, પ્રહલાદ પ્લોટના જીતેન્દ્ર ગોરધન પાટડીયા, રામનાથપરાના અજય અમૃતલાલ ગુજર, ગુરૂપ્રસાદ ચોકના નિરજ દેવદાસ કેવલાણી, નવાગામ આણંદપરના કિશોર ચોથાભાઇ ગધાદરા, નવાગામ સ્લમ કવાર્ટરના દશરથ ગોવિંદ કલોતરા, દેવનગરના મુકેશ મોમભાઇ ઝાપડા, શિવનગર લલિત ચંદુ કોબીયા, શ્રીરામ પાર્કના અરવિંદ લાખાભાઇ મકવાણા, રંગીલા સોસાયટીના હરસુખ કાળુ ડંડૈયા, ઉદય સોમલા ધાધલ, રમેશ સાદુલ દાહોટીયા, હનુ મેરામ સાટીયા, મામાવાડીના વિનોદ ગોવિંદ મકવાણા, કુવાડવાના વિક્રમ લાજા લામકા, શૈલેષ ધુધા લામકા, રાજેશ રાઘવ દુમાદીયા, અશોક મનજી વાજા, વિપુલ વિનુ ચાવડા,…
Read Moreરાજકોટ શહેર ડેપોથી આજે સવારે એસ.ટી.બસ સેવા શરૂ થઇ ગઇ
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૦.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ડેપોમાં ૧૨ શેડ્યુલ, ગોંડલ ડેપોમાં ૧૨ શેડ્યુલ, જસદણ ડેપોમાં ૮ શેડ્યુલ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાના ૯ ડેપોમાં ૭૫ શેડ્યુલ બસ માટે તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટ ડેપોથી આજે સવારે એસ.ટી બસ સેવા શરૂ થઇ ગઇ છે. સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી બસ સેવા શરૂ રહેશે. રાજકોટ થી લોધિકા, પડધરી, કોટડાસાંગાણી, ગોંડલ સહિતના તાલુકાઓની બસ ઉપડી રહી છે. ઓનલાઇન ટિકિટ બુકિંગ પણ થઇ શકશે. હાલ રાજકોટ ડેપો દ્વારા અલગ અલગ સ્થળ ખાતે ૧૨ વાહનો દ્વારા સંચાલન કરવામાં આવશે. બસમાં સોશિયલ ડિસ્ટન્સ…
Read Moreજેતપુરમાં ૬ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપી ઊંઘતો ઝડપાયો
રાજકોટ, જ્યારે લોકડાઉનના કારણે જેતપુરમાં દોઢ માસથી ફસાઈ ગયેલા અને નવાગઢ નજીક રહેતા રાજકોટના શ્રમિકો જ્યારે રવિવારની રાત્રે ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા. ત્યારે કોઈક અજાણીયા વ્યક્તિએ શ્રમિકની ૬ વર્ષની બાળકીનું અપહર કરીને દુષ્કર્મ આર્ચરિયુ હતુ. જ્યારે તેં બાળકીએ બુમાબુમ પાડતા તેમના માતાપિતા દોડી જતા તે નરાધમ ભાગવામાં સફળ રહીયો હતો. જ્યારે પોલીસે આજુ બાજુના સિસીટિવી કેમેરા ચેક કરતા ત્યારે અંધારામા એક શખસ ભાગી રહેલ સીસીટિવિમાં કેદ થય દેખાયો હતો ત્યારે પોલીસે સિસીટીવીના આધારે શંકાસ્પદ વ્યકિની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે દુષ્કર્મનો આરોપીને આજે બાજુના જ સાડીના કારખાનાની એક ઓરડીમાંથી…
Read Moreડેડીયાપાડા પોલીસ સ્ટાફ દ્વારા કોરોના વોરિયર ને શ્રધ્ધાંજલી આપવામાં આવી
ડેડીયાપાડા, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એ.આર.ડામોર, પો.કો.મંગુભાઇ વસાવા, રાજેશભાઈ વસાવા, ધર્મેન્દ્ર ભાઈ વસાવા જેવા સ્ટાફ મિત્રો સહિત દેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે અમદાવાદ શહેર ના કૃષ્ણનગર પો. સ્ટે.ખાતે ફરજ બજાવતા હે.કો. ભરતસિંહ સોમાજી ફરજ દરમિયાન કોવિડ-૧૯ થી સંક્રમિત થયાં હતાં તો ત્યારબાદ સારવાર દરમ્યાન મૃત્યુ થતાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ની સૂચના થી સ્વર્ગસ્થ કોરોના વોરિયર ને ૨ મિનિટ મૌન પાળી ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માં આવી. રિપોર્ટર – વિશાલ પટેલ,દેડીયાપાડા
Read More