હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા ઝોન હસ્તકના 6 જિલ્લાની 26 નગરપાલિકામાં ચોમાસાના વરસાદને કારણે રોડ-રસ્તાને થયેલ નુકશાન બાબતે રીસરફેસીંગની કામગીરી તથા ખાડાના રિપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવેલ હતી ત્યારે નગરપાલિકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ કામગીરીની ચકાસણી કરવા અને તેમ છતાં અમુક બાકી રહેલ કામગીરીના સ્થળ નિરીક્ષણ માટે ઉચ્ચ અધિકારી દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. આજ શનિવારે પ્રાદેશિક કમિશ્નર સુરભિ ગૌતમે પેટલાદ નગરપાલિકા વિસ્તારમાં ખંભાત નડિયાદ હાઈવે થી એજ્યુકેશન રોડ, અધિક કલેક્ટર મેહુલ પંડયા દ્વારા પાદરા નગરપાલિકા વિસ્તારમાં પરમાણી અગરબત્તી રોડ અને જાસપુર રોડ, નાયબ કલેક્ટર શૈલેષ કલસરીયા…
Read MoreMonth: November 2025
દાહોદ કલેકટર કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને વિવિધ યોજનાઓ અંતર્ગત બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ કલેકટર કચેરી ખાતે મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને દાહોદ જિલ્લામાં વિવિધ યોજનાકીય બાબતો અંગે બેઠક યોજવામાં આવી હતી. આ દરમ્યાન દાહોદ કલેકટર યોગેશ નિરગુડે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમ્યાન પ્રધાનમંત્રી આવાસ યોજના, ઇન્દિરા આવાસ યોજના, વ્યક્તિગત શૌચાલય, સામુહિક શૌચાલય, સામુહિક શોક પીટ, સામુહિક કમપોસ્ટ પીટ, મહાત્મા ગાંધી નરેગાના કામો, કૂવાના કામો, અમૃત સરોવર, મિશન મંગલ હેઠળના કામો જેવા યોજનાકીય કામો અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. આ અન્વયે સંબંધિત અમલીકરણ અધિકારીઓએ પોતાના વિભાગની માહિતી પીપીટી દ્વારા રજૂ કરી હતી. રોજગાર કચેરી તેમજ શ્રમ-રોજગારની કચેરીની…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ
હિન્દ ન્યુઝ, ડેડીયાપાડા ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડેડીયાપાડા ખાતેના કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનોની વિશેષ ઉપસ્થિતિ. ભગવાન બિરસા મુંડાજીના પરિવારજન બુધરામ મુંડા અને તેમના પુત્ર રવિ મુંડા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાનએ ભગવાન બિરસા મુંડાજીના પરિવારજનને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા. વડાપ્રધાનએ આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પ્રયાસો કર્યા : બુધરામ મુંડા
Read Moreमोदी सरकार के ड्रग्स के खिलाफ जीरो टॉलरेंस दृष्टिकोण की दिशा में एक बड़ा कदम उठाते हुए, नारकोटिक्स कंट्रोल ब्यूरो (NCB) और राजस्थान पुलिस ने राजस्थान में सिरोही जिले के एक गांव में एक गुप्त लैब का भंडाफोड़ किया
हिन्द न्यूज़, दिल्ली मोदी सरकार के नशीले पदार्थों के प्रति ज़ीरो टॉलरेंस के दृष्टिकोण की दिशा में एक बड़ा कदम उठाते हुए, नारकोटिक्स कंट्रोल ब्यूरो (NCB) और राजस्थान पुलिस ने राजस्थान के सिरोही जिले के एक सुदूर गाँव में एक गुप्त लैब का भंडाफोड़ किया है। सैकड़ों किलोग्राम केमिकल ज़ब्त किए गए हैं, जो लगभग 100 किलोग्राम मेफेड्रोन बनाने के लिए पर्याप्त थे। इनकी अनुमानित बाज़ार कीमत 40 करोड़ रुपये है। लैब के मास्टरमाइंड और 4 अन्य को गिरफ्तार कर लिया गया है। राजस्थान, मध्य प्रदेश और महाराष्ट्र…
Read Moreજંગલમાં આવેલ છેવાડાના નાના ગામ સુધી પણ રોડ-રસ્તાની સગવડો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે ગીર સોમનાથના તાલાલા તાલુકામાં જશાપુરથી અમૃતવેલ ગામને જોડતા 3.6 કિલોમીટરના રસ્તાના કામનું ખાતમુહૂર્ત કરાયુ. નવા રસ્તાની કામગીરીની સાથે પ્રોટેક્શન વૉલ તથા જર્જરિત કૉઝવેની જગ્યાએ નવા કૉઝવેનું કામ પણ આવરી લેવામાં આવ્યું. 2.17 કરોડના ખર્ચે બનનારો આ રસ્તો વનવિભાગ અંતર્ગત આવતા અંતરિયાળ ગામના લોકોની સુખાકારીમાં વધારો કરશે એવું વન અને પર્યાવરણ મંત્રી મોઢવાડિયાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું.
Read Moreદેશની એકતા, સર્વાંગી વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના
હિન્દ ન્યુઝ, નર્મદા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના દેવમોગરા ધામ ખાતે યાહા મોગી પાંડોરી માતાના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. આદિવાસી પરંપરાગત વિધિ મુજબ વડાપ્રધાનએ હિજારી પૂજન કરી દેવમોગરા માતાજીને ઘરેણાં, ચાંદીની ચેન સહિતનો સંપૂર્ણ શણગાર અર્પણ કર્યો. સાતપુડાની ગિરિકંદરાઓની મનોહર પ્રકૃતિમાં સ્થિત આ આધ્યાત્મિક ધામ માત્ર મંદિર નહીં, પરંતુ આદિજાતિ સમાજની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક ધરોહરનું જીવંત પ્રતીક છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, રાજસ્થાનના આદિજાતિ ભક્તો માતાજીને પોતાના કુળદેવી રૂપે પૂજે છે.
Read Moreकेन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने भगवान बिरसा मुंडा जी की 150वीं जयंती पर उन्हें श्रद्धासुमन अर्पित किए
हिन्द न्यूज़, दिल्ली केन्द्रीय गृह एवं सहकारिता मंत्री अमित शाह ने भगवान बिरसा मुंडा जी की 150वीं जयंती पर उन्हें श्रद्धासुमन अर्पित किए। केन्द्रीय गृह एवं सहकारिता मंत्री ने अपने एक पोस्ट में कहा कि “भगवान बिरसा मुंडा जी केवल जनजातीय समाज ही नहीं, बल्कि पूरे देश के गौरव हैं। आज पूरा देश हर्षोल्लास से उनकी 150वीं जयंती और ‘जनजातीय गौरव दिवस’ मना रहा है। उन्हें श्रद्धासुमन अर्पित कर स्वतंत्रता आंदोलन और मातृभूमि की रक्षा के प्रति उनके अटूट संकल्प को नमन किया।” अमित शाह ने कहा कि…
Read Moreबिहार में भाजपा की भव्य जीत पर प्रधानमंत्री नरेन्द्र मोदी का संबोधन
हिन्द न्यूज़, दिल्ली सुशासन की जीत हुई है। विकास की जीत हुई है। जन-कल्याण की भावना की जीत हुई है। सामाजिक न्याय की जीत हुई है। बिहार में भाजपा की भव्य जीत होने पर प्रधानमंत्री नरेन्द्र मोदी ने कहा कि, बिहार के मेरे परिवारजनों का बहुत-बहुत आभार, जिन्होंने 2025 के विधानसभा चुनावों में एनडीए को ऐतिहासिक और अभूतपूर्व जीत का आशीर्वाद दिया है। यह प्रचंड जनादेश हमें जनता-जनार्दन की सेवा करने और बिहार के लिए नए संकल्प के साथ काम करने की शक्ति प्रदान करेगा। एनडीए ने…
Read Moreવિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ
હિન્દ ન્યુઝ, થરાદ વાવ-થરાદ જિલ્લાના 100 અધિકારી દર અઠવાડિયે આંગણવાડી અને શાળામાં જઈને બાળકો સાથે મિડ-ડે મિલમાં ભોજન કરશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ભાભર તાલુકાના કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી બાળકો સાથે મધ્યાહન ભોજન લેવાની પહેલનો પ્રારંભ કરાવ્યો. વાવ-થરાદ જિલ્લા વહીવટી તંત્રના 100 જેટલા કલાસ 1 અને 2ના અધિકારીo દર અઠવાડિયે શાળા અને આંગણવાડીની મુલાકાત લઈને બાળકો સાથે મધ્યાહન ભોજન કરશે. અધિકારીઓ મધ્યાહન ભોજન સાથે શાળાના શિક્ષણની ગુણવત્તા ચેક કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. જિલ્લા વહીવટી તંત્રની આ પહેલ થકી મધ્યાહન ભોજનની ગુણવત્તા જ નહિ પરંતુ શાળાના શૈક્ષણિક…
Read Moreભારત પર્વમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘ગરવી ગુજરાત’ ની શાનદાર પ્રસ્તુતિ
હિન્દ ન્યુઝ, નર્મદા ભારત પર્વ 2025માં તા. 14 નવેમ્બરના રોજ આયોજિત સાંસ્કૃતિક સંધ્યામાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી.કે. જોશી, કર્ણાટક વિધાન પરિષદના અધ્યક્ષ બસવરાજ હોરાટ્ટી અને રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઇ વાઘાણી ઉપસ્થિત રહ્યા. ભારત પર્વમાં આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ‘ગરવી ગુજરાત’ ની શાનદાર પ્રસ્તુતિ સહિત ચંડીગઢ, પુડુચેરી, દમણ – દીવ, લક્ષદ્વીપ તથા આંદામાન – નિકોબારની સાંસ્કૃતિક રજૂઆતે ત્યાં ઉપસ્થિત આદરણીય લોકોને મંત્રમુગ્ધ કર્યા. સરદાર પટેલની વિરાટ પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર દેશના પર્યટન તીર્થ બન્યાં છે : આંદામાન અને નિકોબારના લેફ્ટનન્ટ…
Read More