શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી સંદર્ભે વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર        મુસ્લિમ સમાજના મહોરમ તહેવારની ઉજવણી આગામી ૧૬ અને ૧૭ જુલાઈના રોજ થવાની છે. આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઇ હતી કે, ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજીયાઓની સંખ્યા આશરે ૩૫ છે અને તેની સામે માનતાના તાજીયોઓ જોડાશે. આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ-રસ્તા પર પેચવર્ક, જરૂરી સ્થળોએ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં મેગા ડિમોલિશન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લામાં ચાલી રહેલા ડિમોલિશનને વેગવાન બનાવતાં આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ગામથી લઈ શહેર સુધી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ રીતે, સમર્થ અને શક્તિશાળીએ લોકોએ કરેલા દબાણો દૂર કરીને નાના માણસોને પડતી હાલાકીને દૂર કરી સામાન્ય લોકોની સગવડમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ડિમોલિશન દ્વારા કલેક્ટરએ સ્પષ્ટ રીતે સંદેશો આપ્યો છે કે, સરકારી જમીન પર થયેલું દબાણ કોઈપણનું હશે, તો પણ કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. આ રીતે ખેતર, ખોરડા અને શહેરની શેરીઓ સુધી ગેરકાયદેસર દબાણ પર સરકારી બુલડોઝર…

Read More

આંગણવાડીમાં “યા હુસેન, યા હુસેનના” નારા શીખવાડતા ‘હિન્દુ સેના’ માં ભારે રોષ

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરનાં સોનલનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી ની અંદર બાળકોની સંખ્યા 30 છે જ્યારે એમાં 2 મુસ્લિમ અને બાકી 28 હિન્દુ બાળકો છે. આ આંગણવાડીમાં તહેવારો કઈ રીતે ઉજવવું એ બાબતે પર્વ ની પદ્ધતિઓ શીખવાડવામાં આવી હતી ત્યારે આંગણવાડીમાં ઈદ માં સલામી કેમ ભરવી, નમાજ કેમ પઢવી, કઈ રીતે અદા કરવી, બિરયાની ખાવી, નવા કપડાં પહેરવા તેમજ “યા હુસેન, યા હુસેન” નાં નારા કેમ લગાવવા ? તે શીખવી એક નાટક રચે છે અને આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે.…

Read More

श्रावणी मेला 2024 के अवसर पर विधि व्यवस्था आदि को लेकर जिला पदाधिकारी ने की बैठक 

हिन्द न्यूज़, बिहार       श्रावणी मेला 2024 के अवसर पर विधि व्यवस्था, भीड़ नियंत्रण, यातायात नियंत्रण एवं कांवरियों की सुख सुविधा के मद्देनजर जिला पदाधिकारी यशपाल मीणा और पुलिस अधीक्षक श्री हर किशोर राय ने सभी संबंधित विभागों के पदाधिकारी के साथ आज समीक्षा बैठक की। श्रावण मास मेला के अवसर पर कांवरियों को पहलेजा से सड़क मार्ग द्वारा बाबा गरीब नाथ जलाभिषेक हेतु पैदल जाने के क्रम में भीड़ नियंत्रण, यातायात नियंत्रण, विधि व्यवस्था संधारण एवं उनके सुख सुविधा के मद्देनजर आज तैयारी की समीक्षा बैठक की गई।  सावन…

Read More

જામનગરમાં પટેલ એકેડમી સ્કુલમાં બાળકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર  જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે DHEW અંતર્ગત પટેલ એકેડમી સ્કૂલ ખાતે 100 દિવસીય સ્પેશિયલ એનરોલમેન્ટ ડ્રાઈવ અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓની સુરક્ષા અને સલામતી, મહિલાઓને વિવિધ યોજના અંગેની માહિતી, રાજ્ય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ વિષે માહિતી, ગુડ ટચ એન્ડ બેડ ટચ, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, 181 મહિલા હેલ્પલાઈન, ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર, આરોગ્ય હેલ્પલાઈન નંબર, નારી અદાલત, વહાલી દીકરી યોજના વગેરે અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ઉક્ત કાર્યક્રમમાં શાળાના…

Read More

જામનગરના ફરાર આરોપીને કોર્ટમાં હાજર થવા જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, જામનગર     જામનગરના આરોપી અસગર હુસેનભાઈ કમોરાએ ભારતીય દંડ સંહિતાની કલમ-307, 324, 504, 114 તથા જી.પી.એકટની કલમ 135 (1) હેઠળ શિક્ષાપાત્ર ગુન્હો કર્યો છે. તે ઉપરથી કાઢવામાં આવેલા ધરપકડ વોરંટ પર એવો શેરો થઈ આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતા નથી. તેઓ ફરાર થઈ ગયા છે અથવા વોરંટની બજવણી ન થાય તે માટે સંતાતા કરે છે. આથી ઉપરોક્ત આરોપીએ તે ફરિયાદનો જવાબ આપવા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ અને સેસન્સ જજ જામનગરની કોર્ટ સમક્ષ તા.15/07/2024 ના રોજ સવારે 11:00 કલાકે હાજર થવા જાહેરનામામાં જણાવવામાં આવેલ છે. Advt.    

Read More

ખેડૂતોએ નેનો ફર્ટીલાઈઝર સહાયથી મેળવવા માટે જિલ્લા કે તાલુકાના સંબંધિત વિતરક સંસ્થાનો સંપર્ક કરવો

હિન્દ ન્યુઝ, છોટા ઉદપુર      નેનો યુરીયા(પ્રવાહી)એ ભારત સરકારના ફર્ટીલાઈઝર કંટ્રોલ ઓર્ડર(FCO)દ્વારા સૂચિત વિશ્વનું પ્રથમ નેનો ખાતર છે. જેના થકી છોડોને નાઈટ્રોજન કે ફોસ્ફરસ જેવા તત્વો પ્રવાહી સ્વરૂપમાં સીધા છોડને ઉપલબ્ધ કરાવી શકાય છે. નેનો ફર્ટીલાઈઝર પોષક તત્વોથી સમૃદ્ધ જમીન, પાણી અને હવાના પ્રદુષણને ઘટાડવામાં સમર્થ છે. તેમજ નેનો ફર્ટીલાઈઝરનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. સ્પ્રેના કારણે આ યુરીયા તેમજ ડીએપીનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે અને નેનો ફર્ટીલાઈઝરના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તેમજ…

Read More

જમીનની સાથે માનવ સ્વાસ્થ્યની જાળવણી માટે પ્રાકૃતિક ખેતી આવશ્યક – શૈલેશભાઈ રાઠવા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       માનવી શરીર ભૂમિ, વાયુ, જલ, અગ્નિ અને આકાશ એમ પાંચ તત્વોનું બનેલું છે. મનુષ્યનું શરીર અને સ્વાસ્થ્ય આ પંચતત્વો પર નિર્ભર કરે છે. સમયની સાથે પરિવર્તનો થયા, સમયની માંગ પ્રમાણે પરિણામો પરિણામલક્ષી નથી, આજે પર્યાવરણહિતેષી પ્રાકૃતિક ખેતી જરૂરી બની છે. વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે વર્ષોથી જમીનમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટી.. આજે પરિસ્થિતિ જુદી છે. અન્નદાતાઓ પણ જાગૃત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના વીજળી ગામના શૈલેષભાઇ રાઠવા પણ રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવોને ધ્યાને…

Read More

પરિવારથી વિખુટી પડેલ બાળકીનું પરિવાર સાથે પુનઃમિલન કરાવતું “સખી” વન સ્ટોપ સેન્ટર, આણંદ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ રેલ્વે પોલીસ દ્વારા પોતાના ઘરેથી ભૂલી પડેલ એક પીડિત બાળકીને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર, આણંદ ખાતે મુકવામાં આવી હતી. બાળકીની ઉંમર નાની હોઈ આણંદ રેલ્વે પોલીસ દ્વારા તેના વાલી વારસદારનો સંપર્ક શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ બાળકીના વાલી વારસદારનો કોઇ સંપર્ક ના મળતા રેલ્વે પોલીસ દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર, આણંદની મદદ લેવામાં આવી હતી.         આ દરમિયાન સખી વન સ્ટોપ સેન્ટર, આણંદ દ્વારા બાળકી સાથે સતત કાઉન્સેલિંગ કરવામાં આવતાં બાળકીએ પોતે ઉત્તરપ્રદેશના કાનપુરની રહેવાસી હોવાનું જણાવ્યું હતું.…

Read More

મહિને ૬ થી ૭ હજારનો વિજળી ખર્ચ ચૂકવતાં અરૂણભાઈ માટે આજે સોલાર રૂફટોપના યોજના બની આશિર્વાદરૂપ

હિન્દ ન્યુઝ, આણંદ      ‘‘મારા ત્રણ રૂમ – હોલ – કિચન ધરાવતાં મકાનમાં પહેલા બે એ.સી., લાઈટ, પંખા સહિતના વીજ ઉપકરણોના વપરાશના કારણે મારે દર મહિને અંદાજિત ૬ થી ૭ હજારનું વિજળી બીલ ચૂકવવું પડતું હતુ, પરંતુ જયારથી મે મારા ઘર ઉપર સોલાર પેનલ લગાવી છે ત્યારથી મારા ઘરના વીજ બીલ વપરાશ માટે મારે એક નવો પૈસો પણ ચૂકવવો પડયો નથી. એટલું જ નહી પરંતુ આજે સોલાર પેનલના કારણે મને દર બે મહિને ૧૮૦૦ રૂપિયા જેટલી આવક મળતી થઈ છે.’’ આ શબ્દો છે આણંદના વ્યાયામા શાળા રોડ પાસે આવેલ…

Read More