સંધ પ્રદેશ દીવ ના સાંસદ ઉમેશભાઈ પટેલે પ્રદેશની સરકારી હોસ્પિટલો અને શાળા ઓની સરપ્રાઈજ મુલાકાત લેતા અફરા તફરી મચી ગઈ

હિન્દ ન્યુઝ, દીવ       દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલ તાજેતરમાં દીવની મુલાકાતે આવ્યા છે. તેણે પોતાના કટાક્ષ તીર વડે દીવ પ્રશાસનિક અધિકારીઓને આગાહ કર્યા હતા. અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પર 8 વર્ષ ના કાર્યકાળ દરમ્યાન આડેધડ વિકાસ ના નામે વિનાશ કરેલ પર જોરદાર પ્રહારો કરીને ખુલ્લી ચિમકી આપી હતી. આ સાથે દીવના ખરાબ રસ્તાઓ પર લોકો દ્વિચક્રી વાહન ચલાવીને કઈ પરિસ્થિતિમાં વાહન ચલાવે છે તેનો અનુભવ ખુદ દમણ-દીવના સાંસદ ઉમેશ પટેલે કર્યો હતો.    સાંસદ ઉમેશ પટેલે ઉબર ખાબડ રસ્તાઓ વિશે પ્રદેશ ના લોકો ને બહેતર સુખ સુવિધા મળી…

Read More

વાયરલ એન્સેફાલીટીસ (ચાંદીપુરા) નાં લક્ષણો અને સારવાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     વાયરલ એન્સેફાલીટીસ (Viral Encephalitis) જેને ચાંદીપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ રોગ અંગે જનજાગૃતિ તેમજ આ રોગની વિસ્તૃત માહિતી દ્વારા તેના લક્ષણો અને રોગથી બચવા શું-શું તકેદારીઓ રાખવી જોઈએ અને સારવાર અર્થેનું માર્ગદર્શન જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે. ચાંદીપુરા વાયરલ ઈન્ફેક્શનનો પ્રથમ કિસ્સો 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચંદીપુરા ગામે નોંધાયો હતો જેથી તે ચાંદીપુરા વાયરસ તરીકે ઓળખાયો. ચાંદીપુરા વાયરસના ફેલાવા માટે સેન્ડ ફ્લાય (એક પ્રકારની રેતીની માખી) જવાબદાર છે. આ રેતીની માખી કાચા મકાનોની દિવાલની તિરાડોમાં અથવા મકાનની રેતી અથવા માટીથી બનેલા…

Read More

છોટાઉદેપુર જિલ્લાની ખાનગી કે જાહેર સંસ્થાએ રોજગારલક્ષી ત્રીમાસીક તેમજ છ માસીક પત્રકો તા. ૩૧ જુલાઈ સુધીમાં મોકલી આપવા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર    જાહેર (સરકારી) કચેરી કે સંસ્થા તેમજ ૨૫ કે તેથી વધુ કર્મચારી ધરાવતા ખાનગી એકમો કે સંસ્થાને સી.એન.વી. એકટ ૧૯૫૯ અન્વયે ત્રીમાસીક-છમાસીક રોજગારલક્ષી રીટર્ન પત્રકો ત્રીમાસીક, છમાસીક સમય પુર્ણ થયા બાદ ૩૦ દિવસની સમય મર્યાદામાં જિલ્લા રોજગાર કચેરીને મોકલી આપવા ફરજીયાત છે. તેમજ એકમ કે સંસ્થાએ કોઈપણ નવી ભરતી કે નિમણુંક કરવાના ૧૫ દિવસ પહેલા રોજગાર કચેરીને ખાલી જગ્યાની જાણ કરવી પણ ફરજીયાત કરવાની હોય છે. જે અંતર્ગત જાહેર (સરકારી) કચેરી કે સંસ્થા તેમજ ૨૫ કે તેથી વધુ કર્મચારી ધરાવતા ખાનગી એકમો કે સંસ્થાએ જૂન – ૨૦૨૪…

Read More