હાથ વડે કામગીરી કરતાં કારીગરોને પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત વિનામૂલ્યે ટુલકિટ મળશે

હિન્દ ન્યુઝ, ગુજરાત        પરંપરાગત રીતે કામ કરતાં કારીગરો જેવા કે કડિયા, સુથાર, લુહાર, સોની, વાળંદ, કુંભાર વગેરે કારીગરો માટે મહત્વપૂર્ણ યોજના એટલે પી.એમ. વિશ્વકર્મા યોજના.        આ યોજનાનો લાભ હાથ વડે કામગીરી કરતાં તમામ કારીગરો મેળવી શકે છે. આ યોજનાનો લાભ કુટુંબદીઠ એક સભ્યને જ મળે છે. આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીની લઘુત્તમ ઉંમર ૧૮ વર્ષ હોવી જોઈએ, તેમજ છેલ્લા ૫ વર્ષમાં સ્વરોજગાર/વ્યાવસાયિક વિકાસ માટે પીએમઈજીપી અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના જેવી ધિરાણ યોજનાઓ હેઠળ લોન લીધેલી ન હોવી જોઈએ. મુદ્રા અને પ્રધાનમંત્રી સ્વનિધિનાં લાભાર્થીઓ કે…

Read More