રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો

ગુજરાત નાં પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા અને શ્રીમદ ભાગવત કથાકાર પ.પુ.શ્રી કે.પી.બાપુ, રાજકોટ મેયરશ્રી નયનાબેન પેઢળિયા અને ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, GST આસિસ્ટન્ટ કમિશનર કુ.ઈનાબેન વકાતર, CWC નાં ચેરમેનશ્રી ડૉ. પ્રિતેશભાઇ પોપટ ની ઉપસ્થિતિ માં “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ – ૨૦૨૪” યોજાયો હિન્દ ન્યુઝ, રાજકોટ          સમગ્ર સાઉથ એશિયામાં પત્રકારોના હિત માટે કાર્ય કરતું અને ડૉ. સીમાબેન પટેલ દ્વારા સંચાલિત ભારત નું એક માત્ર આંતરાષ્ટ્રીય પત્રકાર સંગઠન ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ દ્વારા ગત તા. ૨૫ જુલાઈ ૨૦૨૪ નાં રોજ રાજકોટ ખાતે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા…

Read More