મિશન શક્તિ દીવ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા ના સંયુક્ત ઉપક્રમે કોન્ફરન્સ હોલ ઘોઘલા ખાતે PCPNDT Act અને ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 અંતર્ગત ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

હિન્દ ન્યુઝ, દીવ      સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્યલ વેલ્ફેર વિભાગના સોશ્યલ વેલ્ફેર સેક્રેટરી ફરમાન બ્રમહા તેમજ ડે.સેક્રેટરી મનોજ પાંડે નાં દિશા – નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્ટર શ્રીમતી ભાનું પ્રભાના માર્ગદર્શન તથા સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન જાટ ના નેતૃત્વ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં દીવ અને ઘોઘલા વિસ્તારના આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનો, આશા કાર્યકરો, ANM સિસ્ટર અને મિશન શક્તિ ટીમ સામેલ રહેલ. આજરોજ મીશન શક્તિ યોજના ના જિલ્લા મિશન કો ઓર્ડીનેટર નિસર્ગભાઇ ઉપાધ્યાય દ્વારા PCPNDT એક્ટ વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી.…

Read More

तत्परता और ईमानदारी से संपूर्णता अभियान को पूर्ण करें – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार        नीति आयोग की महत्वाकांक्षी योजना आकांक्षी प्रखंड कार्यक्रम के तहत आज संपूर्णता अभियान का शुभारंभ लालगंज प्रखंड में जिला पदाधिकारी श्री यशपाल मीणा, नीति आयोग के संयुक्त निदेशक श्री एसएम खान, लालगंज के विधायक संजय सिंह द्वारा संयुक्त रूप से किया गया।  इस अवसर पर जिला पदाधिकारी ने संपूर्णता अभियान से जुड़े सभी पदाधिकारी और कर्मियों से कहा कि तत्परता और ईमानदारी के साथ इस अभियान को पूर्ण करें । लालगंज प्रखंड को अव्वल स्थान पर ले जाएं। उन्होंने कहा की नीति आयोग प्रत्येक…

Read More

राहुल गांधी द्वारा हिंदुओं के खिलाफ की गई टिप्पणियों के विरोध में कानूनी कार्रवाई कराने हेतु।

हिन्द न्यूज़, फरीदाबाद         दिनांक 1 जुलाई 2024 को राहुल गांधी ने संसद में हिंदुओं के खिलाफ कई अभद्र टिप्पणियां की। जिसको हमने सोशल मीडिया के माध्यम से देखा और सुना। राहुल गांधी ने हिंदुओं को हिंसक, असत्य बोलने वाला और नफरत करने वाला बताया। उसने भगवान शिव के बारे में जिस अभद्रता से टिप्पणी की वह भी अशोभनीय है। राहुल गांधी ने हिंदुओं के खिलाफ जिस तरह की टिप्पणी की है उससे देश भर में सांप्रदायिक माहौल खराब हो सकता है और सांप्रदायिक दंगे हो सकते हैं।…

Read More

જામનગરમાં આગામી તા.8 જૂલાઈના આઈ.ટી.આઈ. કેમ્પસ ખાતે એપ્રેન્ટિસ જોબફેરનું આયોજન કરાશે

હિન્દ ન્યુઝ, જામનગર    આઈ.ટી.આઈ.કેમ્પસ, એસ.ટી.ડેપો સામે, જામનગર ખાતે આગામી તારીખ 8 જૂલાઈના રોજ સવારે 10:30 કલાકે એપ્રેન્ટિસ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું છે.આ રોજગાર ભરતી મેળામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરી દાતાઓ ઉપસ્થિત રહેશે. તેમજ આ રોજગાર ભરતી મેળામાં સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.ભરતી મેળામાં ઉપસ્થિત રહેનાર રોજગારવાંચ્છુ ઉમેદવારોએ પોતાના શૈક્ષણિક લાયકાત તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે ઉક્ત જણાવેલા સ્થળ પર સમયસર ઉપસ્થિત રહેવું. તેમ આચાર્ય ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. Advt.    

Read More

સામાજિક સમરસતા મંચ – આણંદ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાના જ્ઞાનનો અભ્યાસક્રમમાં સમાવેશના વિરોધને લઈ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, આણંદ        રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ ભગવદ્ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેને કારણે કેટલાક લોકો પોતાના અંગત નિહિત સ્વાર્થ અને રાજકીય તુષ્ટિકરણ માટે તેનો વિરોધ કરી રહ્યા છે. જેને લઈ સામાજિક સમરસતા આણંદ જિલ્લા કલેકટર પ્રવિણ ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેનપત્રમાં ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે અમે આ વિરોધને કડક શબ્દોમાં વખોડીએ છીએ. ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઇ પણ ધર્મ-જાતિ-પંથ કે મત- સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી. ભગવદ્ ગીતામાં જ્ઞાન-ભક્તિ અને કર્મયોગના નિતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે.…

Read More

ઓડ શહેરમાં ચરોતર ફટિઁલાઈઝરમા માર્ગદર્શન કાર્યકમ

હિન્દ ન્યુઝ, આણંદ        ઈન્ડીયન પોટાશ લિમિટેડ – અમદાવાદ દ્વારા તા-૧૮ મીના રોજ ચરોતર ફર્ટિલાઈઝર આણંદ જિલ્લાના ઓડ શહેર માં ૧૭મો પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી નો કાર્યક્મ રાખવામાં આવેલ તેનું જીવંત પ્રસારણ ઓડ તેમજ આજુ બાજુ ના ગામના ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પ્રોગ્રામ ટેલીવિઝન પર નિહાળ્યો હતો.     ઈન્ડિયન પોટાશ લિમિટેડ માંથી પધારેલ આસ્ટિન્ટ માર્કેટિંગ મેનેજર હાર્દિક પંડયા દ્વારા કેળ ના તેમજ મરચીના પાકમાં પોલી હાઈલાઈટ અને પોટાશનાં મહત્વ વિષે સૌને માહીતી આપી હતી. સૌ ખેડૂતો ભાઈઓએ રસપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો. આણંદ જિલ્લા…

Read More

ઓડ ની રથયાત્રાને અનુલક્ષીને ખંભોળજ પોલીસ મથકે ખાસ બેઠક 

હિન્દ ન્યુઝ, આણંદ આણંદના પોલીસ અધિક્ષક જી.જી જસાણી માર્ગદર્શન હેઠળ ખંભોળજ પોલીસ સ્ટેશને તા-૩મી ના પીએસઆઇ એન ડોડીયા દ્વારા મંદિર ટ્રસ્ટ સભ્યો તેમજ ઓડના પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઇ. આણંદ- ઓડ નગરમાં તા-૭મીના રોજ શ્રી રણછોડરાય મંદિરથી રથયાત્રા નીકળશે તો તેમાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ સુખદ રીતે સંપન્ન થાય તે માટે માર્ગદર્શન અપાય માર્ગદર્શન અપાયું. આણંદ જિલ્લા બ્યુરો ચીફ : ભાવેશ સોની Advt.

Read More