ઓડ ની રથયાત્રાને અનુલક્ષીને ખંભોળજ પોલીસ મથકે ખાસ બેઠક 

હિન્દ ન્યુઝ, આણંદ

આણંદના પોલીસ અધિક્ષક જી.જી જસાણી માર્ગદર્શન હેઠળ ખંભોળજ પોલીસ સ્ટેશને તા-૩મી ના પીએસઆઇ એન ડોડીયા દ્વારા મંદિર ટ્રસ્ટ સભ્યો તેમજ ઓડના પ્રતિષ્ઠિત નાગરિકોની બેઠક યોજાઇ.

આણંદ- ઓડ નગરમાં તા-૭મીના રોજ શ્રી રણછોડરાય મંદિરથી રથયાત્રા નીકળશે તો તેમાં કાયદો વ્યવસ્થા જાળવવા તેમજ સુખદ રીતે સંપન્ન થાય તે માટે માર્ગદર્શન અપાય માર્ગદર્શન અપાયું.

આણંદ જિલ્લા બ્યુરો ચીફ : ભાવેશ સોની


Advt.

Related posts

Leave a Comment