શહેરમાં મહોરમ તહેવારની ઉજવણી સંદર્ભે વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર        મુસ્લિમ સમાજના મહોરમ તહેવારની ઉજવણી આગામી ૧૬ અને ૧૭ જુલાઈના રોજ થવાની છે. આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે આજે મ્યુનિસિપલ કમિશ્નર એન. વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં વહિવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઇ હતી કે, ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજીયાઓની સંખ્યા આશરે ૩૫ છે અને તેની સામે માનતાના તાજીયોઓ જોડાશે. આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ-રસ્તા પર પેચવર્ક, જરૂરી સ્થળોએ…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં મેગા ડિમોલિશન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લામાં ચાલી રહેલા ડિમોલિશનને વેગવાન બનાવતાં આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વમાં ગામથી લઈ શહેર સુધી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. આ રીતે, સમર્થ અને શક્તિશાળીએ લોકોએ કરેલા દબાણો દૂર કરીને નાના માણસોને પડતી હાલાકીને દૂર કરી સામાન્ય લોકોની સગવડમાં વધારો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં ડિમોલિશન દ્વારા કલેક્ટરએ સ્પષ્ટ રીતે સંદેશો આપ્યો છે કે, સરકારી જમીન પર થયેલું દબાણ કોઈપણનું હશે, તો પણ કોઈપણ રીતે ચલાવી લેવામાં આવશે નહીં. આ રીતે ખેતર, ખોરડા અને શહેરની શેરીઓ સુધી ગેરકાયદેસર દબાણ પર સરકારી બુલડોઝર…

Read More

આંગણવાડીમાં “યા હુસેન, યા હુસેનના” નારા શીખવાડતા ‘હિન્દુ સેના’ માં ભારે રોષ

હિન્દ ન્યુઝ, જામનગર        જામનગરનાં સોનલનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી ની અંદર બાળકોની સંખ્યા 30 છે જ્યારે એમાં 2 મુસ્લિમ અને બાકી 28 હિન્દુ બાળકો છે. આ આંગણવાડીમાં તહેવારો કઈ રીતે ઉજવવું એ બાબતે પર્વ ની પદ્ધતિઓ શીખવાડવામાં આવી હતી ત્યારે આંગણવાડીમાં ઈદ માં સલામી કેમ ભરવી, નમાજ કેમ પઢવી, કઈ રીતે અદા કરવી, બિરયાની ખાવી, નવા કપડાં પહેરવા તેમજ “યા હુસેન, યા હુસેન” નાં નારા કેમ લગાવવા ? તે શીખવી એક નાટક રચે છે અને આવા શિક્ષકોથી વિદ્યાર્થીઓ અને બાળકોના માનસ પર તેમની ઘણી અસર થતી હોય છે.…

Read More

श्रावणी मेला 2024 के अवसर पर विधि व्यवस्था आदि को लेकर जिला पदाधिकारी ने की बैठक 

हिन्द न्यूज़, बिहार       श्रावणी मेला 2024 के अवसर पर विधि व्यवस्था, भीड़ नियंत्रण, यातायात नियंत्रण एवं कांवरियों की सुख सुविधा के मद्देनजर जिला पदाधिकारी यशपाल मीणा और पुलिस अधीक्षक श्री हर किशोर राय ने सभी संबंधित विभागों के पदाधिकारी के साथ आज समीक्षा बैठक की। श्रावण मास मेला के अवसर पर कांवरियों को पहलेजा से सड़क मार्ग द्वारा बाबा गरीब नाथ जलाभिषेक हेतु पैदल जाने के क्रम में भीड़ नियंत्रण, यातायात नियंत्रण, विधि व्यवस्था संधारण एवं उनके सुख सुविधा के मद्देनजर आज तैयारी की समीक्षा बैठक की गई।  सावन…

Read More