સંસદમાં રાહુલ ગાંધીએ સનાતન હિન્દુ ધર્મ વિરોધી ઉચ્ચારેલા શબ્દોને લઈ ‘હિન્દુ સેના’ દ્વારા જામનગરમાં આક્રોશ

હિન્દ ન્યુઝ, જામનગર      વિપક્ષ નાં નેતા રાહુલ ગાંધી એ નિયમને નેવે મૂકી સંસદની અંદર ભગવાન શિવ, ગુરુનાનક તેમજ દેવી-દેવતાઓ નાં ફોટા લઈ રાહુલ ગાંધીએ પોતાના મુખેથી સનાતન વિરોધી બફાટ કરેલ છે. સાંસદની ગરિમા ને પણ ધ્યાનમાં ન રાખતા હિન્દુ ધર્મને અપમાનજનક શબ્દો ઉચ્ચારેલ છે કે, “હિન્દુઓ અસત્ય છે, હિન્દુઓ નફરત ફેલાવે છે, હિન્દુઓ હિંસક છે”.. આવા શબ્દોથી સનાતન હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચે તેવા શબ્દો ઉચ્ચારી તમામ હિન્દુ સમાજનું અપમાન કરેલ છે. જેને લઇ જામનગરમાં ‘હિન્દુ સેના’ દ્વારા દિગ્વિજય પ્લોટ ‘હિન્દુ સેના’નાં કાર્યાલયથી હવાઈ ચોક સુધી રાહુલ ગાંધીને…

Read More