હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુરના નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવ્યા મુજબ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય તથા શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન કાર્યક્રમ અંતર્ગત સહાય માટે તા.૧૩/૦૮/૨૦૨૪ સુધી આઈ ખેડૂત (https://ikhedut.gujarat.gov.in) પોર્ટલ ખુલ્લું મુકવામાં આવ્યું છે. જેમાં પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ હેઠળ જે ખેડુતોને પપૈયા ઘટકમાં બાગાયત ખાતાની અન્ય યોજનાઓમાં સહાયનો વિસ્તાર પૂર્ણ થઇ ગયેલ હોય તેઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જેમાં પપૈયાના રોપા દીઠ મહત્તમ રૂ.૫/- સહાય ધ્યાને…
Read MoreMonth: June 2024
રાજ્યના રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ અને વાહન વ્યવહારને સરળ બનાવવાનો રાજ્ય સરકારનો અભિગમ
હિન્દ ન્યુઝ, ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે ₹399 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર ₹179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું થશે નિર્માણ મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે ₹220 કરોડના ખર્ચે નવો સિક્સ લેન બ્રિજ બનશે Advt.
Read Moreકાલોલ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંત્રાલ ખાતે પિયર એજ્યુકેટર ની આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ
હિન્દ ન્યુઝ, કાલોલ પંચમહાલ જિલ્લા માં કાલોલ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંત્રાલ ખાતે પિયર એજ્યુકેટર ની આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ. આ તાલીમ માં આરોગ્ય ને અનુરૂપ કામગીરી, સ્વચ્છતા, તેમજ છોકરાઓ અને છોકરીઓ ને ઉંમર ના વધવા સાથે શારીરિક ફેરફારો થવા અંગે મેડિકલ ઓફિસર ડૉ દિપક યાદવ દ્વારા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવા માં આવ્યું.પિયર એજ્યુકેટર બાળકો ને પેન, ફોલ્ડર, અને લેટરપેડ આપી આરોગ્ય અંગે સ્વછતા રાખવા તેમજ બાળકો માં ઉંમર ને લઈ થતા શારીરિક ફેરફારો અંગે જાણકારી આપેલ હતી. તેમજ માન. ગુજરાત સરકાર ના તા -૨૩-૦૬-૨૪ રવિવાર ના રોજ…
Read Moreદીવ ના બંદર રોડ પરના દરિયામાં એક વ્યક્તિ ડૂબ્યો
હિન્દ ન્યુઝ, દીવ દીવ ના બંદર રોડ પરના દરિયામાં એક વ્યક્તિ ડૂબી જતાં પોલીસ મથક તેમજ ફાયરના અધિકારી ને જાણ કરતા બંને ઘટના સ્થળે પહોંચી ગયા હતા. દીવ પ્રશાસન દ્વારા નોટિસ જારી કરવામાં આવી કે દરીયામાં ન્હાવા જવાની તેમજ બીચ થી 500 મીટર દૂર રહેવા જણાવ્યું છતાં લોકો બેદરકારી દાખવી મોત ને ભેટે છે. આ રીતે બીચ પર નાહવા ચાલવા જતા 3 દિવસ માં 2 લોકો ડૂબી જતા મોત ને ભેટ્યા છે. પોલીસ ખડે પગે ઉભી હૉય છે છતાં પણ લોકો નાહવા ની મજા લેવામાં…
Read Moreદમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશનાં સાંસદ ઉમેશ પટેલ દ્વારા ટોરેન્ટ પાવરમાં ભ્રષ્ટાચાર થતાં હોવાના પગલે પ્રશાસકનાં સલાહકારને આવેદન પાઠવવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, દીવ દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટાયેલ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને આવેદન પાઠવી જણાવ્યું છે કે, ટોરેન્ટ પાવર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ. દમણ અને દીવ વીજ વિભાગ હેઠળનો બાકીનો 49% હિસ્સો ટ્રાન્સફર કરવો જોઈએ નહીં. વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી અમારા વિસ્તારમાં ટોરેન્ટ પાવરે સત્તા સંભાળી છે ત્યારથી લોકો સુસ્તી સેવા અને પાવર સ્ટીયરીંગ, નવા વીજ જોડાણ માટે લોકોને હેરાનગતિ, આવા ચાર્જીસ અને વ્હીલ્સની સંખ્યાને કારણે બિનજરૂરી વધારાના ચાર્જીસ વગેરેનો સામનો કરી રહ્યા છે. વ્યક્તિએ…
Read Moreક્ષયના દર્દીઓ માટેની જિલ્લા કલેક્ટરની અનોખી સંવેદના
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે નિક્ષય મિત્રોને સન્માન કરવા માટે યોજાયેલા કાર્યક્રમમાં પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવતા પાંચ નિક્ષય મિત્રોને દત્તક લેવાની જાહેરાત કરી હતી. ક્ષયથી પીડાતા આ દર્દીઓને પોષણક્ષમ આહાર મળે તે માટે અમૂક ચોક્કસ રકમ તથા દવા પુરી પાડવામાં આવે છે. જેથી કરીને ક્ષયથી પીડાતા દર્દીઓ ઝડપથી ક્ષય રોગમાંથી બહાર આવીને નિરામય જીવન પસાર કરી શકે. કલેક્ટરએ જિલ્લા કલેક્ટરનો ચાર્જ સંભાળ્યો ત્યારથી અગ્રીમતાના ધોરણે નિક્ષય મિત્રો બનાવવા માટે કાર્યરત છે. તેમના પ્રયત્નોથી જિલ્લામાં ૭૦ જેટલા ક્ષયના દર્દીઓને વિવિધ સેવાભાવી સંસ્થાઓ, સેવાભાવી દાતાઓ અને…
Read Moreજિલ્લાના ટી.બી. મુક્ત થયેલા ૩૧ ગામોને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ હેઠળના ‘ટીબી મુક્ત પંચાયત’ અંતર્ગત જિલ્લામાં ક્ષયમુક્ત બનેલા ૩૧ ગામના સરપંચ અને નિક્ષય મિત્રને સન્માન કરવાનો કાર્યક્રમ વેરાવળ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સંબોધન કરતા કોડિનારના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમનભાઈ વાજાએ જણાવ્યું હતું કે, પહેલાના જમાનામાં ટી.બી.ને ભયાનક રોગ ગણવામાં આવતો હતો. આ રોગ થયેલા દર્દીથી લોકો અંતર બનાવતા હતા. પરંતુ, આજના સમયમાં આ રોગની દવા શોધાતા, હવે આ રોગ એ સામાન્ય રોગ તરીકે જ ગણવામાં આવે છે. લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી. તેનો મક્કમતાથી સામનો કરવાની જરૂર છે. આ અંગેનું…
Read Moreભાવનગર રોજગાર કચેરીદ્વારા સંરક્ષણ ભરતીલક્ષી નિવાસી તાલીમ માટે તા:૨૯ જૂન સુધી અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાનાં યુવાનો સંરક્ષણ ભરતીમાં સારો દેખાવ કરી શકે તે માટે અત્રેની કચેરી દ્વારા યુવાનોને તાલીમ આપવાં ૩૦ દિવસીય નિવાસી તાલીમવર્ગનું નિ:શુલ્ક આયોજન થનાર છે.તાલીમવર્ગમાં જોડાવાં ઈચ્છુક પુરૂષ ઉમેદવારો કે જેમની ઉમર ૧૭.૫ વર્ષ થી ૨૧ વર્ષ,લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૦ પાસ લઘુત્તમ ૪૫ % અને દરેક વિષયમાં લઘુત્તમ ૩૩ ગુણ તથા ઉંચાઈ:૧૬૮ સે.મી.,વજન: ૫૦ કિગ્રા અને છાતીનું માપ: ૭૭(+૫ ફૂલાવો) સે.મી.,હોય તે ઉમેદવારો અરજી કરી શકશે. વધુમાં જણાવવાનું કે આ તાલીમવર્ગમાં માહે:એપ્રિલ-૨૦૨૪ માં યોજાયેલ અગ્નિવીરની લેખિત કસોટી પાસ થયેલ ઉમેદવારોને શારીરિક કસોટીમાં સારો દેખાવ કરી શકે તે…
Read Moreવલભીપુરમા 10 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ગંભીરસિંહ હાઈસ્કૂલ મેદાન ખાતે કરાઇ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના વલભીપુર તાલુકાના 10 મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ગંભીરસિંહ હાઈસ્કૂલ મેદાન ખાતે ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથજી ટુંડિયા ની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” થકી રાજ્ય સહિત રાષ્ટ્રના તમામ નાગરિકોનો યોગ સાથે જોડાય અને યોગનું મહત્વ સાંજે એ હેતુથી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. Advt.
Read Moreભાવનગર સિદસર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં આજે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સરદાર પટેલ સિદસર રોડ પર આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ રૈયાબહેન આ ઉજવણીમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા. આ વર્ષે “સ્વયં અને સમાજ માટે યોગ” થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી છે. આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ જણાવ્યું હતું કે યોગ ભારતીય સંસ્કૃતિનો અગત્યનો ભાગ બન્યો છે. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે. આજે ગુજરાત સહિત ભાવનગરમાં અનેક આઇકોનિક સ્થળોએ યોગ દિવસની ઉજવણી…
Read More