હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભારત સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ માટે તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો લાભ મળી રહે તે માટે સરકાર કાર્યરત છે. જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. આમ, વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત આવરી લેવાયેલ ૧૭ જેટલી યોજનાઓને આવરી લઈને અધેલાઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર મનોજભાઇ રાવલે એક વાર્તા બનાવી છે જેમાં મહત્તમ યોજનાઓને…
Read MoreDay: December 3, 2023
ભાવનગરના રાજેશભાઇ ચૌહાણ ને મળ્યો PGVCLની યોજનાનો લાભ
હિન્દ ન્યુઝ, ભાવનગર સરકારની અનેકવિધ યોજનાઓની માહિતી તેમજ લાભ છેવાડાના નાગરિકો સુધી પહોચે તે માટે સમગ્ર રાજ્યમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” શરૂ થઈ છે. જેનો મુખ્ય ઉદ્દેશ છેવડાના અને ગરીબ ઘરના લોકોને સરકારના તમામ લાભ પહોચાડવાનો છે. ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગામડાંઓમાં સાથે ભાવનગર મહાનગરપાલિકા ના અલગ અલગ વોર્ડમાં ફરી રહી છે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન લાભાર્થીઓએ સરકાર દ્વારા મળેલા લાભ વિશે પોતાના પ્રતિભાવો આપી રહ્યા છે. ભાવનગરમાં રહેતા રાજેશભાઇ ખોદભાઈ ચૌહાણને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત પીજીવીસીએલ ની એસપીસી (સ્પેશિયલ કોમ્પોનન્ટ પાવર) યોજનાનો લાભ મળતા નિ:શુલ્ક વીજ…
Read Moreસનેસ ગામના છગનભાઇ ડાંગરને મળ્યું પોતાનું ઘર નું ઘર
હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છેવાડાના માનવી સુધી સરકાર ની વિવિધ યોજના વિશે જાણકારી પહોંચે તે હેતુસર જિલ્લામાં રથ ધપાવવામાં આવી રહ્યા છે. ત્યારે જન કલ્યાણકારી યોજનાઓમાં આવાસ યોજના (ગ્રામીણ)નો સમાવેશ થાય છે. છગનભાઇ ડાંગર ભાવનગર જિલ્લાના સનેસ ગામના રેહવાસી છે. આવાસ યોજના અંતર્ગત છગનભાઇ ડાંગરને પોતાના ઘર નું ઘર મળ્યું છે. છગનભાઇ ડાંગર પશુપાલક છે. છેલ્લા 10 વર્ષથી તેઓ પત્રાના ઘરમાં વસવાટ કરતાં હતાં. આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત છગનભાઇને પાકું મકાન અને મજુરી પ્રાપ્ત થયેલ છે. આવાસ યોજના થકી છગનભાઇને 1 લાખ ૨૦ હજાર રૂપિયા પ્રાપ્ત…
Read Moreસરકાર ની મદદથી મને વિનામૂલ્યે અનાજ મળે છે – શ્રીમતી બાલુબેન સાગઠીયા
હિન્દ ન્યુઝ, ભાવનગર વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા છેવાડાના માનવી સુધી સરકાર ની વિવિધ યોજના વિશે જાણકારી મળી રહે અને તેનો લાભ સર્વે લઇ શકે તે અર્થે આ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. આ યોજનાઓમાં NFSA ની યોજના નો પણ સમાવેશ થાય છે. ભાવનગરના વતની અને દીરપ ચોક નજીક રહેતા શ્રીમતી બાલુબેન સાગઠીયા આ યોજના નો લાભ લઈ રહ્યા છે. આ યોજના અંતર્ગત તેમને ઘઉં અને ચોખા વિનામૂલ્યે મળે છે અને ખાંડ, તેલ, ચણા અને મીઠું રાહત દરે મળે છે. આ યોજના થકી શ્રીમતી બાલુબેન સાગઠીયા નું જીવન વધુ…
Read Moreઉજ્જ્વલા યોજનાના કારણે ભાવનગરના લાભાર્થી શ્રીમતી રીનાબેન પરમારને મળી મુશ્કેલીઓમાંથી મુક્તિ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરના ખેડૂતવાસમાં રહેતા રીનાબેન સરકારનો આભાર માનિયો વિકસિત ભારત સંકલ્પ યાત્રા નો મુખ્ય હેતુ સરકારૂ યોજનાઓની પહોંચ ૧૦૦ ટકા કરવાનો છે. ભાવનગરના ખેડૂતવાસ ના રેહવાસી શ્રીમતી રીનાબેન પરમાર ને ઉજ્જ્વલા યોજના નો લાભ મળી રહ્યો છે. ઉજ્જ્વલા યોજના અંતર્ગત LPG ગેસ સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત ૧ LPG ગેસ સિલિન્ડર વિનામૂલ્યે અને તદુપરાંત ૩૦૦ રૂપિયા સબસિડી પેટે આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થી ને ૧૦ લાખનો સુરક્ષા વિમો પણ આપવામાં આવે છે. ઉજ્જ્વલા યોજના થકી શ્રીમતી રીનાબેન પરમારનું જીવન વધુ સરળ થયું છે જે…
Read Moreઉમરાળા ખાતે તા.૩ ડીસેમ્બરના મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ભારતના ચૂંટણી પંચ નવી દિલ્હી દ્વારા તા.૦૧/૦૧/૨૦૨૪ની લાયકાત સંદર્ભે ફોટાવાળી મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. તા.૨૭ ઓકટોબર થી તા.૦૯ ડિસેમ્બર સુધી ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં આ કાર્યક્રમ અંતર્ગત નવા નામ દાખલ કરવા, નોંધાયેલ નામ કમી કરાવવા તથા મતદારની વિગતોમાં સુધારા કરવા માટેના ફોર્મ સ્વીકારવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમ દરમ્યાન ચૂંટણી પંચ દ્વારા રવિવારના ખાસ ઝુંબેશ યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તા.૦૩/૧૨/૨૦૨૩ ને રવિવારના દિવસે સવારના ૧૦ કલાકથી સાંજના ૫ કલાક દરમ્યાન તમામ મતદાન મથકો ઉપર બુથ લેવલ ઓફિસર હાજર રહી મતદાર…
Read Moreપાલિતાણા તાલુકાના માયધાર ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં અવિરત ચાલે રહેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પાલીતાણા તાલુકાના માયધાર ગામે આવી પહોંચતા રથનું સ્વાગત કરાયું હતું. આ યાત્રા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ૧૭ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે હેતુસર ચાલી રહી છે. જેમાં પાલિતાણા તાલુકાના માયધાર ગામે રથ આવતા લોકો દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગામમાં વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવેલા લોકોનું સન્માન અને વિકસિત ભારત માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.
Read Moreવલભીપુર તાલુકાના હડમતીયા અને ખેતાટીંબી ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું
વિકસિત ભારત સંકલ્પ યાત્રા હિન્દ ન્યુઝ, ભાવનગર હાલમાં સમગ્ર રાજ્યમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના 17 જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે હેતુસર “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ચાલી રહી છે. જે અંતર્ગત આજરોજ વલભીપુર તાલુકાના હડમતીયા ગામે આ રથ આવી પહોંચતા ગામ લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓને યોજનાકીય લાભો પુરા પાડવામાં આવ્યા હતા. ઉપરાંત વલભીપુર તાલુકાના ખેતા ટીંબી ગામે રથ આવતા અને સાથે જ ગ્રામજનો દ્વારા રથને આવકારી ગામના લાભાર્થીઓને સ્થળ પર જ લાભ પ્રાપ્ત કરાવ્યા હતા. ગામમાં સિદ્ધિ મેળવેલા…
Read Moreભાવનગર જિલ્લાના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો તા. ૦૩ ડિસેમ્બરનો રુટ
હિન્દ ન્યુઝ, ભાવનગર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે. જેમાં આવતીકાલે તા. ૦૩/૧૨/૨૦૨૩ નાં મહુવા તાલુકાનાં નાના પીપળવા અને મોટા પીપળવા, પાલિતાણા તાલુકામાં લાપળિયા અને મેંઢા, શિહોર તાલુકામાં સેંદરડા અને વાવ, ભાવનગર તાલુકાનાં નર્મદ/ખેતા ખાટલી અને કાળા તળાવ, વલ્લભીપુર તાલુકામાં કંથારીયા અને પચ્છેગામ, તળાજા તાલુકામાં મધુવન અને ઝાંઝમેર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.
Read Moreતળાજાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત બે લાખનો ચેક અર્પણ
હિન્દ ન્યુઝ, ભાવનગર તળાજા તાલુકાના પીથલપુર ગામે પ્રધામંત્રી જીવન જયોતિ બીમા યોજના અંતર્ગત કુદરતી મુત્યુ માં પરીવારને બેંક દ્વારા બે લાખ નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા ઢાપા અશ્વિનભાઈ નટુભાઈનું કુદરતી મુત્યુ થયું હતું. બેંક મિત્ર મહેશભાઈ ઢાપા બેંક કર્મચારી સ્ટાફ દ્વારા ઢાપા અશ્વિનભાઈ ને કુદરતી મુત્યુનાં કિસ્સામાં પરિવાર ને બે લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઢાપા અશ્વિનભાઈએ 436 રૂપિયા પ્રધામંત્રી જીવન જયોતિ બીમાં નું પ્રીમિયમ ભરેલું હતું. આ પ્રીમિયમ આખા વર્ષ નું 436 રૂપિયા પ્રીમિયમ છે . જેનાથી કુદરતી મૃત્યુના કિસ્સામાં બે લાખનો…
Read More