ગીર સોમનાથના વેરાવળ એસ ટી ડેપો અને રેલવેમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત થઈ સાફ સફાઇ

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ        સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા” અભિયાનની સફાઈ ઝુંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ‘ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જુનાગઢ વિભાગના વેરાવળ એસ ટી ડેપો અને વેરાવળ રેલવે સ્ટેશનની સાફ સફાઇ કરવામાં આવી હતી. જેમા ‘સ્વચ્છતા એ જ સેવા’ અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના વેરાવળ ખાતે બસ સ્ટેશન અને વેરાવળ રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં રેલવે સ્ટેશન અને…

Read More

જસદણ કોળી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યુ

હિન્દ ન્યુઝ, જસદણ રાજકોટ જીલ્લાના જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સ્વ. દયાબેન શંભુભાઇ સરિયા એ ગત માસ તારીખ ૦૬/૦૯/૨૦૨૩ ના રોજ આત્મહત્યા કરી હતી દયાબેન જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સટેલબ તરીકે ફરજ બજાવતા જેઓને જેતપુર પોલીસ કોન્સટબલ છેલ્લા ઘણા સમયથી હેરાન પરેશાન કરતા હોય અને બીનજરૂરી ત્રાસ આપતા હોય. આમ આ મહીલા કોન્સટેબલે પોતાના મોબાઈલમાં વોટ્સઅપ દ્રારા મેસેજથી સંદેશો મોકલેલ હોય છતાપણ સાથી પોલીસ કર્મી હેરાન પરેશાન કરવાનું ચાલુ રાખેલ ઉપરાંત આત્મહત્યા કર્યાના બે ત્રા દિવસ પહેલા ફરજ પર થી ઘરે જતા ત્યારે અમુક શખ્સો દ્વારા…

Read More

ગુજરાતમાં તા.૧૬ ઓક્ટોબરે ‘ મોટા પ્રમાણમાં એસ.એમ.એસ બ્રોડકાસ્ટ ર્અંતગર્ત તા.16ને સોમવારે મેસેજ મોકલવામાં આવશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર          સમગ્ર રાજ્યમાં તા.૧૬ ઓક્ટોબર ૨૦૨૩ સોમવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે ‘ ખૂબ મોટા પાયા પર મેસેજ ટેસ્ટિંગ’ પ્રોગ્રામ અંતર્ગત એસ.એમ.એસ થનાર છે. સેલ બ્રોડકાસ્ટ એલર્ટ સિસ્ટમએ મોબાઈલ ઉપકરણો પર વિવિધ કુદરતી આપત્તિની મહત્વપૂર્ણ માહિતી મોકલવા માટેની સુવિધા છે. જે નવીન ટેકનોલોજી ને આધારે ફાયર કરવામાં આવશે. હવામાનની વિવિધ ગંભીર ચેતવણીઓથી લઈને સ્થળાંતર, બચાવ કામગીરી જેવી સૂચનાઓ મોબાઈલ ઉપકરણો દ્વારા જાહેર જનતાને સલામતી માટે મોકલવામાં આવશે. આ અંગેના આપના મોબાઈલ ઉપર ટેસ્ટીંગ મેસેજ પ્રસારિત થશે.  “આ સેમ્પલ ટેસ્ટિંગ મેસેજ” છે જે ભારત સરકારના ટેલિકોમ્યુનિકેશન…

Read More

સોમનાથમાં માતા પાર્વતીની રાજોપચાર પૂજા સાથે નવરાત્રીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, સોમનાથ       માતા શક્તિની આરાધના નો મહાપર્વ એટલે શારદિય નવરાત્રી, જ્યારે સમગ્ર વિશ્વમાં વસતા માતાના ભક્તો નવરાત્રીના નવ દિવસ અને રાત માતાની આરાધના કરતા હોય છે ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવનું તીર્થ કે જેને આદિ કાળમાં ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવતું, જ્યાં માતા સરસ્વતીએ વડવાનલ અગ્નિ સમુદ્રમાં પધરાવેલ એવા પ્રભાસ તીર્થમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા માતાની આરાધના માટે ભક્તિમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.       શ્રી સોમનાથ ટ્રસ્ટની પ્રણાલિકા અનુસાર શ્રી સોમનાથ મહાદેવ સાથે બિરાજમાન માતા પાર્વતીની રાજોપચાર મહાપૂજા કરવામાં આવી હતી.…

Read More

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત હાથ ધરાયું સફાઈ અભિયાન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લાના વિવિધ શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે વેરાવળ પાટણ નગરપાલીકા દ્વારા વેરાવળ શહેરમાં સાફ-સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.  જેમા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા શહેરનાં તમામ GVP પોઇન્ટની આસપાસ પ્લાસ્ટિકની કોથળીઓ, લાકડાના નકામા કટકાં, સહિતનો કચરો એકત્રિત કરી સાફ સફાઈ કરવામાં આવી હતી અને દવા છંટકાવ કરવામાં આવી હતી. રિપોર્ટર : સઈદ મહીડા, ગીર સોમનાથ 

Read More

सौहार्दपूर्ण वातावरण में संपन्न कराया जाएगा दुर्गा पूजा का त्योहार, विधि व्यवस्था जिला प्रशासन की सर्वोच्च प्राथमिकता – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार वैशाली समाहरणालय सभागार में दुर्गा पूजा के अवसर पर विधि- व्यवस्था संधारण को लेकर हुई बैठक की अध्यक्षता करते हुए जिलाधिकारी यशपाल मीणा एवं पुलिस अधीक्षक श्री रवि रंजन कुमार ने कहा है कि दुर्गा पूजा, 2023 के अवसर उत्कृष्ट भीड़-प्रबंधन, सुगम यातायात तथा सुदृढ़ विधि-व्यवस्था संधारण प्रशासन की सर्वोच्च प्राथमिकता है। सभी पदाधिकारी इसके लिए सजग, तत्पर एवं प्रतिबद्ध रहें।     जिलाधिकारी यशपाल सिंह मीणा ने कहा कि पदाधिकारीगण आमसूचना तंत्र को सुदृढ़ एवं सक्रिय रखेंगे तथा संवेदनशील स्थानों पर विशेष सतर्कतामूलक कार्रवाई करेंगे ।…

Read More

રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ સુધી નવરાત્રીના નવ દિવસ તથા દશેરાનો એક દિવસ દરમ્યાન કોઇપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના કલાક ૧૨ : ૦૦ વાગ્યા પછી કોઇપણ રાસ-ગરબા કે કાર્યક્રમમાં માઇક તથા લાઉડ સ્પીકર ચાલું રાખી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ શહેરમાં દર વર્ષે નવરાત્રી નો તહેવાર ખૂબ ઉત્સાહ અને ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે. રાજકોટ શહેરમાં આ વર્ષે નવરાત્રી તહેવાર દરમ્યાન રાજકોટ શહેરમાં જાહેર જનતાને થતી હેરાનગતી અટકાવવા માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૭૫૧ કલમ-૩૩(બેન),૩૬(છ) (ઐ),૪૮ તથા ૩૩(૬) મુજબ મળેલ સત્તાની રૂએ હું રાષ્ટ્ર ભાર્ગવ (આઇ.પી.એસ.) પોલીસ વિકાર, રાજકોટ શહેર. આથી હુકમ ફરમાવે છે કે, રાજકોટ શહેર વિસ્તારમાં તા.૧૫/૧૦/૨૦૨૩ થી ૨૪/૧૦/૨૦૨૩ સુધી નવરાત્રીના નવ દિવસ તથા દશેરાનો એક દિવસ દરમ્યાન કોઇપણ ખાનગી કે જાહેર સ્થળે રાત્રીના કલાક ૧૨…

Read More

લવ જિહાદ મુક્ત નવરાત્રી માટે ‘હિન્દુ સેના’ જાગૃતિ અભિયાન

હિન્દ ન્યુઝ, જામનગર ગાયકો, મ્યુઝિક પાર્ટી, ઇલેક્ટ્રિક, મંડપ સર્વિસ, બાઉન્સર, સિક્યુરિટી હિન્દુ જ રાખવા હિન્દુ સેના દ્વારા આયોજકોને કડક શબ્દોમાં આપી ચેતવણી        નવરાત્રી આવી રહી છે જેને લઇ ગુજરાતના અનેક જિલ્લાઓમાં લવ જિહાદ ને લઈ જાગૃત્તા ચલાવાઇ રહી છે ત્યારે હિન્દુ સેનાએ પણ જામનગરમાં જામનગર હિન્દુ સેનાના શહેર પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ શહેર મંત્રી મયુર ચંદનની આગેવાનીમાં જાહેર માં રસ્તાઓ ચકાજામ કરી લવ જિહાદ લોકોને જાગૃત કરવા પત્રિકા વિતરણ કરી, આતંકવાદનું નવું સ્વરૂપ એટલે કે લવ જિહાદીને જાહેરમાં લાવી ઉઘાડા પાડવા જાગૃતતા અભિયાન ની શરૂઆત કરી દીધી…

Read More

ચા અને પાનની દુકાન દ્વારા કરવામાં આવતું ન્યુસન્સ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા ચકાસણી ઝુંબેશ

હિન્દ ન્યુઝ, રાજકોટ       રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે તા.૧૨/૧૦/૨૦૨૩ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના મધ્ય ઝોનના વોર્ડ નં.૦૨, ૦૩, ૦૭, ૧૩, ૧૪ તથા ૧૭ ના વોર્ડના સેનેટરી ઇન્સપેકટર તથા સેનેટરી સબ-ઇન્સપેકટરની ટીમ દ્વારા સઘન સફાઇ, પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે દરમ્યાન મધ્ય ઝોનના બજરંગવાડી, કસ્તુરબા રોડ, રેસકોર્ષ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, કોઠારીયા રોડ, કનક રોડ, સહકાર રોડ, કૃષ્ણનગર મેઇન રોડ, મવડી રોડ, જંક્શન રોડ, ઢેબર…

Read More

મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ આપેલ માહિતી

હિન્દ ન્યુઝ, રાજકોટ         ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગતરાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરની સ્વચ્છતા અનેસુંદરતામાં વધારો કરવાના આશય સાથે એક વિશિષ્ટ આયોજન કરવામાં આવેલ છે. આ સ્વચ્છતા અભિયાન હેઠળ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ તથા રોડની ખુબ જ સારી રીતે સફાઈ થાય તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુનિશ્ચિત કરવામાં આવેલ છે તેમ મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને સેનિટેશન સમિતિના ચેરમેન નીલેશભાઈ જલુએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.         બહારગામથી આવતા લોકો જયારે રાજકોટ શહેરમાં પ્રવેશે ત્યારે માત્ર રાજકોટનો જ વિસ્તાર નહીં પરંતુ મહાનગરપાલિકાની હદ બહારનો વિસ્તાર…

Read More