સુરત ખાતે 75 માં આઝાદી કા અમ્રુત મોહત્સવ ની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત           દેશભરમાં 75 માં વર્ષ ગાંઠની ઉજવણી થઈ રહી છે ત્યારે સુરતીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે ખાસ કરીને વાત કરીએ તો તિરંગા યાત્રાની શરૂઆત ચાર ઓગસ્ટના રોજ સુરત થી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવી હતી. જે બે કિલોમીટર જેટલી યાત્રા શરૂ કરી હતી મુખ્યમંત્રી દ્વારા ગુજરાતમાં એક કરોડથી વધારે ગરો પર તિરંગા લહેરાવાનું અભિયાન જાહેર કર્યું હતું. હાલમાં તો સુરત જિલ્લામાં સુરત શહેરમાં અલગ અલગ સ્કૂલ કોલેજોમાં પણ તિરંગા યાત્રા શરૂ થઈ છે ત્યારે આજરોજ પૂર્વ આરોગ્ય મંત્રી અને હાલના ધારાસભ્ય કુમાર…

Read More

જુનાગઢ પોલીસ વિભાગ દ્વારા  “હર ઘર તિરંગા અભિયાન” અંતર્ગત ત્રિરઞા યાત્રા યોજવામા આવી

હિન્દ ન્યુઝ, જુનાગઢ         આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર રાષ્ટ્રમા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણીનું હર્ષોલ્લાસ સાથે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જુનાઞઢ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લા SP, DYSP, માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ દ્વારા તીરંગા યાત્રા યોજાઇ. જેમા SP, DYSP સહિત ના અઘિકારીઓ પઞપાળ જોડાયા અને પોલીસ જવાનો ભવ્ય ત્રિરઞા યાત્રા નીકળ હતી. શહેર મા પોલીસ પરેડ ગાઉડ થી શરૂ  થયેલ યાત્રા, જલારામ સોસાયટી, તળવ દરવાજા, ચીતાખાના ચોક, સુખનાથ ચોક, જેલ રોડ, થઈ સરદાર…

Read More

નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નગરમાં તિરંગા યાત્રા યોજાય

હિન્દ ન્યુઝ, સાણંદ          સાણંદ, કાણેટી રોડ પર આવેલ નીલકંઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ સાણંદ નગરમાં તિરંગા યાત્રા યોજાય હતી. તિરંગા માર્ચ કાર્યક્રમમાં શાળાના બાળકો તિરંગો લહેરાવી જયધોષ સાથે વીર શહીદોને યાદ કર્યા હતા. આ તિરંગા યાત્રા શાળાએથી નીકળી ઘોડાગાડી, મુખ્ય બજાર, મોચીબજારમાં થઇ દરબાર ગઢ, હોળીચકલા, ગોહેલશેરી ના માર્ગ દ્વારા નવાવાસથી શાળાએ યાત્રા પરત ફરી હતી.સાણંદ નગરજનોએ તિરંગાને પુષ્પ દ્વારા સ્વાગત કર્યું હતું. તથા પ્રાથમિક વિભાગના બાળકોએ એક પાત્ર અભિનય દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ નો સંદેશ આપ્યો હતો. સંસ્થાના પ્રમુખ…

Read More

રાજકોટ મહાનગરપાલિકા મહાત્મા ગાંધી મ્યુઝિયમ 

હિન્દ ન્યુઝ, રાજકોટ           આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે તા.૧૩/૦૮/૨૨ થી તા.૧૫/૦૮/૨૨ તમામ નાગરિકો માટે નિ:શુલ્ક પ્રવેશ રાખવામાં આવેલ છે.  મહાત્મા ગાંધી મ્યુઝિયમ દર સોમવારે અઠવાડીક રજાના કારણે બંધ રાખવામાં આવતુ હોય છે, પરંતુ તા.૧૫/૦૮/૨૦૨૨, સોમવારે સ્વાતંત્ર્ય દિવસે વધુમાં વધુ લોકો મ્યુઝિયમની મુલાકાત લઈ શકે તે હેતુથી મ્યુઝિયમ ચાલુ રહેશે. તા.૨૧/૦૮/૨૦૨૨, રવિવાર તથા તા.૨૨/૦૮/૨૦૨૨, સોમવારના રોજ અઠવાડીક રજાના કારણોસર એક દિવસ મ્યુઝિયમ બંધ રહેશે. જન્માષ્ટમીના તહેવારોમાં મહાત્મા ગાંધી મ્યુઝિયમ રાબેતા મુજબ સવારે ૧૦.૦૦ થી સાંજે ૬.૦૦ કલાક સુધી ચાલુ રહેશે, જેની તમામ…

Read More