વેરાવળમાં મહિલાઓનો જાગૃતિલક્ષી સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ       ગીર સોમનાથ જિલ્લાની મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા વેરાવળના ભીડીયા ખાતેના ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશન હોલમાં કામકાજના સ્થળે સ્ત્રીઓની જાતિય સતામણી(અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ, ૨૦૧૩ વિષય અંર્તગત સેમિનારનુ અયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં વિવિધ ફિશિંગ યુનિટો તથા ઔદ્યોગિક એકમોમાં કામ કરતી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. આ કાર્યક્રમમાં વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય, પુન:લગ્ન યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બઈઝ્ડગ સપોર્ટ સેન્ટાર, ૧૮૧ અભ્યમ્ મહિલા હેલ્પ લાઈન, નારી અદાલત, મફત કાનુની સેવા, તેમજ મહિલાલક્ષી કાયદાઓ જેવા કે, ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫, દહેજ…

Read More

ગીર-સોમનાથ જિલ્લાની સહકારી મંડળીઓના ઓડિટ માટે રેકર્ડ રજૂ કરવાની અંતિમ તક

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ          ગીર સોમનાથ જિલ્લામાં સહકારી કાયદા અન્વયે નોંધાયેલી સહકારી મંડળીઓ (દૂધ સહકારી મંડળીઓ સિવાય), કે જેના વૈધાનિક ઓડીટ તા.૩૧-૦૩-૨૦૧૮ પહેલાથી બાકી હોય, એવી સહકારી મંડળીઓના હોદ્દેદારો (લાગતા વળગતા હક્ક/ હિત ધરાવતા વ્યક્તિઓ/ સંસ્થાઓ સહિત) તમામને ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, ૧૯૬૧ ની કલમ-૮૪ મુજબ આપની સંસ્થાઓના ઓડીટ માટે કચેરીના ઓડીટરો/સ્ટાફ દ્વારા પૂરતા પ્રયત્નો કરવા છતાં, આ ઓડીટરો સમક્ષ મંડળીના ઓડીટ માટે રેકર્ડ રજુ થયેલ નથી. ઉપરાંત તમામ મંડળીઓના હોદ્દેદારોને આ જાહેર નોટિસ પ્રસિદ્ધ થયાના દિન-૧૫ માં જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, જિલ્લા સેવા સદન રૂમ નં.303…

Read More

લોકવિદ્યાલય માઈધાર ખાતે વિજ્ઞાન સપ્તાહ સમાપન વિજ્ઞાનની સમજ સાથે જીવનશૈલીના મૂલ્યો અનિવાર્ય હોવા જોઈએ : રાજેન્દ્રસિંહ રાણા

હિન્દ ન્યુઝ, ભાવનગર ‘વિજ્ઞાન સર્વત્ર પૂજય’ વિજ્ઞાન સપ્તાહની ઉજવણી લોકવિદ્યાલય માઈધાર ખાતે થઈ, જેના સમાપનમાં પૂર્વ સાંસદ અને વિચારક રાજેન્દ્રસિંહ રાણાએ વિજ્ઞાનની સમજ સાથે જીવનશૈલીના મૂલ્યો અનિવાર્ય હોવા જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્ર અમૃત મહોત્સવ સંદર્ભે દેશના ૭૫ સ્થાનો પર ‘વિજ્ઞાન સર્વત્ર પૂજય’ વિજ્ઞાન સપ્તાહમાં લોકભારતી લોકવિજ્ઞાન કેન્દ્રના વડા લોકવૈજ્ઞાનિક અરુણભાઈ દવેના માર્ગદર્શન સાથે પાલિતાણા પાસે માઈધાર ખાતે પંડિત સુખલાલજી લોકવિદ્યાલયમાં સુંદર આયોજન થઈ ગયું. અહીં ભાવનાબેન પાઠકના નેતૃત્વમાં અને પાર્થેશભાઈ પંડ્યાના સંકલનમાં પ્રદર્શન, નિદર્શન તેમજ અન્ય કાર્યકરોનો લાભ આ પંથકની શાળાઓએ મોટા પ્રમાણમાં લીધો. વિજ્ઞાન સપ્તાહ…

Read More

કૃષિ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧ કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાના મલગામા ગામે ૫ લાખ લીટરની ક્ષમતાના અન્ડર ગ્રાઉન્ડ સંપ અને પમ્પ હાઉસનું ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, ઓલપાડ                 કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મલગામા ગામે પાણી પુરવઠા વિભાગની ‘નલ સે જલ યોજના’ અંતર્ગત ઓલપાડ તાલુકાના સાત ગામોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ૫ લાખ લીટર ક્ષમતાના મુખ્ય અન્ડર ગ્રાઉન્ડ સંપ અને પમ્પ હાઉસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, રૂ.૧ કરોડના ખર્ચે અંભેટામાં ૨ લાખ લીટર, અરિયાણામાં ૧.૭૦ લાખ લીટર, બરબોધનમાં ૧.૭૦ લાખ લીટર, સેગવાછામામાં ૧.૬૦ લાખ લીટર, કુંકણીમાં ૧ લાખ લીટર અને સિથાણામાં ૫૦ હજાર લીટરની ક્ષમતા ધરાવતા અન્ડર ગ્રાઉન્ડ…

Read More

મંત્રી ઋષિકેશભાઇ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના વરદ હસ્તે રાજપીપલાની જનરલ હોસ્પિટલ ખાતે હિમો ડાયાલીસીસ વિભાગનું કરાયું ઇ-લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજપીપલા                    ભારત સરકાર દ્વારા નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરાયેલ છે ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે જ શ્રેષ્ઠતમ સુવિધાઓ મળી રહે તે હેતુસર આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી, શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના મંત્રી ઋષિકેશભાઇ પટેલ વડનગર અને આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર દાહોદના દેવગઢ બારીયા ખાતેથી ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના ૩૧ જેટલા “આધુનિક ડાયાલીસીસ સેન્ટરનું” વર્ચ્યુઅલી તેમના વરદહસ્તે ઇ-લોકાર્પણ તેમજ રાજપીપલા નગરપાલિકાના ઉપ પ્રમુખ હેંમતભાઇ માંછીની…

Read More

પી.એમ. ગતિશક્તિ યોજના અન્વયે દીનદયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા રૂ. ૧૦ હજાર કરોડના ૧૭ પ્રોજેકટ કાર્યાન્વિત કરાશે

હિન્દ ન્યુઝ, ભુજ પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ દેશમાં એકસૂત્રતાથી માળખાકીય સવલતો માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નવેમ્બર-૨૦૨૧માં પ્રગતી મેદાન નવી દિલ્લીથી “પ્રધાનમંત્રી ગતિશક્તિ” નેશનલ માસ્ટર પ્લાનની વર્ચુઅલી જાહેરાત કરી હતી એ મૂર્તિમંત કરવાના ભાગ રૂપે આજે દીનદયાળ પોર્ટ ઓથોરીટી ગાંધીધામ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવમાં આવ્યું હતું. દીનદયાળ પોર્ટ ઓથોરીટીના ચેરમેન એસ.કે.મહેતાએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, “ પ્રધાનમંત્રી ગતિશકિત યોજના હેઠળ સુગ્રથિત વિકાસ માટે ઈન્ફ્રાસ્ટ્રકચર, ગોડાઉન, વાહન વ્યવહાર, રેલ સુવિધા, હવાઈ સુવિધા અને હવે ઈન્ટરનેટ સુવિધાઓ સાથે ભારત આ પ્રોજેકટ દ્વારા ગ્લોબલ પાવર પૂરવાર થશે. વિવિધ ૧૬ મંત્રાલયો અને ૫૦…

Read More

કાલાવડમાં સોસાયટી બનાવતા બિલ્ડરો બન્યા બેફામ

હિન્દ ન્યુઝ, કાલાવડ હિન્દ ન્યુઝ દ્વારા કાલાવડમાં સોસાયટી બનાવતા બિલ્ડરો દ્વારા કરવામાં આવતા કોભાંડઓનો પર્દાફાશ ટુંક સમયમાં…… કાલાવડ નગરપાલિકાની હદમાં હાલ સોસાયટી બનાવતા બિલ્ડરોનો જાણે રાફડો ફાટી નીકળ્યો છે,બેફામ બનેલા અને રાજકીય વગ રાખી બિલ્ડરો દ્વારા કોઈ પણ પ્રકારના પરવાના વગર અથવા એનકેન પ્રકારે અમુક પરવાનાઓ લઇ અને અમુક પરવાનાઓ ન રાખી બિલ્ડરો દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને બિલ્ડરો દ્વારા ટોકન પેટે લાખો રૂપિયા ઓકાવી લીધાં બાદ સોસાયટીઓમાં મકાન આપવાના સોદાઓ કરી રહ્યા છે અને અમુક કહેવાતા મોટાં માથાના બિલ્ડરો દ્વારા અગાઉ આવા સોદાઓ કરી લાખોની કિંમતનાં મકાનો રો હાઉસઓનું…

Read More