ભારતીય ટપાલ વિભાગના પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સના ડાયરેક્ટ એજન્ટ તરીકે કામ કરવાની સોનેરી તક

હિન્દ ન્યુઝ, નડિયાદ વોક-ઇન-ઈન્ટરવ્યુ      સુપ્રિટેન્ડન્ટ, ખેડા ડીવીઝન, નડિયાદની કચેરી દ્વારા ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટની નિમણુંક માટે “વોક-ઈન-ઇન્ટરવ્યુ” નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્શાવેલ શરતો પૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઉમેદવારો માટે “વોક-ઈન-ઇન્ટરવ્યુ” સુપ્રિટેન્ડન્ટ ઓફીસ, બીજો માળ, નડિયાદ હેડ પોસ્ટ ઓફિસ, નડિયાદ – ૩૮૭૦૦૧ ખાતે તા.૨૬.૦૭.૨૦૨૧ (સોમવાર) ના રોજ બપોરે ૧૨.૦૦ થી ૩.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા ની સાથે પાસપોર્ટ સાઈઝનો ફોટા-૨, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણીક લાયકાતના સર્ટિફીકેટ, અન્ય આવશ્યક સર્ટિફીકેટ અને અનુભવ (જો કોઈ હોય તો) બાબતના અસલ દાખલા તેમજ દરેકની…

Read More

વાહનના પસંદગીના નંબર મેળવવા ઓનલાઇન રજીસ્‍ટ્રેશન શરૂ કરાયુ

હિન્દ ન્યુઝ, નડિયાદ   તા.૧૫-૦૭-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવશે     પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, નડિયાદ (ખેડા) દ્વારા તમામ મોટર વાહન માલિકોને જણાવવામાં આવેછે કે, અત્રેની કચેરીમાં ટુ-વ્હીલર, ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોર્ટ) તેમજ થ્રી વ્હીલર (ટ્રાન્સપોર્ટ) વાહનોને લગતી હાલની સીરિઝ નું રી-ઓકશન ટુ-વ્હીલર જી.જે.૦૭. ઇ.ઇ (EE), ફોર વ્હીલર જી.જે.૦૭. ડી.ડી (DD) તથાં થ્રી વ્હીલર જી.જે.૦૭. ટી.વી. (TV) તા.૧૫-૦૭-૨૦૨૧ થી રી-ઓકશન શરૂ કરવામાં આવનાર હોઈ પસંદગી નંબર મેળવવા ઇચ્છુક વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન કરી online http://parivahan.gov.in/fancy પર online રજીસ્ટ્રેશન કરી રી-ઓકશનમાં ભાગ લઈ શકશે. જે માટે અરજદારોએ નીચે દર્શાવેલ પ્રક્રિયા…

Read More

કોંગ્રેસે મંદી મોંઘવારીની મહામારી વિરુદ્ધ ‘જનચેતના’ અભિયાન અંતર્ગત દિયોદર રેસ્ટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, દિયોદર      ગુજરાતના સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકોને ભાજપના છેલ્લા અઢી દાયકાના સાશનમાં મંદી, મોંઘવારી ના મહામારી ભોગ બની રહ્યા છે. ત્યારે ‘અચ્છે દિન’, બહોત હુઈ મહેગાઈ કી માર’ જેવા રૂપાળા સૂત્રો ની ભ્રામકતા સામે લોકો સુધી સાચી હકીકત પહોંચાડવા કોંગ્રેસ દ્વારા નવતર પ્રયોગ “જનચેતના અભિયાન સેતુ” આજે દિયોદર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે દિયોદર રેસ્ટ હાઉસ ખાતે કોંગ્રેસ મિટિંગ યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય શીવાભાઈ ભુરીયાએ જણાવ્યું કે ભાજપ સરકાર ગરીબ વિરોધી, પેટ્રોલ ડિઝલ એલ.પી.જી ગેસ, વીજ બિલમાં તોતીંગ વધારો, સામાન્ય લોકો ના જીવન જરૂરી ચીજવસ્તુઓના…

Read More

ઉના તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ જનસ્થિરતા પખવાડિયાની ઉજવણી

હિન્દ ન્યુઝ, ઉના         વિશ્વ જનસ્થિરતા પખવાડિયાની ઉજવણી નિમિત્તે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉના ખાતે ઉના તાલુકાના છેવાડાના ગામો ના સગર્ભા બહેનો તથા જોખમી સગર્ભા બહેનો ની તપાસ અર્થે નિદાન કેમ્પ રાખવામાં આવેલ જેમાં અત્રેના સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડોક્ટર ભક્તિ બેન સોની દ્વારા અંદાજિત 67 જેટલા લાભાર્થીઓએ નિ:શુલ્ક કેમ્પનો લાભ લીધો હતો તથા લાભાર્થીઓને માર્ગદર્શન તેમજ નિશુલ્ક નિદાન અને વિનામૂલ્યે દવાઓ આપવામાં આવેલ આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફિસ ઉના નો સ્ટાફ તથા ખિલખિલાટ અને ૧૦૮ એમ્બ્યુલસ ના સુપરવાઇઝર રંજનબેન દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ અને કેમ્પને…

Read More