કોરોના અંગે જન જાગ્રુતિની નવતર પ્રવુતિ બદલ વાલ્લા સ્કુલ અને અન્ય સંસ્થાએ શિક્ષક હિતેષભાઇને કોરોના યોદ્ધા તરીકે સન્માન્યા

હિન્દ ન્યુઝ, નડિયાદ        નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળા સરકારના અનેક જન અભિયાનમાં સદા અગ્રેસર રહી સહયોગી બની રહી છે. હાલ કોરોના મહામારી સામે પણ યોદ્ધા બની જોરદાર લડત આપી છે. માસ્ક વિતરણ, સેનિટાઈઝર વિતરણ, આયુર્વેદિક ઉકાળા વિતરણ, આરોગ્ય કીટ વિતરણ, શાળા સેનિટાઈઝ, વિશાળ રંગોળીઓ અને પેઇન્ટિંગ દ્વારા તેમજ અનેક પ્રકારે જન જાગૃતિ લાવવામાં સફળ પ્રયાસ કરી રહી છે. ગ્રામ્ય સમાજમાં સદા ઉપયોગી બની રહેતા શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે કોરોના રસીકરણ જાગૃતિ માટે પોતે ૫૧ પ્રેરક સૂત્રોની રચના કરી છે અને તે ગામના ૫૧ જાહેર સ્થળોએ ભીંત…

Read More

“મોબાઈલ ટુ સ્પોર્ટ્સ” અંતર્ગત ગાયન અને વાદન સ્પર્ધા યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર        મુખ્યમંત્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતનાં યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઈલ ટેક્નોલૉજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના (કોવિડ-૧૯)ની મહામારીના વિષમ સંજોગોમાં ફેસબૂક, વોટ્સ એપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કીમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સામાની તાતી જરૂર છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારશ્રીએ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન “મોબાઈલ ટુ સ્પોર્ટ્સ”ની નવી યોજના મંજૂર કરેલ છે. આ…

Read More

રાજ્ય સરકારની નવતર પહેલઃ ઇ- સંજીવની ઓ.પી.ડી.

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં કોરોનાનો વ્યાપ અને વિસ્તારને કારણે અનેક લોકો કોરોનાથી સંક્રમિત થયાં છે કે કોરોના બાદની આડઅસરોને કારણે ફેફસાને નુકશાન થવાથી ટી.બી. જેવી વિવિધ સમસ્યાઓથી પીડાય છે. અસરગ્રસ્ત થયેલાં આવાં તમામ લોકોને વિશિષ્ટ સારવાર મળે તે જરૂરી છે. તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ઇ-સંજીવની ઓ.પી.ડી. સેવાની નવતર શરૂઆત કરવામાં આવી છે. આ ઇ- સંજીવની ઓ.પી.ડી. એટલે જાણે “ઘર આંગણે દવાખાનું” આપની એક ક્લીક અને દવાખાનું અને સારવાર આપની સામે એટલે ના તો કોઇ દવાખાને જવાની જરૂર કે ભીડને કારણે કોરોનાનો ડર એટલે કે, ઘર આંગણે જ દવાખાનું.…

Read More

મુશ્કેલીના સમયમાં માનવતા મ્હોરી ઉઠી

હિન્દ ન્યુઝ, ભાવનગર        તાજેતરમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં તાઉ’તે વાવાઝોડાથી ખારે ખાનાખરાબી થઇ હતી. ૧૮૦ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલ પવનને કારણે કાચા- પાકાં મકાનોને પણ અસર થાય તે તો સમજાય પણ આ વાવાઝોડાને કારણે છત પરના નળિયા અને લગાવેલાં પતરા પણ ઉડી ગયાં હતાં. વીજળીના મજબૂત થાંભલાઓ અને ટ્રાન્સફોર્મરો જ્યારે ધરાશાયી થઇ ગયાં હોય ત્યારે નાના મોટા સ્ટ્રક્ચરની કુદરતની આ આફત સામે ટકવાની શું વિસાત ? રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત પરિવારો માટે તુરંત જ રાહત અને કેસડોલ્સની ચૂકવણી કરીને તુરંત જ માનવજીવન થાળે પડે તે માટેના…

Read More