કાઠી રાજગોર સમાજની લગ્ન વિષયક ડીરેક્ટરી તૈયાર થઇ રહી છે તેમાં જોડેવા વિગતો આપવા ઈચ્છતા હોય તેવા કાઠી રાજગોર બ્રાહ્મણ પરિવારના વડીલો સંપર્ક કરવો

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજગોર હેલ્પ ગ્રુપ દ્વારા કાઠી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિનાં લગ્ન વિષયક ડિરેક્ટરી પરમ પૂજ્ય સંત શીરોમણી અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ મકુતાના બાપુ, સુરેવધામ ચાપરડા તથા જેતપરુ ગાદી સ્થાનમાં બિરાજમાન સત શ્રી નિલકંઠચરણદાસજી સ્વામીના આશીર્વાદથી તેમજ શિક્ષણવિદ ગીજુભાઈ ભરાડ ની પ્રેરણા દ્વારા રાજગોર હેલ્પ વેવીશાળ ગગ્રુપ (ગુજરાત) દ્વારા વિસ્તાર પ્રમાણે સમગ્ર ગુજરાતમાં લગ્ન વિષયક બાયોડેટ એકત્ર કરવાની કામગીરી ચાલુ થઇ ગઈ છે. તેમાં સમગ્ર ગુજરાત માંથી વિસ્તાર પ્રમાણે બાયોડેટાvએકત્ર કરવા માટેની કામગીરી કરવા કમીટીની રચના કરવામાં આવી છે, તો વોટ્સઅપના ગ્રુપ માં ફક્ત દીકરા-દીકરી ના બાયોડેટા મુકવાનું…

Read More

જિલ્લામાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, ૧ દર્દી બન્યા કોરોનામુક્ત

  ભાવનગર જિલ્લામાં આજરોજ એકપણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ કેસ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે. આમ જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૦૪ કેસ પૈકી હાલ ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે.…

Read More

ભાવનગર જિલ્લામાં નિયત વ્યાપારીક એકમોની કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓને વેકસીનનો પ્રથમ ડેઝ લેવાની સમયમર્યાદામાં વધારો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ગુજરાત સરકારના હુકમની જોગવાઈ અનુસાર રાજ્યના ૧૮ શહેરોમાં નિયત વ્યાપારીક એકમોના માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ ઉક્ત વ્યાપારીક એકમોની કામગીરી સાથે સંકળાયેલ અન્ય તમામ વ્યક્તિઓએ તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં વેકસીનનો પ્રથમ ડોઝ લેવાં અંગેનું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ભાવનગર શહેરના સમગ્ર વિસ્તાર માટે પ્રસિદ્ધ કરવામાં આવેલ.       રાજ્ય સરકારના ગૃહ વિભાગના તા.૩૦-૬-૨૦૨૧ના હુકમથી રાજ્યના ૧૮ શહેરોમાં હુકમના પારમાં ફેરફાર કરી વેકસીનનો પ્રથમ ડોઝ લેવાની સમયમર્યાદા તા.૧૦-૭-૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે તેમજ અન્ય જોગવાઈઓ યથાવત રાખવામાં આવેલ છે તેમ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામામાં જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર)…

Read More

અમરેલીના બગસરા શહેરમાં મુસ્લિમ એકતા મંચ દ્વારા મામલતદાર નો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, અમરેલી     અમરેલી જિલ્લાના બગસરા તાલુકા અને શહેર ના મામલતદાર આઈ.એસ.તલાટ નો નિવૃત્તિ સન્માન સમારંભ બગસરા શિવાજી ચોક સોરઠીયા વાડી માં યોજવામાં આવ્યો હતો. આ નિવૃત્તિ વિદાય સમારંભમાં બગસરા શહેરના દરેક મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી તેમજ આગેવાનો દ્વારા મામલતદાર આઇ.એસ તલાટ ને શાલ ઓઢાડી તેમજ મુમેન્ટ અને ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. બગસરાના દરેક મુસ્લિમ સમાજના આગેવાનોએ તલાટી ની કામગીરી ને બિરદાવી હતી તેમજ તેમની કામગીરી ખુબ જ સરાહનીય હતી. આ નિવૃત્તિ સમારંભનું આયોજન મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ ભીખુભાઈ મોગલ, ઉપપ્રમુખ જમાલભાઈ સરવૈયા તેમજ…

Read More

ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિ માં ભગુભાઈ વાળા તથા ઉષાબેન કુસકીયા ને મહત્વની જવાબદારી સોંપાય

હિન્દ ન્યુઝ, વેરાવળ      ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ અમિતભાઇ ચાવડા ની સૂચનાથી ભગુભાઈ વાળા ને જિલ્લા ઉપપ્રમુખ તથા ઉષાબેન કુસકીયાને જિલ્લા મહામંત્રી તરીકે ગીર-સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનસુખભાઇ ગોહેલ દ્વારા નિમણુંક આપી પોતાના વરદ હસ્તે નિમણુંક પત્રો એનાયત કરવામાં આવેલ. આ તકે તાલાલા તાલુકા પંચાયત ના પ્રમુખ રામસિંહ પરમાર જિલ્લા સોશિયલ મીડિયા સેલ ના વાઇસ પ્રેસિડેન્ટ હારૂનભાઇ ચોરવાડ ખાસ ઉપસ્થિત રહયા હતા. સંગઠન ના માહિર એવા ભગુભાઈ વાળા તેમજ આંદોલનકારી મહિલા કે જેણે અનેક મુદ્દે અસરકારક આંદોલનો કરીને તંત્ર ને દોડતું કરાવનાર આ મહિલા અગ્રણી એવા…

Read More

દિયોદર તાલુકા પંચાયત ના જુનિયર કલાર્ક નો વિદાય સમારંભ યોજાયો

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકાના જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા વિરમજી ભાઈ રામાજીભાઈ વસેસા વય નિવૃતીના કારણે 31/6/2021 ના રોજ નિવૃત થતાં આજે દિયોદર તાલુકા પંચાયત ના કોમ્યુનિટી હોલ મા સોસિંયલ ડિસ્ટન્સ રાખી માસ્ક સાથે સાકર, શ્રીફળ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે દિયોદર ખાતે છેલ્લા સાત વર્ષથી જુનિયર કલાર્ક તરીકે ફરજ દરમિયાન એમની કાર્ય શેલી ને વહીવટીય સારી કામગીરીને લઈને તાલુકાના લોકોમાં સન્માનિયત છે. આ પ્રસંગે દિયોદર તાલુકા પંચાયતના જુનિયર કલાર્ક વિરમજી આર વસેસા ના વિદાય સમારંભમાં તાલુકા પંચાયત ના પ્રમુખ ઉતમસિંહ વાઘેલા, કારોબારી ચેરમેન મનજી ભાઈ જોષી,…

Read More

પેન્શનરોની વાર્ષિક હયાતીની ખરાઈનો સમયગાળો ઓગસ્ટ-૨૦૨૧ સુધી લંબાવાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા તિજોરી કચેરી, ભાવનગર ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજ્ય સરકારનુ પેન્શન મેળવતા પેન્શનરોએ નાણા વિભાગના તા.૨૭/૫/૨૦૨૧ના ઠરાવ મુજબ હયાતીનો સમયગાળો માહે-ઓગસ્ટ-૨૦૨૧ સુધીમા વધારવામા આવેલ છે. તે જે બેંક મારફતે પેન્શન મેળવતા હોય ત્યા તા.૩૧-૮-૨૦૨૧ સુધીમા રૂબરૂ જઈ વાર્ષિક હયાતીની ખરાઈ કરાવી શકશે. અન્યથા માહે સપ્ટેમ્બર-૨૦૨૧ થી નિયમોનુસાર ચુકવણુ સ્થગિત કરવામા આવશે. જેની દરેક પેન્શનરોએ નોંધ લેવી તથા જે પેન્શનરોએ આધાર કાર્ડની નકલ જિલ્લા તિજોરી કચેરી ખાતે રજૂ કરાવવાની બાકી હોય તેમણે જ પોતાના આધાર કાર્ડની નકલ મોકલી આપવા જિલ્લા તિજોરી અધિકારી ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર)…

Read More

ઘોઘા તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮ના રોજ યોજાશે

  હિન્દ ન્યુઝ, ભાવનગર ઘોઘા તાલુકા/ગ્રામ્ય કક્ષાનો જુલાઇ-૨૦૨૧નો તાલુકા/ગ્રામ્ય ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮/૦૭/૨૦૨૧ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે મામલતદાર કચેરી, ઘોઘા ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ), ભાવનગરના અધ્યક્ષ પદે યોજાનાર છે. આ તાલુકા/ગ્રામ્ય કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ બે નકલોમા તા.૧૩/૦૭/૨૦૨૧ સુધી રજાના દિવસો સિવાય તાલુકા કક્ષાના પ્રશ્નો તાલુકા મામલતદાર કચેરી, ઘોઘા ખાતે સ્વીકારવામા આવશે. અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નની જ આધાર-પુરાવાઓ સાથેની અને એક જ વિષયને લગતા પ્રશ્નની રજુઆતોની અરજી સ્વીકારવામાં આવશે. સામુહિક રજુઆતો કરી શકાશે નહી.…

Read More

દિયોદર બજરંગ દળ ગ્રુપ દ્વારા મામલતદાર ને આવેદન પત્ર પાઠવ્યું

હિન્દ ન્યુઝ, દિયોદર દિયોદર તાલુકાના ચિભડા ગામ ના યુવકો અને બજરંગ દળ દ્વારા ગૌ માતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાને લઈ ને આજે દિયોદર મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે બજરંગ દળ ગ્રુપ ના સભ્યો દ્વારા જણાવેલ કે છેલ્લા એ કેટલાય વર્ષોથી ગાયમાતા ને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા હિન્દુ સંગઠનો, હિન્દુઓ અનેક ધાર્મિક સંગઠનો આજે ગાયમાતા માટે જઝુમી રહ્યા છે. ગામડે ગામડે અને શેરોમાં પણ ગાયો રખડી રહી છે. ધાર્મિક અને ગૌરક્ષકો એ ઠેર ઠેર ગૌશાળા બનાવી ગાયો નો નિભાવ થઈ થઈ રહ્યો છતાં હજારો ની સંખ્યામાં ગાયો…

Read More

જળસંગ્રહના ગાળેલા ‘ખાળિયા’ના સ્થાને ‘છલોછલ સરોવર’ સર્જાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભારતીય પરંપરામાં ‘પરિશ્રમને પારસમણી’ તરીકે ઓળખવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ ની ઉક્તિ પણ જાણીતી છે તેને ખરા અર્થમાં સાર્થક કરતાં ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના નાનકડા એવા પાંચતલાવડા ગામે ગ્રામજનોએ ઉનાળાના આકરાં તડકામાં પરસેવો પાડીને ગાળેલા ખાળિયાના સ્થાને આજે પાણીથી છલોછલ ભરાયેલું સરોવર આકાર પામ્યું છે. રાજ્ય સરકાર દ્વારા વરસાદના ટીપે-ટીપા પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે છેલ્લાં ઘણાં સમયથી ઉનાળામાં ગામના તળાવો, વોકરાઓ નદીના વહેણને ઊંડા કરવામાં તેમજ વોકરાઓને સાફ કરવાનું કામ સુજલામ “સુજલામ – સુફલામ” જળ અભિયાન…

Read More