ઉના ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મિટિંગ ઉના કન્યા શાળા નં.3 ખાતે ઉજવવામાં આવી

હિન્દ ન્યુઝ, ઉના      ઉના ખાતે તા. ૦૫/૦૭/૨૦૨૧ ને સોમવારે સાંજે ચાર કલાકે શ્રી ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની મિટિંગ ઉના કન્યા શાળા નં.3 ખાતે ગીર સોમનાથ જિલ્લાનાં કાર્યવાહક પ્રમુખ વજેસિંહભાઈ ચુડાસમાનાં અધ્યક્ષ સ્થાને અને ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી પરબતભાઇ ચાંડેરા, સિનિયર ઉપપ્રમુખ દેવાભાઇ સોલંકીનાં અતિથિ વિશેષ પદે મળેલી. જેમાં ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખપદે અરજણભાઇ લાખણોત્રા અને મહામંત્રી તરીકે ચંદ્રેશભાઇ ડાભીની વરણી કરવામાં આવી તેમજ ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારીની પણ રચના કરવામાં આવી. આ તકે તાલુકા સંઘનાં તમામ ડેલીગેટ મિત્રો તેમજ પે…

Read More

દિયોદર નશા બંધી ને આબકારી કચેરીને ખંભાતી તાળા

હિન્દ ન્યુઝ, દિયોદર       દિયોદર તેમજ બીજા તાલુકાના ડોકટરો અને મેડિકલ ધરાવતા લાયસન્સ ધારકોને લાયસન્સ રીન્યુ કરાવવા માટે પાલનપુર ના ધક્કા ખાવા પડે છે. દિયોદર તાલુકામા વર્ષોથી નશા બંધી, આબકારી કચેરી આવેલી છે. દિયોદર નશા બંધી અને આબકારી કચેરી વાવ, સુઇંગામ, થરાદ, કોકરેજ તાલુકાના લાયસન્સ નવા જુના રિન્યુ અહીં કરવામાં આવતા હતા. જ્યાં સરકાર દ્વારા પોશ ડોડા, અફીણ, મેડીકલ સ્પિરિટ, આલ્કોહોલ, મીથાઈલ અલકોહોલ જેવા કેફી દ્રવ્યો ના બંધાણીઓ માટે અને પોશ ડોડા વેચાણ કરતા દુકાનના લાયસન્સ ધારકો માટે કચેરીએ લાયન્સ આપવામાં આવતા હતા. પણ સરકારના અથાગ પ્રયત્નો કરી…

Read More

દિયોદર તાલુકાના ગામડાઓમાં કોવિડ 19 રોગ પ્રતિકારક ની રસી અપવામાં આવી

હિન્દ ન્યુઝ, દિયોદર       દિયોદર તાલુકાના ગામડાઓમાં કોરોના વેકસીન રસીકરણ નો કાર્યક્રમ યોજાયો હતો. દિયોદર તાલુકા હેલ્થ ઓફિસર ડો. બ્રેજેશ વ્યાસ તેમજ રૈયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના માર્ગદર્શન હેઠળ દિયોદર, વખા, બોડા, સુરાણા, મુલકપુર, જેવા ગામડાઓમાં રસીકરણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 18 થી 44 તેમજ 45 થી 60 વર્ષ ના લોકો ને કોરોના વેકશીન અપવામાં આવી હતી. હજુએ 18 થી 44 વય ધરાવતા લક્ષ્યાંક 16334 જેટલા વય ના લોકો ને સમય માં આવરી લઈ રસીકરણ સંપૂર્ણ કરવામાં આવશે તેવી ખાત્રી પણ કરવામાં આવી છે. આ પ્રસંગે…

Read More

અરવલ્લી જિલ્લા ભાજપા બક્ષીપંચ મોરચા ની કારોબારી બેઠક જિલ્લા ભાજપા કાર્યાલય-મોડાસા ખાતે યોજાઇ

હિન્દ ન્યુઝ, અરવલ્લી        અરવલ્લી જિલ્લા ભાજપા, બક્ષીપંચ મોરચા ની બેઠક પ્રદેશ બક્ષીપંચ મોરચા ના મહામંત્રી મયંકભાઇ નાયક ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રભાઇ પટેલ દ્વારા પ્રદેશ બક્ષીપંચ મોરચા મહામંત્રી મયંકભાઇ નાયક નું રાજસ્થાની પાઘડી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું ત્યારે જિલ્લા મહામંત્રી હસમુખભાઇ પટેલ, ભીખાજી ઠાકોર, બક્ષીપંચ મોરચા પ્રમુખ સુરેશભાઇ ઠાકોર, મહામંત્રી આશિષભાઇ જએસ્વાલ, રંગુસિંહ પરમાર, કાર્યાલય મંત્રી અશ્વિનભાઇ પરમાર ની પ્રેરક ઉપસ્થીતિમાં બેઠક યોજાઇ હતી. બેઠક અનુસંધાને જિલ્લા કારોબારી માં બક્ષીપંચ સમાજો પૈકી મોરચા માં વધુમાં વધુ સમાજો નો સમાવિષ્ટ થાય અને સૌ સમાજો થકી પાર્ટી…

Read More

તા. ૭ મી જુલાઇના રોજ મમતા દિવસને લઇને કોરોના વેક્સીનેશનની કામગીરી એક દિવસ પૂરતી મુલતવી રહેશે

હિન્દ ન્યુઝ, ભાવનગર         રાજ્ય સરકાર દ્વારા માતા અને બાળકની શારિરીક તપાસ અને તેઓને વેક્સિનેશનથી સંરક્ષિત કરવાં માટે દર બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી તા. ૦૭ જુલાઈના રોજ રોજિંદા મમતા દિવસનું આયોજન હોવાથી કોવિડ -૧૯ વેક્સીનેશનની કામગીરી આ દિવસે પૂરતી બંધ રાખવામાં આવશે.       તા. ૦૮ જુલાઈ ને ગુરુવાર થી દૈનિક કોવિડ -૧૯ વેક્સિનેશન કામગીરી નિયત સ્થળોએ યથાવત રીતે ચાલું રહેશે તેની જાહેર જનતાએ નોંધ લેવાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, આરોગ્ય વિભાગ, ભાવનગર મહાનગરપાલિકા ની યાદીમાં જણાવાયું છે. વર્ષઃ ૨૦૨૧-૨૨…

Read More

જામનગરમાં દ્વારકાધીશના મંદિરે મેયર નું સન્માન કરતા ‘હિન્દુ સેના’

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર એટલે કે છોટીકાશી જ્યાં અનેક મંદિરોનું મહત્ત્વ છે અને ૪૦૦ વર્ષ જૂના મંદિરો પણ વિદ્યમાન છે. આવું જ કિશાન ચોક માં 300 વર્ષથી ઉપર શ્રી દ્વારકાધીશ નું મંદિર આવેલું છે. જ્યાં મંદિરની આસપાસ ચોખ્ખાઈ તેમજ સ્વચ્છતાને લઈ અને ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે ‘હિન્દુ સેના’ એ ખાસ આ મંદિરની ચોખ્ખાઈ કરી અને અગિયારસના દિવસે દ્વારકાધીશ ના ચરણે જામનગરના પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારીને આજ મંદિરના મુખ્યાજી રમેશભાઈ રજગોરના પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. આ સમયે સામાજિક કાર્યકર નિલેશભાઈ શીણોજિયા (પટેલ), હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક…

Read More

માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ધોળા દિવસે કુહાડી ના ઘા ઝીંકી મહિલાની હત્યા કરાય

હિન્દ ન્યુઝ, માંગરોળ       જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે ધોળા દિવસે મહિલાને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ ની જાણવા મળતી વિગત એવી છે કે માંગરોળ તાલુકાના ઢેલાણા ગામે તેમના પતિ અને પરિવાર સાથે રહેતી દલિત મહિલા ભારતીબેન નરેન્દ્ર  સોલંકી (ઉ. વ.૩૫) તેમના બાળકો સાથે ઘરે એકલા હોય. પતિ અને જેઠ મજુરીએ ગયેલા હોય આ સમયગાળામાં ઢેલાણા ગામમાં અને પડોશમાં જ રહેતો મનસુખ પિઠા પરમાર નામનો શખ્સ ઘસી આવેલ અને મહિલા ને માથાના ભાગે કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. આ…

Read More

કોંગ્રેસ પક્ષ દ્રારા ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી માઈનોરિટી ડિપાટૅમેન્ટનાં રાષ્ટ્રીય ચેરમેન મોહતરમ જનાબ મોહંમદ ઈમરાન પ્રતાપગઢી ને શુભેચ્છા

કોંગ્રેસ પક્ષ દ્રારા ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમીટી માઈનોરિટી ડિપાટૅમેન્ટ ને મજબુતી પ્રદાન કરવા માટે ઉત્સાહી અને સ્પષ્ટ વક્તા નવ યુવાન એવા નવા નિમાયેલા રાષ્ટ્રીય ચેરમેન મોહતરમ જનાબ મોહંમદ ઈમરાન પ્રતાપગઢી ને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરિટી ડિપાટૅમેન્ટ નુ ડેલીગેટ જેમા પ્રદેશ ના હોદેદારો જીલ્લા ચેરમેનો તથા જીલ્લા ના હોદેદારો એ દીલ્હી સ્થિત ઓલ ઈન્ડીયા કોંગ્રેસ કમિટી (A I C C) ની અકબર રોડ ઉપર આવેલ ઓફિસે જઈ શુભેચ્છા મુલાકાત લઈ અને તેમનુ પુષ્પગૃચ્છ થી સ્વાગત કરી તેઓ કોંગ્રેસ પક્ષ અને દેશ માટે તેમના રહેલ કાબેલિયત ખંત અને…

Read More