હિંદુ ધર્મની લાગણી દુભાતા પુસ્તકોનું વેચાણ કરતા ષડયંત્રને ખુલ્લા પાડવા હિન્દુ સેના ની હાકલ

હિન્દ ન્યુઝ, જામનગર  કાલાવડ ના પડઘા હવે સમગ્ર ગુજરાતમાં      ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હિન્દુ ધર્મની લાગણી દુભાતા પુસ્તકોનું વેચાણ થઈ રહ્યું છે અને આ એક મોટું ષડયંત્ર છે. જેમાં અમદાવાદ, જુનાગઢ, રાજકોટ, જામનગર અને તાલુકાઓમાં પણ આવા ધાર્મિક પુસ્તકો વેચાઇ રહ્યા છે અને આ પુસ્તકો સ્લમ વિસ્તારો ની અંદર સસ્તા ભાવે આપી રહ્યા છે. આ પુસ્તકો ગીતા ના નામ પર ધર્મના નામ ઉપર હોય અને અંદરના ભાગમાં મહંમદ પયગંબર વિષે લખીનેલોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ઈશ્વરનો સંદેશો આપનાર ભગવાન તરીકે મહંમદ પયગંબરને ઓળખાવી આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો…

Read More

કાલાવડ હિન્દુ સંગઠનો દ્વારા હિન્દુ લાગણી દુભાયાનાં પગલે પોલીસ ફરિયાદ

હિન્દ ન્યુઝ, કાલાવડ જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આજરોજ હરિયાણાના સંત રામપાલજી મહારાજ નામક એક લેખક અને પ્રકાશક એવા પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા હિન્દુ ધર્મના ગીતાજીના ધર્મગ્રંથ ના ‘ગીતા તારું જ્ઞાન અમૃત’ નામક સાહિત્ય સાથે બીજા ત્રણ અને સાહિત્યો લઈ હરિયાણા થી ૪૦ જેટલા લોકો એક મોટી બસમાં સાહિત્ય વેચવા કાલાવડમાં આવ્યા હોય કાલાવડના રાષ્ટ્રીય એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા આ સાહિત્યનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરતા આ સાહિત્યમાં હિન્દુ વિરોધ જણાય આવતા મુસ્લિમ ધર્મના કુરાન ગ્રંથનો ઘણી આયાતનો ઉલ્લેખ કરી હિન્દુ અને મુસ્લિમ ધર્મની લાગણીઓ દુભાવે એવા લખાણો દેખાઈ…

Read More