હિન્દ ન્યૂઝ, જૂનાગઢ ઘણા સમયથી લોકોના મનમાં એક પ્રશ્ન હતો કે શું આ વખતે શિવરાત્રીનો મેળો યોજાશે ? જેનો આખરી નિર્ણય આવી ગયો છે. જૂનાગઢ ગિરનારની ગોદમાં ભવનાથ તળેટીમાં દર વર્ષે મહાશિવરાત્રીના પાવન પર્વે યોજાતો લોકમેળો આ વર્ષે નહીં યોજાય. સાધુ-સંતો અને અધિકારીઓની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. વૈશ્વિક મહામારીનો ધ્યાને લઇ તંત્ર દ્વારા જાહેરાત કે પ્રવર્તમાન કોરોના મહામારીને કારણે કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે ભવનાથ ખાતે યોજાતો મહાશિવરાત્રીનો મેળો આ વર્ષે મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. જો કે શિવરાત્રીની રાત્રે સંતોની રવાળી શાહી સ્નાન અને પૂજન,…
Read MoreMonth: March 2021
વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે શાકોત્સવ ઉજવાયો
હિન્દ ન્યૂઝ, વડતાલ ૨૦ હજાર થી વધુ ભક્તોએ શાકોત્સવનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી અક્ષરધામતુલ્ય વડતાલ ધામમાં માદ્યપુર્ણીમાએ દિવ્ય અને ભવ્ય શાકોત્સવની દ્વિશતાબ્દી હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી. સંપ્રદાયના ૨૦ હજારથી વધુ ભક્તોએ શાકોત્સવનો પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. ભગવાન શ્રીહરિએ આજથી ૨૦૦ વર્ષ પૂર્વે લોયામાં સુરાખાચરના દરબારમાં દિવ્ય શાકોત્સવ ઉજવ્યો હતો. જેની પરંપરા રૂપે સ્વામીનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું અનેરૂ મહાત્મય છે. સવારે મંગળા આરતી બાદ વડતાલમાં બીરાજતા દેવોને શાકોત્સવનો શણગાર ધરાવવામાં આવ્યો હતો. ભગવાન સન્મુખ ૫૬ ભોગનો અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં ૫૬ પ્રકારના…
Read More