હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં મીની અંબાજી ગણાતું દિયોદર તાલુકા ના સણાદર ધામ ખાતે પરમ પૂજ્ય સંતશિરોમણી શ્રી ક્રિષ્નાનંદગિરી બાપુ ની સાત મી પુણ્યતિથિ તથા મૂર્તિપ્રતિષ્ઠા ના પ્રથમ પાટોત્સવ નિમિતે હવન, ભવ્ય સંતવાણી તેમજ મહા આરતી તથા શોભાયાત્રા નું આયોજન કરાયું છે. જેમાં મહાસુદ 13 (તેરસ) ગુરુવાર તા.25-2-2021 ના ભવ્ય સંતવાણી કાર્યક્રમ મહા સુદ-14 (ચૌદસ) શુક્રવાર તા.26-2-2021 ના સવારે હવન, મહા આરતી તથા શોભાયાત્રા અને ભોજન પ્રસાદ કાર્યક્રમો યોજાશે. જેમાં સણાદર કરશન ભગત સેવા ટ્રસ્ટ દ્વારા દરેક ભક્તો ને ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું છે. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા,…
Read MoreMonth: February 2021
માંગરોળ તાલુકાનાં વડોલી ગામેથી ઘાયલ હાલતમાં કપીરાજ મળી આવ્યો, વનવિભાગની ટીમે આપી સારવાર
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં વડોલી ગામેથી ઘાયલ હાલતમાં કપીરાજ મળી આવ્યો છે. માંગરોળ વન વિભાગની કચેરીને વડોલી ગામેથી સંદેશો મળ્યો કે એક કપીરાજ ગાયલ હાલતમાં પડેલો છે. જેને પગલે વનવિભાગની ટીમ વડોલી ગામે પોહચી હતી. ત્યાંથી કપીરાજનો કબ્જો લઈ, માંગરોળ પશુચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી સારવાર અપવામાં આવી છે. કપીરાજનાં પગની ચામડી ઉપર ભારે ઇન્ફેકશન થયું હોય જેને લીધે પડવાથી ઘાયલ થયો છે. માંગરોળ વન વિભાગની ટીમે સારવાર અપાવ્યું. હાલમાં એનાં ઉપર વનવિભાગની ટીમ દેખ રેખ રાખી રહી છે. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)
Read Moreદિયોદર ગૌ શાળા અને પાંજરાપોળ માં કાયમી ધોરણે સહાય આપવા સ્થાનિક ધારાસભ્ય ની રજુઆત
હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા માં તેમજ દિયોદર તાલુકા ની તમામ ગૌ શાળા અને પાંજરાપોળ માં પશુઓ ના નિભાવ માટે કાયમી ધોરણે સહાય માટે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ મુખ્યમંત્રી ને પત્ર લખી રજુઆત કરી છે. જાણવા મળતી માહિતી મુજબ બનાસકાંઠા જિલ્લા માં ગૌ શાળા તથા પાંજરાપોળ માં અંદાજીત 75 હજાર જેટલા ગૌ વંશ તથા અન્ય અબોલ જીવો ની સેવાઓ થઈ રહી છે. જેમાં દિયોદર વિધાનસભા ના ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા એ તમામ ગૌ શાળા ની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં રાજ્યો માં સરકાર દ્વારા ગૌ શાળા તેમજ પાંજરાપોળ ને…
Read Moreદિયોદર ના નવા ગામ ની સિમ માં ગૌચર ની જમીન પર દબાણ દૂર કરવા કવાયત
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના નવા ગામે મોટાભાગ ની ગૌચર ની જમીન પર અમુક લોકો એ ગેરકાયદેસર રીતે દબાણો કરી ખેતી નું વાવેતર કરતા આખરે ગ્રામ પંચાયત ની રજુઆત બાદ દિયોદર વહીવટી તંત્ર દ્વારા પોલીસ ને સાથે રાખી દબાણ દૂર કરવા કવાયત હાથ ધરાઈ છે. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકા ના નવા ગામ ની સિમ માં આવેલ ગૌ ચર ની જમીન પર અમુક લોકો એ ખોટી રીતે ગૌચર ની જમીન પર ગેર કાયદેસર રીતે ગૌચર ની જમીન કબ્જે લઈ ખેતી નું વાવેતર કર્યું હતું. જેમાં ગામ ના જાગૃત…
Read Moreવિરમગામ વોર્ડ નં 1 માં કોંગ્રેસ ના કાર્યાલય નુ ઉદઘાટન કરવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, વિરમગામ વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-૧ અલીગઢ ખાતે કોંગ્રેસના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું. મોટામાં મોટી સંખ્યામાં દરેક વિસ્તારના કોંગ્રેસ નાં આગેવાનો તથા વોર્ડ નાં સભ્યો એ હાજરી આપી. આ વોર્ડ માં આ વખતે ભૂત પૂર્વ ધારાસભ્ય દાવુદભાઈ પટેલ ના પુત્ર અને ભોજવા ગામનાં ભુત પૂર્વ સરપંચ ભીખાભાઈ ઠાકોર ના પત્ની ને ટીકીટ આપીને કોંગ્રેસ પક્ષે ખુબ જ સારું કામ કરેલ છે. એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર : નસીબ મલેક વિરમગામ
Read Moreરાજ્યસભાના ભાજપના ઉમેદવાર દિનેશભાઈ અનાવાડીયાએ પરીવાર સાથે માં અંબાના દર્શન કર્યા
હિન્દ ન્યુઝ, અંબાજી રાજ્યસભાના ભાજપના ઉમેદવાર દિનેશ અનાવાડીયા રવિવારે અંબાજી પહોચ્યા હતા. અંબાજીમાં ભાજપા મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિનેશ અનાવાડીયાએ પરીવાર સાથે માં અંબાના દર્શન કર્યા હતા. માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવીને આશીર્વાદ લીધા હતા. દિનેશ અનાવાડીયાએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસે મેદાન છોડતા પોતે બિનહરીફ બન્યા છે. તેમજ કહ્યું કે, કોંગ્રેસે મેદાન છોડતા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને કોર્પોરેટરની ચૂંટણીમાં ભાજપા જ જીતશે. રિપોર્ટર : બિપીન સોલંકી, અંબાજી
Read Moreધારી વેકરીયા પરામા દલિત સમાજમાં મિટિંગ યોજાય
હિન્દ ન્યૂઝ, ધારી ધારી જીલ્લા પંચાયત સીટ ના કોંગ્રેસના ઉમેદવાર રવીભાઈ હીરાણી અને તાલુકા પંચાયત ના ઉમેદવાર પરસોતમ ભાઈ ભુવા ના ચુંટણી પ્રચાર મા દલિત સમાજમાં વેકરીયા પરામા જોમજુસ્સો જોવા મળ્યો હતો અને વેકરીયા પરા ના મતદારો એ કોંગ્રેસ નાં નિશાન પંજા ને જીત અપાવા મકમ થયલ છે અને પ્રચાર વેગવંતો બન્યો છે આ મિટિંગમાં હિરેનભાઈ પટ્રણી, રમેશભાઈ ચૌહાણ અને સંજય વાળા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : સંજય વાળા, ધારી
Read Moreમાંગરોળ તાલુકા ચૂંટણી વિભાગ તરફથી 502 ના પોલિંગ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળ તાલુકાના ચૂંટણી વિભાગ તરફથી મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગ રૂપે આજે તારીખ 22 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ ખાતે આવેલી એસ.પી.મદ્રેસા હાઇસ્કૂલનાં ટાઉન હોલ ખાતે ફિમેલ પોલિંગ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે. જેમાં 502 ચૂંટણી કર્મચારીઓને ત્રણ સેશનમા ચૂંટણી અધિકારી ડી.કે.વસાવા, દિનેશભાઇ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ગિરિષભાઈ પરમાર ની ઉપસ્થિતમાં ત્રીજી તાલીમ ત્રણ સેશન આપવામાં આવી હતી. જેમાં માંગરોળ તાલુકા ના શિક્ષક અસ્વિનસિંહ…
Read Moreનડિયાદ તાલુકા પંચાયત ઉત્તરસંડા -૨ ના ઉમેદવાર રૂપેશભાઈ મેકવાન દ્વારા બાઈક રેલી નુ આયોજન
હિન્દ ન્યૂઝ, ભુમેલ નડિયાદ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ઉત્તરસંડા-૨ ના ઉમેદવાર રૂપેશભાઈ કાંતિભાઈ મેકવાન દ્વારા બાઈક રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવાર ના પરિવારજનો તથા ચાહકો તથા મોટી સંખ્યા મા રેલી મા જોડાયા હતા. જેમાં રેલી ની શરૂઆત ભુમેલ ગામ મા રૂપેશભાઈ મેકવાન ના કાર્યાલય થી લઇ ગુતાલ ગામ મા તથા ઉત્તરસંડા ગામ મા ભાગોળ વિસ્તાર, ચરા વિસ્તારથી લઇ ઈચ્છાપુરા, વનિપુરા, ભવાનીપુરા થી છેલ્લે તેમના ગામ મા ભુમેલ બજાર મા થી લઇ અંતે તેમના કાર્યાલય થી રેલી નુ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. બાઈક રેલીમાં રૂપેશભાઈ કાંતિભાઈ…
Read Moreદીવ ભાજપા યુવા મોરચાના કાર્યકર્તાઓને શ્રી રામ જન્મભૂમિ નિર્માણ માટે ફાળો એકત્રિત કરી રહ્યા છે
દીવ શહેરીજનો તેમજ દીવ ના અને હાલ યુ.કે મા વસતા રામ ભક્તો દિલ ખોલી ને દાન આપી રહ્યા છે હિન્દ ન્યૂઝ, દીવ આપણે સહુ જાણીએ છીએ કે 492 વર્ષના શંકર શો બાદ અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજીના જન્મ સ્થાન પર મંદિર નિર્માણની પ્રક્રિયા આગળ વધી રહી છે. શ્રીરામ ધર્મનો મૂળ સ્વરૂપ છે તેમને સ્વયં ધર્મને જીવી બતાવ્યો છે આક્રમણકારીઓ દ્વારા રામ મંદિર ધ્વસ્ત કરી હિન્દુ સમાજનું અપમાન કરવાનો પ્રયાસ થયો હતો. તેથી વર્તમાન અયોધ્યા શ્રી રામ મંદિર બની ગયું છે. જે માત્ર એક મંદિર નથી પરંતુ ભારતના સ્વાભિમાનને જાગૃત કરનાર મંદિર…
Read More