હિન્દ ન્યૂઝ, થરાદ ગત રોજ ધાનેરા રોડ પર ખેંગારપુરા ના પાટીયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત બાઈક ચાલક થરાદ ના શીવનગર ના જયપાલ શ્રવણભાઈ ગુમાભાઈ નુ ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગાડી ચાલક ગાડી મુકી ફરાર થઈ ગયો હતો. બાઈક ચાલક શ્રવણભાઈ ને 108 દ્વારા થરાદ રેફરલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ ને જાણ થતાં ઘટનાસ્થળે પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અહેવાલ : રજનીકાન્ત જોષી, થરાદ
Read MoreMonth: February 2021
નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર દર્શનભાઈ નાયકને હરાવવા ભાજપનું એડીચોટીનું જોર લગાવતા ગણપતસિંહ વસાવા
હિન્દ ન્યૂઝ, માંગરોળ નાનીનરોલી જિલ્લા પંચાયત બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર દર્શનભાઈ નાયકને હરાવવા ભાજપનું એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે. કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવા પોતે ચૂંટણી લડી રહ્યા હોય એ રીતે ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા. દર્શનભાઈ નાયક પોતાનો વિસ્તાર છોડી, વનમંત્રીનાં વિસ્તારની નાનીનરોલી બેઠક પસંદ કરી છે. આ બેઠક ભજપનો ગઢ ગણાય છે. જિલ્લા પંચાયતની 36 બેઠકો છે. એમાંથી 2 બેઠકો બિનહરીફ થઈ જતાં ભાજપે પોતાનું ખાતું ખોલાવી દીધું છે. હવે બાકી રહેલી 34 બેઠકો માટે આગામી તારીખ 28 નાં મતદાન થનાર છે, જ્યારે પરિણામ તારીખ 2 માર્ચના જાહેર થનાર છે.…
Read Moreમાંગરોળ તાલુકાના પ્રિસાઈડિંગ અને આસિસ્ટન્ટ પ્રિસાડિંગ ઓફિસરોને ચૂંટણી લક્ષી બીજી તાલીમ અપાઈ
હિન્દ ન્યૂઝ, માંગરોળ આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં રોજજિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળનાં ચૂંટણી વિભાગ તરફથી મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગ રૂપે આજે તારીખ 21 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ ખાતે આવેલી એસ.પી. મદ્રેસા હાઇસ્કૂલનાં ટાઉનહોલ ખાતે પ્રેસાઈડીંગ ઓફિસર અને આસિ સ્ટન્ટ પ્રેસાઈડીંગ ઓફિસરો મળી કુલ ૩૫૪ ચૂંટણી કર્મચારીઓને બે વિભાગોમાં ચૂંટણી અધિકારી એ.જી.ગામીત,ડી. કે. વસાવા, દિનેશભાઇ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ગિરિષભાઈ પરમાર, ની ઉપસ્થિતમાં બીજી તાલીમ આપવામાં આવી હતી. જેમાં માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મોહનસિંહ ખેરે EVM મશીન સહિતની…
Read Moreદિયોદર ના ચિભડા ગામે ૬૦૧ હિન્દૂ પરીવાર દ્વારા શ્રી રામ મંદિર પુનઃ નિર્માણ માટે સમર્પણ
હિન્દ ન્યૂઝ, દિયોદર અયોધ્યા માં શ્રીરામ મંદિર પુનઃ નિર્માણ માટે હાલ માં સમગ્ર દેશ માં રામ ભક્તો દ્વારા રાશિ એકત્ર કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે દિયોદર ના ચિભડા ગામે ૬૦૧ હિન્દૂ પરીવાર દ્વારા રૂ.૩,૯૨,૧૯૨ ની રાશિ એકત્ર કરી શ્રી રામ મંદિર પુનઃ નિર્માણ માટે સમર્પણ કરી હતી. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર
Read Moreદિયોદર લક્ષ્મીપુરા વિસ્તાર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર લક્ષ્મીપુરા વિસ્તાર ખાતે આજરોજ સોઢા પરિવાર દ્વારા ગોગા મહારાજ સિકોતર માતાજી તેમજ સધી માતાજી નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું એક આયોજન કરાયું હતું. જેમાં રમેશભાઇ શાસ્ત્રી દ્વારા વિવિધ મંત્રોચ્ચાર કરી હવન યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જગદીશભાઈ સોઢા (ભુવાજી) પણ ઉપસ્થિત રહ્યા હતા તેમજ આજુ બાજુ વિસ્તાર ના યુવાનો અને સોઢા પરિવાર ના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને હવન માં હાજરી આપી ભોજન પ્રસાદ લીધો હતો. અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર
Read Moreડભોઇ- દર્ભાવતિ નગરીમાં વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસે મઘ્યસ્થ કાર્યલય નું ઓપનિંગ કરાયું
હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ- દર્ભાવતિ નગરીમાં ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે તેમ રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી રહ્યો છે અને ચૂંટણી નો માહોલ જોર પકડી રહ્યો છે ડભોઇ- દભૉવતી નગરીમાં આજરોજ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ ના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. આ કાર્યાલયના ઉદ્દઘાટન થી વોર્ડ નંબર ૮ ના કોંગ્રેસ ના ઉમેદવારોએ પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. આ વોર્ડ નંબર ૮ માં કોંગ્રેસ એ કોંગ્રેસ પક્ષ ના યુવા અગ્રણી અને યુવાનો તેમજ ભાવિ ઉમેદવારો દ્વાર પોતાની પેનલ ઉતારી છે અને સમગ્ર પેનલ વિજેતા બનેતે માટે બીબી…
Read Moreનડિયાદ શહેર ના ભાજપ પ્રદેશ મંત્રી જ્હાન્વી બેન વ્યાસ દ્વારા ખોડિયાર જયંતી ની ઉજવણી
હિન્દ ન્યૂઝ, નડિયાદ આજ રોજ ખોડિયાર જયંતિ નિમિતે નડિયાદ શહેર ના પ્રદેશ મંત્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ ના જ્હાન્વી બેન વ્યાસ દ્વારા ખોડીયર જયંતિ ના દિવસે માતાજી ના હવન સાથે માતાજી ની આરતી કરી ને આશીર્વાદ મેળવ્યા હતા તથા સ્થાનિક સ્વરાજ્યની ની ચૂંટણી અંતર્ગત ખેડા જિલ્લા ની મહુધા વિધાનસભાની નડિયાદ તાલુકા ના પાલૈયા સીટ ના ઉમેદવાર રમીલાબેન સોલંકી દ્વારા કાર્યાલય નુ ઉદ્ધઘાટન કરવામાં આવ્યું હતું. અને સાથે સાથે સ્થાનિકો ને સાથ સહકાર આપવામાં અને મતદાન દિવસે અચુક મતદાન કરવા જણાવ્યું હતું. અને સાથે સાથે આજરોજ પાલૈયા સીટ ના ઉમેદવાર…
Read Moreશક્તિનગર જિલ્લા પંચાયત / તાલુકા પંચાયત ના લોકપ્રિય ઉમેદવારો ના કાર્યલય નું ઉદ્ઘાટન
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા શક્તિનગર જિલ્લા પંચાયત ના લોકપ્રિય ઉમેદવાર જીતેન્દ્રભાઈ મેઘજીભાઇ કણજારીયા તાલુકા પંચાયત ના ઉમેદવાર આશાભાઈ લુણા ના કાર્યલય નું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ પી.એસ.જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું. જેમાં જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ હરિભાઈ નકુમ, જિલ્લા ભાજપના મહામંત્રી શલેષભાઈ કણજારીયા, સંજયભાઈ નકુમ, વિરપાલભાઈ ગઢવી, રવજીભાઈ નકુમ, લાલજીભાઈ ખાખી નકુમ, ચંદ્રસિંહ જાડેજા, આશાભાઈ લુણા, રસિકભાઈ નકુમ, ઈન્દ્રજીતસિંહ પરમાર, કિરીટભાઈ ખેતીયા, ફાલ્ગુનીબેન વ્યાસ, કિરણબેન જોશી, કુંદનબેન આરંભડીયા સહીત ના આગેવાનો અને ગાયત્રીનગર વિસ્તાર ના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર :…
Read Moreભાજપ નાં ઉમેદવારો નાં સમર્થન માં વાલ્મિકી સમાજ ના વિસ્તાર માં લોકો નાં ઘરે ઘરે જઈ લોક સંપર્ક કરી ને ભાજપ ને વધુ ને વધુ જગી બહુમતી થી મત આપી વિજય બનાવવા અપીલ
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા જામ ખંભાળિયા ખાતે ગત તા. ૧૯/૨/૨૦૨૧ નાં રોજ ખંભાળિયા નગર પાલિકા સ્થાનિક ચૂંટણી અનુલક્ષી ખંભાળિયા નગર પાલિકા વોર્ડ નંબર ૩ નાં ભાજપ નાં ઉમેદવારો દીપેશ ભાઈ પરષોત્તમ ભાઈ ગોકાણી, હરેશ ભાઈ મોહનભાઈ ભટ્ટ, શ્રીમતી મુકતાબેન કિશોરભાઈ નકુમ, શ્રીમતી હંસાબા ભીખુભા જેઠવા વોર્ડ નંબર ૪ ભાજપ નાં ઉમેદવારો અરજણ ભાઈ રામા ભાઇ ગાગીયા, મહિપાલ સિંહ પ્રવીણ સિંહ વાઢેર, શ્રીમતી રેખા બેન જટાશંકર ભાઈ ખેતીયા, શ્રીમતી હંસાબેન હરેશ ભાઈ બથવાર (નોંધ : એક પણ ઉમેદવારો ને સાથે રાખ્યા વગર) આ ભાજપ નાં ઉમેદવારો નાં સમર્થન માં…
Read Moreઢસા જં. માં આવેલ કન્યા શાળામાં ધોરણ ૬ થી ૮ ના વર્ગો શરૂ થતાં છેલ્લા ૧૧ મહિનાથી બંધ શાળાઓ બાળકોના કલરવથી ગુંજી ઉઠ્યું
હિન્દ ન્યૂઝ, ઢસા કોરોના મહામારી ના કારણે છેલ્લા ૧૧ મહિનાથી બંધ કન્યા શાળા માં ધોરણ ૬ થી ૮ ના વર્ગો આજથી શરૂ થયા છે, ત્યારે ધોરણ – ૬ થી ૮ ના વર્ગો આજથી શરૂ થયા છે. સમગ્ર રાજ્યમાં કોરોનાની મહામારીના કારણે છેલ્લા ૧૧ મહિનાથી શાળાઓમાં શિક્ષણકાર્ય સંપૂર્ણ બંધ હતું. બાળકો નું શિક્ષણ ન બગડે તે માટે સરકાર દ્વારા માત્ર ઓનલાઈન શિક્ષણ કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું પરંતુ કોરોના ના કેસો જેમ જેમ ઘટી રહ્યા છે તેમ તેમ કોરોના કાળ દરમ્યાન બંધ રહેલી શાળાઓ પૈકી સરકાર…
Read More