દિયોદર બજાર માં આડેધડ વાહનો વચ્ચે ખુદ પોલીસ ની ગાડી અટવાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર ટ્રાફિક પોલીસ જાણે ટ્રાફિક માં નહીં પરંતુ હાઇવે પર કોણ માસ્ક વગર નીકળે છે અને કોણ નહીં તેમ અલગ અલગ સ્થળ પર અન્ય પોલીસ જવાનો ને લઈ ગાડીઓ રોકાવે છે અને બાઇક ચાલકો ને શું હપ્તા માં ચાલતી અનેક ગાડીઓ ને રોકાવી તે પોતાની ફરજ નથી ? અને શું ટ્રાફિક માં આવતા સાધનો સામે શું કાર્યવાહી ના કરી શકે ? ત્યારે, આજે કેમેરા માં કેદ થઈ ગયેલ તસ્વીર ઘણું કહી જાય તેમ છે. આજે દિયોદર મહાદેવ મંદિર ની ગોળાઈ માં અનેક ગાડી ઓ ના ચાલકે રસ્તા…

Read More

શહેર સિવિલ હોસ્પિટલમાં ડોકટર બની મહિલા કર્મી.ની છેડતી કરતા શખ્સને ઝડપી પાડેલ છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ,                           તા.૨૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલમાં કોવિડ વિભાગમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતી મહિલાને છેલ્લા ૧૫ દિવસથી ડોકટર હિરેન તરીકે ઓળખ આપી શખ્સ પજવણી કરતો હતો. જે અંગે તેણીએ પ્ર.નગર પોલીસ મથકમાં અરજી કરી હતી. હું તારા વિના નહી રહી શકું, તુ મને નહી મળે તો હુ એસિડ પી જઈશ અને તારૂ નામ લખતો જાઈશ તેવી ધમકી આપતો હતો તથા મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં પણ ફરિયાદ કર્યાનું જણાવ્યું છે. પોલીસ પૂછપરછમાં તેણે પોતાનું…

Read More

રાજકોટ શહેરના પોલીસમાં ફરજ બજાવતા ૧૧ જવાનોની આંતરિક બદલીનો હુકમ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યો છે

હિન્દ ન્યૂઝ, રાજકોટ, તા.૨૦/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા વધુ ૧૧ જવાનોની આંતરિક બદલીનો હુકમ કરવામાં આવ્યો છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચના અનિલ સોનારા અને જયદીપસિંહની ટ્રાફિક શાખામાં, કુલદિપસિંહની પ્ર.નગરમાં, ટ્રાફિક શાખાના હાર્દિકભાઈની બી.ડિવિઝનમાં, સંજયભાઈની આજીડેમમાં, કરણભાઈની ભક્તિનગરમાં અને પ્રદીપસિંહની બી.ડિવિઝનમાં બદલી કરવામાં આવી છે. જયારે હેડ ક્વાટરમાંથી સાગરભાઈની માલવિયાનગરમાં અને જાવેદ હુસેન રીઝવીની આજીડેમ પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવી છે. સાથોસાથ થોરાળામાંથી હિતેન્દ્રસિંહની કુવાડવા અને તાલુકાના બળદેવસિંહની M.O.B માં બદલી કરવામાં આવી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More

જામનગરના ધ્રોલ તાલુકામાં દુષ્કર્મના બનાવને વખોડી ઉચ્ચ અધિકારીઓને આપ્યુ આવેદન

હિન્દ ન્યુઝ, ધ્રોલ                      તા.૧૯, જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના માલધારીની દિકરી ઉપર નરાધમો દ્વારા આચરેલ દુષ્કર્મના બનાવથી અરેરાટી વ્યાપી ગઈ છે અને આવી હિન પ્રવૃતિ કરનાર નરાધમોને કાયદાનો પાઠ ભણાવવા જાહેરમાં વરર્ઘોડો કાઢી ફાંસીની સજા કરવામાં આવે તેવી માંગણી કરી ધ્રોલ શહેરના તમામ વેપારીઓએ સ્વયંભુ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને પ્રચંડ રોષ વ્યક્ત કર્યો હતો અને માલધારી સમાજની સાથે અન્ય સમાજ જોડાયને રાજ્યપાલને સંબોધીને પ્રાન્ત અધિકારી, મામલતદાર તેમજ જીલ્લા પોલિસ વડાને રૂબરૂ કોવિંદ – ૧૯ ની ગાઈડલાઈન્સનું પાલન કરીને રેલી યોજીને…

Read More