ગુજરાત રાજ્ય ના પૂર્વ મુખ્ય મંત્રી અને સોમનાથ ટ્રસ્ટ ના ચેરમેન કેશુભાઈ પટેલ નુ નિધન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લાંબા આયુષ્ય સાથે 92 વર્ષની ઉમરે થયુ અવસાન….. સોમનાથ ટ્રસ્ટ મા અનેક વિકાસના કામોને આપતા હતા વેગ …. પટેલ સમાજના કદાવર નેતા ના અવસાન થી મોટી ખોટ …. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More