દિયોદર ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર આદર્શ હાઈસ્કૂલ ખાતે શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડળ ના પ્રમુખ અને સભ્યો દ્વારા દીપ પ્રાગટય કરી બ્લડ ડોનેશન કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં શ્રી રાજેશ્વર આંજણા મંડળ દિયોદર ના સભ્યો દ્વારા આવેલ આગેવાનો અને સમાજ ના આગેવાનો ને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યા માં રક્તદાન એ માહાદાન ના ભાગરૂપે બ્લડ ડોનેટ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, જિલ્લા પંચાયત સદસ્ય ડો.હસુભાઈ ચૌધરી, રમેશભાઈ ચૌધરી, ગણેશભાઈ ચૌધરી, જામાભાઈ પટેલ,…

Read More

ખોડલા શાળાના બાળકોને ઓનલાઈન સ્પર્ધાઓમાં જોડતા દિવ્યાંગ પ્રાથમિક શિક્ષક

હિન્દ ન્યૂઝ, ભાવનગર, પાલનપુર તાલુકાની ખોડલા પ્રાથમિક શાળાના બાળકો માટે ‘ધોરણ 6 થી 8 વિજ્ઞાન ટેકનોલોજી’ નામના વોટ્સએપ ગ્રુપમાં શાળાના શિક્ષક બકુલચંદ્ર વાલજીભાઈ પરમારે તા.2.10.2020ના રોજ ગાંધીજીની 151મી જન્મ જયંતિ નિમિત્તે ગાંધી જીવન આધારિત વિવિધ ઓનલાઇન સ્પર્ધાઓ યોજી. જેમાં ગાંધી જીવન આધારિત ક્વિઝ, ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન અને વકૃત્વ સ્પર્ધાઓનું ઓનલાઇન આયોજન કર્યું હતું. ગ્રુપમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ સુંદર પ્રદર્શન કર્યું હતું. જેનાથી તેઓને ગાંધીજી વિશે વિશેષ જાણકારી પ્રાપ્ત થઇ હતી. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને બકુલ પરમાર તરફથી પ્રોસ્તાહક ઈનામ રૂપે ચોપડો અને પેન આપવાની જાહેરાત કરાઈ…

Read More

ખોડલા ખાતે મનીષાબેનને શ્રદ્ધાંજલિ અપાઈ

હિન્દ ન્યૂઝ, ભાવનગર, ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત સમાજની દિકરી મનીષાબેન વાલ્મિકી પર થયેલ અમાનુષી અત્યાચારથી મોત થવા બદલ પાલનપુર તાલુકાના ખોડલા ગામના દલિત સમાજ દ્વારા મનીષાબેનના ફોટા પર ફુલહાર ચઢાવી કેન્ડલ જ્યોત થકી શ્રધાંજલિ આપવામાં આવી હતી. બે મિનિટ મૌન પાડી મનીષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખોડલા દલિત સમાજ દ્વારા આ દુઃખદ ઘટનાને ઉગ્ર રોષ વ્યક્ત કરી દલિત સમાજની દિકરીને ન્યાય મળી રહે તે માટે દલિત સંગઠનો સાથે રહી લડત આપવાની તૈયારી બતાવી હતી. આ પ્રસંગે મોહનભાઇ ભીખાભાઇ ભિલોચાએ ઉમદા સહયોગ આપ્યો હતો. શિક્ષક બકુલભાઈ પરમાર…

Read More

અંબાજી મંદિર દર્શન ની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા

હિન્દ ન્યુઝ, અંબાજી            અંબાજી મંદિર ના જી.આઈ.એસ.એફ જવાનો કોઈ જાત નું નિયમ નું પાલન ન કરાવતા નજરે જોવા મળ્યા. નિયમનું પાલન કરાવનારા નિયમને નેવે મૂકી અને નિયમનું ઉલ્લંઘન કરતા હોય તેવું લાગી રહ્યું છે. અંબાજી મંદિર દર્શન પથ ની લાઈનમાં યાત્રિકોની ભારે ભીડ અંબાજીમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થાય છે. તેમ છતાં અંબાજી મંદિર ના કર્મચારીઓ સરકારના નિયમોનું પાલન નથી. કરાવતા અંબાજી મંદિર દર્શન પથની લાઈનમાં સરકારી નિયમ નું ઉલ્લંઘન થાય છે. ભારે ભીડ જોતા અનેક સવાલો ઉભા થાય છે કે…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં જિલ્લા કાનુની સત્તા મંડળ દ્વારા યોજાયેલ નેશનલ લોક અદાલતમા ૧૦૭ કેસોનો નિકાલ કરાયો

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ તા. ૦૩, રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ દીલ્હી અને ગુજરાત રાજ્યનાં કાનુની સેવા સત્તા મંડળનાં આદેશ અને માર્ગદર્શન હેઠળ ગીર-સોમનાથ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. ગીર-સોમનાથ જિલ્લામાં પક્ષકારો વચ્ચે સમાધાનથી કેસનાં નિરાકરણ માટે આયોજીત નેશનલ લોક અદાલતમાં ચેક રિર્ટન, બેંક લેણાં, વાહન અકસ્માત, લેબર, વીજબીલ, પાણીબીલ, સર્વિસ મેટર, રેવન્યુ મેટર, લગ્ન સબંધિત કેસ, જમીન સંપાદનને લગતા કેસનો બન્ને પક્ષકારો વચ્ચે સમાધાનથી નિકાલ કરવામા આવ્યો હતો. જિલ્લાની કોર્ટ તથા તાલુકાની તમામ કોર્ટોમાં સમાધાનની શક્યતા વાળા કુલ ૧૬૬ કેસો મુકવામાં આવ્યા…

Read More

દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી મગનબા નું ૮૪ વર્ષે નિધન

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર રાવણા રાજપૂત સમાજ ના મોભી અને સમાજ માં પ્રમુખ તરીકે સેવા આપતા મગનજી પનાજી પરમાર (મગનબા) નું ૮૪ વર્ષે નિધન થયું છે. મગનબા એ દિયોદર તાલુકા પંચાયત માં ડેલીકેટ અને ગ્રામ પંચાયત માં ડે સરપંચ તરીકે પણ સેવા આપી છે એટલું જ નહીં પણ દિયોદર રાવણા રાજપૂત સમાજ માં પણ એક સારી નામ ના મેળવેલ છે. રાજકીય રીતે અને દિયોદર નગર માં હંમેશા સેવા ની ભાવના સાથે તેમને સારી નામ ના પણ મેળવી હતી ગત શનિવાર ના રાત્રી ના સમય તેમને અંતિમ શ્વાસ લીધા હતા એકાએક…

Read More

સત્ય અહિંસા અને દેશની એકતા ના પ્રખર ભેખધારી અને દેશની એકતા અને અખંડિતતા માટે પોતાની જાન ની આહુતી આપનારા એવા એવા રાષ્ટ્રપિતા

હિન્દ ન્યૂઝ, પ્રભાસ પાટણ,  મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી નિમિત્તે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્રમાં રહેલી ભાજપની ખેડૂત વિરોધી કાર્ય કરતી સરકાર તથા ગુજરાત રાજ્ય મા આ વર્ષ દરમિયાન દુનિયાભરમાં ફેલાયેલ કોરોના મહામારી ના લીધે સ્કુલ ફી માં માફી કરવા ના પ્રક્ષ ને આજરોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા ના આદેશ અનુસંધાને સત્યાગ્રહનું કાર્યક્રમ રાખવામાં આવેલ. જેના અંતર્ગત વેરાવળ શહેર તાલુકા તથા જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ટાવર ચોક ખાતે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભગવાનભાઈ બારડ ની અધ્યક્ષતામાં ધરણા પર કોંગ્રેસના આગેવાનો બેઠેલા અને કેન્દ્રમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં…

Read More

90 સોમનાથ વિધાનસભા ક્ષેત્ર ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા થયા કોરોનાગ્રસ્ત

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વિધાનસભા સત્ર પૂર્ણ થયા બાદ તબિયત બગડતાં કોરોના રિપોર્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ધારાસભ્ય થયા હોમ કોરોન્ટાઇન…. સંપર્ક માં આવેલ તમામ ને સાવચેતી જાળવવા કરી અપીલ …. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

વાંકાનેરની દિધલિયા ચોકડી બે યુવાનપાસેથી 36 બોટલ દારૂ સાથેપકડાયા

હિન્દ ન્યૂઝ, વાંકાનેર વાંકાનેર તાલુકા પોલીસ ની હદમાં આવેલા દિધલીયા ચોકડી પાસેથી બાઇક લઇને પસાર થઇ રહેલા બે યુવાનોને રોકીને પોલીસ દ્વારા તેની તલાસી લેવામાં આવી હતી ત્યારે તેઓની પાસેથી કુલ મળીને ૩૬ બોટલ દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને વાપી સહિત ૭૩,૬૫૦ નો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે ની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરની દિધલીયા ચોકડી પાસેથી એકટીવા લઈને ડબલ સવારીમાં પસાર થઈ રહેલા બે યુવાનોને રોકવામાં આવ્યા હતા અને તેઓના વાહનની તલાસી લેવામાં આવી હતી. તે સમયે તેઓની પાસેથી કુલ મળીને…

Read More

થરાદ તાલુકાના કળશ લવાણા ના ભાવિ ભક્તો અને ગૌ ભક્તો દ્વારા ગામની રળાવું ગાયોને માટે ઘાસ ચારા ની વ્યવસ્થા

હિન્દ ન્યૂઝ, થરાદ થરાદ તાલુકાના કળશ લવાણા ના ભાવિ ભક્તો અને ગૌ ભક્તો દ્વારા ગામની રળાવું ગાયોને માટે ઘાસ ચારા ની વ્યવસ્થા કરવામાં આવી હતી. વિશ્વની અંદર કોરોનાની મહામારી ચાલી રહી હતી અને આપણા દેશની અંદર જ્યારે કોરોના પ્રવેશ કર્યો અને પુરા ભારતની અંદર આ રોગ ફેલાયો ત્યારે આ રોગ કેટલા લોકોના ભોગ પણ લીધો અને અત્યારે પણ કોરોના ની મહામારી થી ઝઝૂમી રહ્યા છે ત્યારે આવા કપરા સમયમાં અબોલા પ્રાણીઓ ને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે લુવાણા કળશ ની પાવનધરા સનાતન ધર્મ પ્રેમી ઓ અને ભાવિ ભક્તો…

Read More