અંબાજી મંદિર દર્શન ની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા

હિન્દ ન્યુઝ, અંબાજી

           અંબાજી મંદિર ના જી.આઈ.એસ.એફ જવાનો કોઈ જાત નું નિયમ નું પાલન ન કરાવતા નજરે જોવા મળ્યા. નિયમનું પાલન કરાવનારા નિયમને નેવે મૂકી અને નિયમનું ઉલ્લંઘન કરતા હોય તેવું લાગી રહ્યું છે.
અંબાજી મંદિર દર્શન પથ ની લાઈનમાં યાત્રિકોની ભારે ભીડ અંબાજીમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થાય છે. તેમ છતાં અંબાજી મંદિર ના કર્મચારીઓ સરકારના નિયમોનું પાલન નથી. કરાવતા અંબાજી મંદિર દર્શન પથની લાઈનમાં સરકારી નિયમ નું ઉલ્લંઘન થાય છે. ભારે ભીડ જોતા અનેક સવાલો ઉભા થાય છે કે કેમ અંબાજી મંદિર ના કર્મચારીઓ સરકારી નિયમનું પાલન નથી કરાવતા એ મોટો સવાલ છે.

રિપોર્ટર : બિપિન સોલંકી, અંબાજી

Related posts

Leave a Comment