હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા લાખણી તાલુકાના અસાસણ ગામ થી પાવાગઢ પગપાળા જવા ક્ષત્રિય ઠાકોર સમાજના શ્રદ્ધાળુઓ લોકો યાત્રા કરવા રવાના થયા હતા. લાખણી તાલુકાના અસાસણ ગામના ઠાકોર સમાજ ના 25 થી વધુ લોકો આજ રોજ સવારે પાવાગઢ મહાકાળી માતાજી ના દર્શન કરવા માટે રવાના થયા હતાં. છેલ્લા બે ત્રણ વર્ષ થી ક્ષત્રિય ઠાકોર સમાજના લોકો પાવાગઢ પગપાળા જાય છે અને આજે જ્યારે તેઓ પગપાળા સંઘ લઇ ને નીકળ્યા ત્યારે અસાસણ ગામમાં બહુચર માતાજીના મંદિરે દર્શન કરી ને યાત્રા કરી હતી અને ક્ષત્રિય ઠાકોર સમાજના સંઘ સાથે પગપાળા…
Read MoreMonth: September 2020
સુરત ની વિદ્યાર્થીનીએ સિવિલ એ્જિનિયરિંગ ડિપ્લોમા માં 98.50% માર્કસ લાવી નામ રોશન કર્યુ
હિન્દ ન્યૂઝ, સુરત કઠોર પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી. સુરતનાં એક મધ્યમ વર્ગીય સામાજીક કાર્યકર શેખ મહંમદ હુસેન (મુન્નાભાઈ ભાટા) ની દીકરી હુમેરા એ સિવિલ એન્જીનીયરીંગ ડિપ્લોમા ની ફાઈનલ પરીક્ષામાં ૯૮.૫૦% સાથે ઝળહળતી સફળતા મેળવી સિદ્ધ કરી બતાવ્યું. ખરેખરમાં એક મધ્યમ વર્ગીય પરિવાર ના સંતાન માટે આ સિદ્ધિ પ્રાપ્ત કરવી એ કોઈ સરળ કામ નથી, જ્યારે શેખ મહંમદ હુસેન (મુન્નાભાઈ) જે એક સામાજીક કાર્યકર છે અને સમાજનાં હિતના કાર્યમાં હંમેશા અગ્રેસર રહે છે અને દરેક નાત જાત ધર્મ પંથ કે સમુદાયના પીડિત દબાયેલ કચડાયેલ લોકો ની આવાજ બને છે સમાજમાં…
Read Moreપાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે વડાપ્રધાન ના 70 મા જન્મ દિવસ ની ઉજવણી બટુક મોરારી બાપુ દ્વારા કરવામાં આવી
હિન્દ ન્યૂઝ, રાધનપુર, પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ખાતે આવેલ રામ સેવા આશ્રમ ખાતે દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નજુ પુરા આશ્રમ ખાતે જેમાં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા આશ્રમ ના મંહત બટુક મોરારી બાપુ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોતરકા બ્રહ્મચર્યા આશ્રમ ના મંહત નિજાનંદ બાપુ હાજર રહયા હતા. આ કાર્યક્રમ ગરીબોને રેશન કિટ આપી ને અને વૃક્ષારોપણ કરી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આશ્રમના સેવકો પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે મોટી…
Read Moreમોરબી જીલ્લામાં આજે કોરોનાના નવા ૨૬ કેસો નોંધાયા છે તેમજ વધુ ૨૫ દર્દીઓ કોરોના માંથી મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે
હિન્દ ન્યૂઝ, મોરબી, મોરબી તાલુકાના ૧૮ કેસો જેમાં ૦૬ ગ્રામ્ય વિસ્તાર અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં ૦૩ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય વિસ્તાર અને ૦૩ શહેરી વિસ્તાર, હળવદના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય વિસ્તાર અને ૦૧ શહેરી વિસ્તાર, ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. જયારે વધુ ૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા ૨૬ કેસો સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંક ૧૪૦૬ એ પહોંચ્યો છે. જેમાં ૨૫૬ એક્ટીવ કેસ છે અને ૧૦૮૨ દર્દીઓ કરોના માંથી મુક્ત થઈ પોતાના ઘેર પરત ફરી ચુક્યા છે. રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી
Read Moreમહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે -રાજ્યમંત્રી બચુભાઇ ખાબડ
હિન્દ ન્યૂઝ, દાહોદ, દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું દેવગઢ બારિયા ખાતેથી લોન્ચિંગ દાહોદ જિલ્લાની નારીશક્તિના આર્થિક અભ્યુદય માટે અમલમાં મૂકવામાં આવેલી મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનું ગુરુવારે દેવગઢ બારિયાની પીટીસી કોલેજ ખાતેથી ઇ-લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી આ યોજનાને લોન્ચ કરી હતી. દેવગઢ બારિયા ખાતે ઉપસ્થિત રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે કહ્યું કે, મહિલાઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. કાર્યક્રમમાં સહભાગી મહિલાઓને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, નરેન્દ્રભાઈનો મુખ્યમંત્રી તરીકેનો ૧૩ વર્ષનો શાસનકાળ એક દીર્ધદ્રષ્ટા અને નિષ્ઠાવાન મુખ્યમંત્રીનો કાર્યકાળ હતો. તેમણે…
Read Moreમોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૬ કેસો નોંધાયા છે તેમજ વધુ ૨૫ દર્દીઓ કોરોના માંથી મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે
હિન્દ ન્યૂઝ, મોરબી મોરબી તાલુકાના ૧૮ કેસો જેમાં ૦૬ ગ્રામ્ય વિસ્તાર અને ૧૨ શહેરી વિસ્તારમાં, વાંકાનેરમાં ૦૩ કેસો જેમાં ૦૧ ગ્રામ્ય વિસ્તાર અને ૦૩ શહેરી વિસ્તાર, હળવદના ૦૩ કેસો જેમાં ૦૨ ગ્રામ્ય વિસ્તાર અને ૦૧ શહેરી વિસ્તાર, ટંકારાના ૦૨ કેસો ગ્રામ્ય પંથકમાં નોંધાયા છે. જયારે વધુ ૨૫ દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા ૨૬ કેસો સાથે મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસનો આંક ૧૪૦૬ એ પહોંચ્યો છે. જેમાં ૨૫૬ એક્ટીવ કેસ છે અને ૧૦૮૨ દર્દીઓ કરોના માંથી મુક્ત થઈ પોતાના ઘેર પરત ફરી ચુક્યા છે. રિપોર્ટર : ભરત વિંધાણી, મોરબી
Read Moreચોરીના આરોપીઓને પકડતી રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેર માં વિસ્તારમાં ચાલતી ચોરી સંબંધી ગેરપ્રવૃતિઓ પર સદંતર રોક લગાવવા માટે હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા સખત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહયું. જેના અનુસંધાને રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ અને જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ ના માંગૅદશૅન હેઠળ રાજકોટ શહેર રાજકોટ શહેર માલવિયા નગર ને મળેલી બાતમી ના આધારે ત્રણ મોબાઈલ ફોન ની ચીલ ઝડપ ચોરી કરતા આરોપી આનંદપરી મહેશપરી ગોસ્વામી અને રાહુલ સુરેશભાઈ બનેની ઘરપકડ કરવામાં આવી. તેમની પાસે થી કુલ રુપિયા ૧૩,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રિપોર્ટર…
Read Moreદિયોદર ના જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યૂઝ, દિયોદર, દિયોદર તાલુકા ના રાટીલા જિલ્લા પંચાયત ની સીટ પર આજરોજ જોશીડાવાસ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ વૃક્ષો વાવી આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયત ના સદસ્ય હસમુખભાઈ પટેલ, સીટ ના ઇન્ચાર્જ ઈશ્વરભાઈ પટેલ, શક્તિ પીઠ પ્રમુખ બાબુભાઇ માળી તથા મૂળરાજસિંહ વાઘેલા વગેરે ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યા માં હાજર રહા હતા અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો…
Read Moreબિલ્ડરે રૂપિયા નહીં ચૂકવતા જમીન માલિકે સુસાઇડ નોટ લખીને કાર્યો આપઘાત
હિન્દ ન્યૂઝ, સુરત સુરત શહેરના રાંદેર-દાંડી રોડ પર આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા ખેડૂતે જમીનના વિવાદમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ખેડૂતે સુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. ખેડૂત કિરીટ પટેલે અચાનક આપઘાત કરી લેતા અનેક સવાલો ઉભા થયા છે. જેનું કારણ છે કે, કિરીટ પટેલે આપઘાત કરતા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી. મોટી વેડ ગામની એક કિંમતી જમીન મૃતક ખેડૂતે મગન દેસાઇ નામના બિલ્ડર ગ્રુપને 2 વર્ષ પહેલા વેચાણ કરી હતી. જોકે આ જમીનના રૂપિયા ચુકવવામાં આવ્યા ન હોય આર્થિક…
Read Moreરાજકોટની ગ્રીનલેંડ ચોકડી પાસે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટની ગ્રીનલેંડ ચોકડી પાસે કોરોના સંક્રમણને રોકવા માટે મહાનગરપાલિકા દ્વારા રાજકોટ બહારથી આવતા મુસાફરો બસમાંથી ઉતરતાની સાથે જ સ્ક્રીન અને કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના ટેસ્ટિંગ કરવા થી બીજા લોકોને કોરોના દર્દી નો ચેપ લાગતો અટકાવી શકાય તેઓ મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે યાદીમાં જણાવ્યું હતું. રિપોર્ટર : રૂપેશ સોલંકી, રાજકોટ
Read More