સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત! 

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર

     વડાપ્રધાનના ૭૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે, સમગ્ર રાજ્યમાં ૭૫ વિવિધ સ્થળોએ ૩૦ દિવસીય મેદસ્વિતા ઘટાડવા માટેના ખાસ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે.

🗓️ ક્યારે?

૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫

સવારે ૬:૩૦ થી ૮:૦૦

📍 ક્યાં?

સુરેન્દ્રનગર: ટાગોર બાગ, જેલ ચોક પાસે

ચોટીલા: ગાંધી બાગ, થાન રોડ

📣 👉અભિયાન વિષે વિસ્તૃત માહિતી જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રીમતી મોનિકા ચુડાસમા દ્વારા આપવામાં આવી.

આ ૩૦ દિવસીય યોગ કેમ્પમાં જોડાઈને, ચાલો આપણે સૌ સાથે મળીને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવીએ. આ એક એવી પહેલ છે જે તમને શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બનાવશે.

Related posts

Leave a Comment