હિન્દ ન્યુઝ, કચ્છ આજરોજ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને LPG/PNG, MS/HSD (પેટ્રોલ-ડિઝલ) તેમજ આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાની સમીક્ષા કરવા જિલ્લા કક્ષાની સમિતિની બેઠક યોજાઈ હતી. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને રાખી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો સુચારુ અને સતત જળવાઈ રહે તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લાના તમામ રિટેલ પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું જણાવી જિલ્લા કલેકટર આનંદ પટેલએ ઈમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પેટ્રોલ અને ડિઝલની અછત અંગે કોઈપણ પ્રકારની અફવા ન ફેલાય તે માટે પેટ્રોલિયમ કંપનીઓને પોતાના સ્ટાફને યોગ્ય…
Read MoreMonth: March 2026
કેન્દ્રીય મંત્રી l રામમોહન નાયડુ કિન્જરાપુ દ્વારા રાજકોટ ખાતેથી દેશભરના એરપોર્ટ પર વિવિધ જનસુવિધાઓનું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, રાજકોટ મંત્રીએ એરપોર્ટ ખાતે ‘ઉડાન યાત્રી કેફે’નું ઉદ્ઘાટન કર્યું ગાંઠિયા અને ગુલાબજાંબુની મજા માણી કેફેમાં મુસાફરોને માત્ર રૂ. ૧૦માં ચા અને રૂ. ૨૦માં સમોસા-કચોરી મળી રહેશે કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુ કિન્જરાપુ : ભારતમાં સિવિલ એવિએશનનો સ્વભાવ અને સ્વરૂપ છેલ્લા ૧૨ વર્ષમાં સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. વર્ષ ૨૦૧૪માં આપણા દેશમાં માત્ર ૭૪ એરપોર્ટ હતા, જે આજે વધીને ૧૬૫થી પણ વધુ થઈ ગયા છે.
Read Moreમાધવપુર ઘેડના મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
હિન્દ ન્યુઝ, પોરબંદર તા. 30 માર્ચના રોજ ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મિણીજીના માધવપુરના મધુવનમાં લગ્ન, જાન પ્રસ્થાન પૂર્વે મંદિર આગળ પોલીસ ગાર્ડ ઓફ ઓનર આપશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે માધવપુર ઘેડના મેળા અંગે સૌને શુભકામના પાઠવી અને જણાવ્યું કે આ જીવંત તહેવાર આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરે છે અને ગુજરાત અને પૂર્વોત્તર વચ્ચેના શાશ્વત સાંસ્કૃતિક બંધનને પણ મજબૂત બનાવે છે. સ્થાનિક તંત્રના સંકલનમાં સાંસ્કૃતિક વિભાગ અને યાત્રાધામ બોર્ડ દ્વારા તા. 31મી માર્ચના રોજ દ્વારકામાં રુક્મિણી સત્કાર સમારોહ યોજાશે.
Read Moreપ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ રાજ્યના લાખો પરિવારોનું ‘પોતાના ઘરનું સ્વપ્ન’ થયું સાકાર
‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આગામી તા. 31 માર્ચ, 2026ના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવનિર્મિત કુલ 38,949 આવાસોનું રાજ્યવ્યાપી લોકાર્પણ કરાશે; અંદાજે ₹651 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ આવાસો ગરીબ પરિવારોના જીવનમાં સુખ અને સમૃદ્ધિનો નવો સૂરજ લાવશે. PMAY-G હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારના 60:40ના હિસ્સા સાથે લાભાર્થીને કુલ ₹1.20 લાખની તબક્કાવાર સહાય આપવામાં આવે છે. ઉપરાંત, રાજ્ય સરકારે વિશેષ જોગવાઈઓ કરી છે જેમાં રૂફ-કાસ્ટ લેવલે 100 ટકા રાજ્ય ફાળા હેઠળ ₹50 હજારની વધારાની સહાય આપવામાં આવે છે.
Read Moreવડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચના રોજ ગુજરાતમાં ₹891 કરોડના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 માર્ચે મંગળવારના રોજ ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે, જે દરમિયાન તેઓ રાજ્યના નાગરિકોને ભારત સરકારના રેલવે મંત્રાલય હેઠળ ₹891 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની ભેટ આપશે. કનેક્ટિવિટીને મજબૂત બનાવવા, આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા અને મુસાફરોની પરિવહન સુવિધા વધારવા માટે વડાપ્રધાન એક નવી ટ્રેનને પણ લીલી ઝંડી આપશે. વડાપ્રધાન ગુજરાતમાં વાવ-થરાદ ખાતેથી આ પ્રોજેક્ટ્સનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રેલવેના આ પ્રોજેક્ટ્સ ગુજરાતમાં રેલ માળખાના આધુનિકીકરણ અને પ્રાદેશિક વિકાસને વેગ આપવા તરફ એક…
Read Moreઆસ્થાની સાથે આત્મનિર્ભરતાની જ્યોત બન્યું યાત્રાધામ સતાધાર
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધારમાં 10 હજાર યાત્રાળુઓનું ભોજન તૈયાર કરવાની ક્ષમતા ધરાવતો વિશાળ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત; 1000 ગાયોના છાણનો ઉપયોગ કરી 85 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ ધરાવતું સતાધાર ધામ વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ અને આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ પ્રતીક બન્યું. છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્યમાં કુલ 193 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા; આ તમામ પ્લાન્ટની કૂલ ક્ષમતા 13,955 ઘનમીટર પ્રતિ દિવસ છે અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા સંસ્થાઓને સબસિડી આપવામાં આવે છે. આગામી વર્ષ 2025-26 માટે સંસ્થાકીય બાયોગેસ યોજના અંતર્ગત કુલ ₹12.0 કરોડની જોગવાઈ હેઠળ…
Read Moreમહુવા-વાલોડ-બારડોલી વિધાનસભા વિસ્તારમાં રૂ.૩૦૦ લાખના ખર્ચે ત્રણ ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કરતા મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા
હિન્દ ન્યુઝ, સુરત મહુવા-વાલોડ-બારડોલી વિધાનસભા વિસ્તારના મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ રૂ.૩૦૦ લાખથી વધુની રકમના ખર્ચે તૈયાર થનારી ત્રણ મહત્વકાંક્ષી ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. અંબિકા તાલુકાના ગુણસવેલ ખાતે રૂ.૮૧.૭૧ લાખના ખર્ચે ગુણસવેલ ઉદ્વહન સિંચાઈ યોજના, રૂા.૧૩૮ લાખના ખર્ચે અંબિકાના વસરાઈ ખાતે ઉદ્વહન સિંચાઈ યોજના તથા તાપી જિલ્લાના વાલોડ તાલુકાના નાલોઠા ગામે રૂા.૭૯.૯૭ લાખના ખર્ચે નાલોઠા ઉદ્વહન સિંચાઈ યોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ત્રણેય યોજનાઓમાં કુલ રૂ.૩૦૦ લાખનો ખર્ચ થશે. ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આ ત્રણેય ઉદ્વહન…
Read Moreજામનગર જિલ્લામાં પેટ્રોલ–ડીઝલ અને રાંધણગેસનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસની ઉપલબ્ધતા તથા જીવન જરૂરી ચીજવસ્તુઓની સ્થિતિ સુનિશ્ચિત કરવા મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન કલેક્ટરએ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના પૂરતા જથ્થાની ઉપલબ્ધતા રાખવા તેમજ કોઈપણ પ્રકારની અછત ન સર્જાય તે માટે આગોતરા આયોજન કરવા લગત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. તેમણે વિતરણ વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા અને ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં સમયસર પુરવઠો પહોંચે તે અંગે વિશેષ ભાર મુક્યો હતો. આ ઉપરાંત, ગેસ પુરવઠાની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરતા કલેક્ટરએ એલપીજી સિલિન્ડરની…
Read Moreવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સાણંદ અને નરોડા GIDCના ₹૨૭૧ કરોડથી વધુના વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે
‘અવિરત ગુજરાત, વિકસિત ગુજરાત’ હિન્દ ન્યુઝ, સાણંદ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના મંત્ર સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૧મી માર્ચ, ૨૦૨૬ના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના સાણંદ ખાતેથી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા સંપન્ન થયેલા ₹૨૭૧.૨૦ કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. અમદાવાદના સાણંદ ખાતે આશરે ૨,૦૫૬ હેક્ટરમાં ફેલાયેલી ઔદ્યોગિક વસાહત આજે સેમિકન્ડક્ટર, ઓટોમોબાઈલ અને ફાર્માસ્યુટિકલ્સ જેવા હાઈ-ટેક ઉદ્યોગોનું હબ બની છે. અહીં ૧,૧૫૦થી વધુ એકમો કાર્યરત છે. ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીની ગંભીર સમસ્યાના કાયમી…
Read MoreGIFT સિટી: ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને IT હબ…
હિન્દ ન્યુઝ, ગાંધીનગર 🔹 ગાંધીનગરમાં સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) ભારતનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે. 🔹 ગિફ્ટ સિટીમાં આજે 1150થી વધુ IFSCA-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે; બેંકિંગ ક્ષેત્રનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે, જે $106 બિલિયન સુધી પહોંચ્યો છે. 🔹 ગિફ્ટ સિટી ખાતે વર્ષ 2030 સુધીમાં 1,00,000થી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના છે, જેમાં કમર્શિયલ (વ્યાપારી), રેસિડેન્શિયલ (રહેણાંક) અને ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાકીય) બાંધકામો માટે મોટાપાયા પર થનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે. 🔹 વૈશ્વિક સ્તરે, ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય ફાયનાન્શિયલ ગેટવે તરીકે…
Read More