અરજદારો જન્મ-મરણ નોંધણી માટે જિલ્લા કક્ષા સુધી જવાને બદલે પ્રાંત કચેરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કચેરીએથી કરી શકશે

હિન્દ ન્યુઝ, દાહોદ  દાહોદ જિલ્લામાં અરજદારોને જિલ્લા કક્ષા સુધી જવું ન પડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા “ આપણો તાલુકો-વાયબ્રન્ટ તાલુકો “ યોજના હેઠળ નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ તથા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને સત્તા આપવામાં આવેલ હોઈ અરજદારો દ્વારા જન્મ-મરણ વિલંબિત નોંધણી માટે જિલ્લા કક્ષા સુધી જવાને બદલે પ્રાંત કચેરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કચેરીએથી જ આવા હુકમો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું છે. જે મુજબ પાલન કરવાની સુચના આપવામાં આવી છે. જેમાં જન્મ-મરણ નોંધણી અધિનિયમ – ૧૯૬૯ ની કલમ – ૧૩ ની પેટા કલમ – ૩ મુજબ ૧ વર્ષથી વધુ…

Read More

કેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા દાહોદની મુલાકાતે

હિન્દ ન્યુઝ, દાહોદ       ભારત સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા દાહોદ જિલ્લાની મુલાકાતે આવતાં તેમણે પ્રથમ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં પીએમ રાધેગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત મુલાકાત લીધી હતી. જેમાં સંયુક્ત સચિવ નિરાલાએ શાળાના આચાર્યા સાથે ચર્ચા કરીને શાળાની સમગ્રતયા માહિતી મેળવી હતી. એ સાથે કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરીને વર્ગમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. ત્યાર બાદ નાની ખજુરી, અંતેલા ખાતે આવેલ પીએમ GLRS સ્કૂલ (ગર્લ્સ લિટરેસી રેસીડેન્સીયલ સ્કૂલ) ની પણ મુલાકાત લઈને શાળાનું નિરીક્ષણ કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ ઉમળકાભેર…

Read More

ગુજરાત એસ.ટી.ની જનસેવા પ્રતિબદ્ધતાનું વધુ એક નવું સીમાચિહ્ન

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતેથી રાજ્યના તમામ 182 વિધાનસભા વિસ્તાર માટે કુલ 182 નવીન બસોનું લોકાર્પણ કર્યું; આ અવસરે નવીન બસોના ડ્રાઈવર્સને પ્રતીકરૂપે ચાવી અર્પણ કરાઈ. ગુજરાત એસ.ટી. દરરોજ 8 હજારથી વધુ બસના કાફલા સાથે 33 લાખ કિમીના સંચાલનથી અંદાજે 27 લાખથી વધુ મુસાફરોને સ્વચ્છ-સલામત અને સમયબદ્ધ પરિવહન સેવા પૂરી પાડે છે; રાજય સરકાર દ્વારા દર વર્ષે નવી એસ.ટી બસ ખરીદવા માટે એસ.ટી નિગમને નાણાકીય સહાય અપાય છે.

Read More

પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના માંડોદરા પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન વહિવટી તંત્ર દ્રારા કરવામાં આવ્યું હતું. સેતુ કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં આવી હતી. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ વિકાસ શાખા દ્વારા મનરેગા SBMG, PMYJ, NRLM, BPL દાખલા વગેરે યોજનાઓનું માર્ગદર્શન તેમજ સીધોજ લાભ પૂરો પાડવામાં આવ્યો હતો.તાલુકા પંચાયત માણાવદર દ્વારા જાતિ, આવક , નોન ક્રિમિલિયર તેમજ EWS ના દાખલા લાભાર્થીઓને સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમ અંતર્ગત આંબલીયા સબસેન્ટર આરોગ્યની ટીમ દ્વારા વિશેષ કેમ્પનું…

Read More

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવીના બહાદુર ક્રૂ સાથે વાતચીત કરી

હિન્દ ન્યુઝ, દિલ્હી       કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી (MoPSW), સર્બાનંદ સોનોવાલે, મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે મળીને આજે અહીં ભારતીય ધ્વજ ધરાવતા LPG કેરિયર્સ શિવાલિક અને નંદા દેવી ના બહાદુર ક્રૂ સભ્યો સાથે વાતચીત કરી હતી અને મહત્વપૂર્ણ LPG કાર્ગોના સુરક્ષિત પરિવહન માટે તેમની હિંમત અને અતૂટ કર્તવ્યનિષ્ઠા બદલ રાષ્ટ્રની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલી આ વાતચીતમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના સચિવ વિજય કુમાર; શિપિંગના ડાયરેક્ટર જનરલ શ્યામ જગન્નાથન; શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કેપ્ટન બી.કે. ત્યાગી; શિવાલિકના કેપ્ટન સુખમીત…

Read More

સફાઈ કામદારોના ઉત્કર્ષ માટે મહત્વની બેઠક 

હિન્દ ન્યુઝ, રાજકોટ     રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના વાઇસ ચેરમેન હરદીપસિંઘ ગીલની અધ્યક્ષતામાં ઉપલેટા નગરપાલિકા ખાતે મીટીંગ યોજાઈ 🏛️ સફાઈ કામદારોના પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે સંવેદનશીલ અભિગમ સાથે મદદરૂપ બનવા અધિકારીઓને સૂચના આપતા ગીલ 👷‍♂️ સફાઈ કામદારોના કલ્યાણ અને તેમના હિતોના રક્ષણ માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે. ✅

Read More

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા 2026; દેશભરના શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

હિન્દ ન્યુઝ, નર્મદા     ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પરિક્રમાર્થીઓ માટે સુવિધા ઉપલબ્ધ કરાઈ કે જેમાં ડૉમ શેલ્ટર, મોબાઈલ ટોઈલેટ, પીવાના શુદ્ધ પાણી માટે વૉટર સ્ટેશન, મેડિકલ યુનિટ અને એમ્બ્યુલન્સ સેવા, પૂરતી લાઈટિંગ વ્યવસ્થા તેમજ ઈમર્જન્સી હેલ્પલાઈન પોઈન્ટનો સમાવેશ. ઉપરાંત, વિશાળ વૉટરપ્રૂફ ડોમ, બેઠક વ્યવસ્થા, સ્નાનગૃહ, ચેન્જિંગ રૂમ અને ક્લોક રૂમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ; રાજ્ય સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતા સુવ્યવસ્થિત આયોજનને કારણે દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો.

Read More

खाद्य प्रसंस्करण उद्योग को पोषण सुरक्षा लक्ष्यों के अनुरूप होना चाहिए

हिन्द न्यूज़, दिल्ली      खाद्य प्रसंस्करण उद्योग मंत्री चिराग पासवान ने आज भारत के खाद्य प्रसंस्करण और पोषक तत्वों के लिए एक स्पष्ट और दीर्घकालिक रोडमैप की आवश्यकता पर जोर दिया। उन्होंने कहा कि उद्योग को 2047 तक एक विकसित राष्ट्र बनने के राष्ट्रीय दृष्टिकोण के साथ खुद को संरेखित करना होगा। एसोचैम के ‘पोषण भारत 2026 : पोषण सुरक्षा को सुदृढ़ करने में पोषक तत्वों और उपयोगी खाद्य पदार्थों की भूमिका पर राष्ट्रीय सम्मेलन’ को संबोधित करते हुए मंत्री ने हितधारकों से अगले एक वर्ष, पांच वर्ष और…

Read More

સામાન્ય વહીવટ વિભાગની કુલ રૂપિયા 2051.27 કરોડની અંદાજપત્રીય માગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ➡️ ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળ રાજ્યના 6.5 લાખ કર્મયોગીઓને રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનું કવચ ➡️ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનો ડંકો: UPSCમાં ‘સ્પીપા’નું નોંધપાત્ર પ્રદર્શન ➡️ જળસંગ્રહ એ જ જનકલ્યાણ: ધારાસભ્ય ગ્રાન્ટમાં હવે જળસંચયનાં કામો ફરજિયાત ➡️ રાજ્યનું 10 વર્ષીય ભરતી કેલેન્ડર જાહેર: બે લાખ નવી સરકારી ભરતીઓ કરાશે ➡️ વહીવટી આધુનિકતા અને પારદર્શિતા માટે ‘ગુજરાત વહીવટી સુધારણા પંચ’ની રચના કરાઈ ➡️ વહીવટમાં પારદર્શિતા માટે ‘આયોજન પોર્ટલ’, ‘CM ડેશબોર્ડ’ અને ‘મારી યોજના પોર્ટલ’ જેવા ડિજિટલ પ્લેટફોર્મ કાર્યરત કરવામાં આવ્યા કે જ્યાં 680થી…

Read More

CMનો દક્ષિણ ગુજરાતનાં ટુરિઝમને બૂસ્ટર ડોઝ! આંખના પલકારામાં અંતરિયાળ પ્રવાસન સ્થળોએ પહોંચી જશો

હિન્દ ન્યુઝ, ડાંગ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનાં નેતૃત્વમાં ભારતમાં ગુજરાતનું પ્રવાસન ક્ષેત્ર વિશેષ ઉભરી આવ્યું છે. સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષવામાં ગુજરાત દેશભરમાં ત્રીજા નંબરે રહ્યું છે જો તમે અમદાવાદ, વડોદરા કે સુરત જેવા શહેરમાં રહો છો અને વીકએન્ડમાં દક્ષિણ ગુજરાતનાં પ્રાકૃતિક જંગલો અને પ્રવાસન સ્થળોએ જવુ છે તો હવે લાંબા આયોજનની જરૂર નહી પડે, આંખનાં પલકારામાં પહોંચી જશો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓને પહોળા અને અપગ્રેડ કરવાનો એક બૂસ્ટર ડોઝ આપ્યો છે. તાજેતરમાં જ મુખ્યમંત્રીએ સુરત ઇકોનોમિક રિજિયન (SER) યોજના (ફેઝ 1) અતંર્ગત સુરત,…

Read More