हिन्द न्यूज़, दिल्ली संचार लेखा महानियंत्रक (सीजीसीए) कार्यालय का दो दिवसीय पश्चिमी क्षेत्र समीक्षा सम्मेलन आज गोवा के कैंडोलिम में संपन्न हुआ। इस सम्मेलन में वरिष्ठ अधिकारियों ने प्रमुख कार्यात्मक क्षेत्रों की समीक्षा और पश्चिमी क्षेत्र में सीजीसीए के कार्यों की दक्षता बढ़ाने के उपायों पर चर्चा की। सम्मेलन की अध्यक्षता संचार लेखा महानियंत्रक श्रीमती वंदना गुप्ता ने की। वह नई दिल्ली से वर्चुअल माध्यम से इस सत्र में शामिल हुईं। प्रत्यक्ष कार्यवाही की अध्यक्षता पश्चिमी क्षेत्र के प्रधान संचार लेखा नियंत्रक संजय कुमार बरियार ने की। इस…
Read MoreMonth: December 2025
આપણે સૌએ સરદાર પટેલના પદચિહ્નો પર ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ – કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલ
હિન્દ ન્યુઝ, વડોદરા સરદાર@૧૫૦ રાષ્ટ્રીય પદયાત્રાનું શિનોર તાલુકાના બિથલી ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી. આર. પાટીલ સહભાગી થયા હતા. પાટીલે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને બિરદાવતા કહ્યું હતું કે અખંડ ભારતની કલ્પના જેમણે સાકાર કરી તેનો જશ જો કોઈ એકમાત્ર વ્યક્તિને આપવો પડે તો તે સરદાર વલ્લભભાઈ પટેલને આપવો પડે. તેમણે ટાંચા સાધનો સાથે ૫૬૨ રજવાડાઓને જોડીને અખંડ ભારતની કલ્પનાને સાકાર કરી હતી. મહાત્મા ગાંધીજી જ્યારે સ્વતંત્રતા અને અખંડ ભારત બનાવવા માટે સત્યાગ્રહ કરતા હતા, ત્યારે તેમના પ્રયત્નને ખરા અર્થમાં જમીન પર…
Read Moreરાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પમાં ‘વિકસિત ગુજરાત 2047’ને અગ્રેસર રાખવાના ધ્યેયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય શાસનના વહીવટી માળખા અને કાર્યપદ્ધતિમાં જરૂરી ફેરફાર માટે ગુજરાત વહીવટી સુધારણા પંચ (GARC)ની રચના કરેલી છે. આ સંદર્ભમાં વહીવટી સુધારણા પંચ (GARC) દ્વારા રાજ્યમાં ભરતી પ્રક્રિયાને વધુ ઝડપી, પારદર્શી, ટેકનોલોજી યુક્ત અને યુવા કેન્દ્રિત બનાવવાની નવ ભલામણો સાથે તૈયાર કરાયેલ છઠ્ઠો ભલામણ અહેવાલ પંચના અધ્યક્ષ ડૉ. હસમુખભાઈ અઢિયાએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને સુપ્રત કર્યો હતો. આ ભલામણોના અમલથી ભરતી પ્રક્રિયા એક વર્ષથી ઓછી સમયમર્યાદામાં પૂર્ણ થાય, રાજ્યના યુવાનોને સમયસર…
Read Moreજે કોમ પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે – રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ન્યુઝ, વડોદરા સરદાર@૧૫૦ રાષ્ટ્રીય એકતા પદયાત્રા વડોદરા જિલ્લામાં તેના અંતિમ ચરણમાં પહોંચે તે પૂર્વે પ્રગતિશીલ ગામ મોટા ફોફળીયા ખાતે યોજાયેલી સરદાર ગાથામાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, જે કોમો પોતાના પૂર્વજોના ઇતિહાસને યાદ રાખે છે, તે હંમેશા જીવંત રહે છે. સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અનેક મહત્ત્વના પાસાઓ પર પ્રકાશ પાડતા, ખાસ કરીને ‘બારડોલીના સરદાર’ તરીકેની તેમની ભૂમિકા પર વિશેષ ચર્ચા રજૂ કરી હતી. તેમણે ઉપસ્થિત લોકોને સંબોધતા કહ્યું કે અહીં બેઠેલા મોટા ભાગના લોકો મૂળ રીતે ખેડૂતો છે, અને તેમના પૂર્વજો પણ ખેડૂત રહ્યા છે. તેમણે…
Read Moreએ.આર.ટી.ઓ. કચેરી, દાહોદ ખાતે ડીટેઈન કરેલ મોટર વાહનની હરાજી હાથ ધરવામાં આવશે
હિન્દ ન્યુઝ, દાહોદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, દાહોદ ની અખબારી યાદી જણાવે છે કે, એ.આર.ટી.ઓ. દાહોદ કચેરી ખાતે ડીટેઈન કરેલ મોટર વાહનની હરાજી હાથ ધરવામાં આવનાર છે. જેમાં ઓકશન કરવામાં આવનાર વાહન જોવાની તારીખ ૦૧/૧૨/૨૦૨૫ થી ૦૭/૧૨/૨૦૨૫ સુધી ૧૨ થી ૦૫ નો સમય રહેશે. તારીખ ૦૮/૧૨/૨૦૨૫ નાં રોજ સાંજના ૦૫ વાગ્યા સુધીમાં બંધ કવરમાં બીડ રજુ કરાશે. તેમજ ઓકશન તારીખ ૦૯/૧૨/૨૦૨૫ ના રોજ ૦૨ થી ૦૫ વાગ્યા સુધીનો સમય રહેશે. ઉત્સુક ઉમેદવારે જણાવ્યા મુજબ હરાજીમાં ભાગ લેવા માટે અરજી કરવાની રહેશે. હરાજીમાં ભાગ લેવા…
Read Moreસ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જન્મજયંતી
હિન્દ ન્યુઝ, ગાંધીનગર સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની 141મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્થિત તેમના તૈલચિત્રને નાયબ દંડક વિજયભાઈ પટેલ અને વિધાનસભા સચિવ ચેતન પંડ્યા સહિત વિધાનસભાના અધિકારી-કર્મચારીઓએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી. ડૉ. રાજેન્દ્ર પ્રસાદનો જન્મ તા. 3 ડિસેમ્બર, 1884ના રોજ બિહારમાં થયો હતો. 1917થી તેઓ ગાંધીજી સાથે આઝાદીની લડતમાં જોડાયા, તેમણે દેશનું જાહેર જીવન ઘડવામાં અને આઝાદીની લડતમાં મોટો ફાળો આપ્યો હતો.
Read Moreપદયાત્રીઓએ ડભોઈના લીંગસ્થળીથી શિનોર એ. પી. એમ. સી. સુધીનું અંતર કાપ્યું
હિન્દ ન્યુઝ, વડોદરા સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઊજવણીના ભાગરૂપે સરદાર પટેલના વતન (કરમસદ, આણંદ) થી શરૂ થયેલી પદયાત્રા વડોદરા જિલ્લાના શિનોર તાલુકા ખાતે પહોંચી ચૂકી છે. રાષ્ટ્રીય પદયાત્રાના સાતમા દિવસે પદયાત્રીઓએ ડભોઈ તાલુકાના લીંગસ્થળી સ્થિત જલારામ મંદિરથી શિનોર એ. પી. એમ. સી. સુધી કૂચ કરી હતી. આ સાત દિવસ દરમિયાન પદયાત્રીઓ ૯૦ થી વધુ કિલોમીટરનું અંતર કાપી ચૂક્યા છે. આવતીકાલે બુધવારે સાંજે આ પદયાત્રા વડોદરા જિલ્લામાંથી વિદાય લઈને નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે. કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ આજે સમગ્ર દિવસ દરમિયાન પદયાત્રાની…
Read Moreગામે ગામ આરોગ્ય કિરણ : દાહોદ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જીલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ” કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આ અંતર્ગત જીલ્લાના 102 પ્રાથમિક તેમજ શહેરી આરોગ્ય કેન્દ્ર વિસ્તારોમાં હેલ્થ કેમ્પો યોજવામાં આવ્યા હતા. આ કેમ્પોમાં કુલ 6427 લાભાર્થીઓ (3540 સ્ત્રીઓ અને 2887 પુરુષો)એ વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. મુખ્ય આરોગ્ય સેવાઓ અને તપાસ: – સગર્ભા મહિલાની તપાસ : 334 – પી.એમ.જય એ.વાય. કાર્ડ બનાવ્યા : 299 – જનરલ…
Read Moreદાહોદ કલેકટર કચેરી, ખાતે નીતિ આયોગની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા કલેકટર કચેરી, ખાતે નિવાસી અધિક કલેકટર જે. એમ. રાવલ ના અધ્યક્ષ સ્થાને નીતિ આયોગની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક દરમ્યાન નીતિ આયોગની ટીમ સહિત દાહોદ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક અન્વયે નીતિ આયોગની ટીમ દ્વારા ઉપસ્થિત વિવિધ જિલ્લા અધિકારીઓ પાસેથી કામગીરી વિગત અંગે ચર્ચા કરીને જે – તે વિભાગ થકી કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમ્યાન આરોગ્ય વિભાગ, આઈ. સી. ડી. એસ. વિભાગ, ડી. આર. ડી. એ., એગ્રીક્લચર વિભાગ…
Read Moreકરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા નું આયોજન
હિન્દ ન્યુઝ, કેવડિયા દેશભરમાંથી હજારો યુવાનો, વિદ્યાર્થીઓ અને વિવિધ ક્ષેત્રના પ્રતિષ્ઠિત આગેવાનો આ રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાઈ રહ્યા છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીના અવસરે કરમસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય પદયાત્રા દરમ્યાન આજે સાધલી ખાતે ભવ્ય ‘સરદાર ગાથા’નું આયોજન થયું. આ ગૌરવશાળી પ્રસંગે દેશના રક્ષા મંત્રી આદરણીય રાજનાથ સિંહજી, પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાજી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીજી, કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શોભા કરંદલાજે સહિતના મહાનુભાવોએ વિશેષ ઉપસ્થિતિ આપી અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ અવસરે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યકક્ષાના…
Read More