मसालों और पाक कला जड़ी-बूटियों पर कोडेक्स समिति (सीसीएससीएच) के 8वें सत्र का गुवाहाटी में उद्घाटन हुआ

हिन्द न्यूज़, दिल्ली     मसालों और पाक कला जड़ी-बूटियों पर कोडेक्स समिति (सीसीएससीएच) के 8वें सत्र का उद्घाटन आज गुवाहाटी में असम के माननीय राज्यपाल श्री लक्ष्मण प्रसाद आचार्य ने किया, जिसमें वैश्विक खाद्य मानकों और व्यापार प्रथाओं को आकार देने में भारत की अग्रणी भूमिका की पुष्टि की गई। इस सत्र की मेजबानी भारत सरकार द्वारा की जा रही है, जिसमें भारतीय मसाला बोर्ड कोडेक्स एलीमेंटेरियस आयोग (सीएसी) के अंतर्गत सचिवालय के रूप में कार्य कर रहा है। यह आयोग खाद्य एवं कृषि संगठन (एफएओ) और विश्व स्वास्थ्य…

Read More

સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના મેમકા ખાતે વિકાસ સપ્તાહ – ૨૦૨૫ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકના અધ્યક્ષ સ્થાને ‘પોષણ સંગમ દિવસ’ની ભવ્ય ઉજવણી!

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર     આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિકે પોષણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને સ્વસ્થ બાળપણ થકી જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકે તેવો સંદેશ આપ્યો હતો.       કાર્યક્રમ દરમિયાન, જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ગામના તેજસ્વી બાળકો અને તેમના વાલીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરોને પ્રેરણા આપતા અને શ્રેષ્ઠ કામગીરી બદલ ‘માતા યશોદા એવોર્ડ’ પ્રાપ્ત થયેલા બહેનો તેમજ રાજ્ય કક્ષાએ પ્રથમ આવેલ કિશોરીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અંતે, માનનીય જિલ્લા વિકાસ અધિકારીએ ઉપસ્થિત તમામ…

Read More

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના એ કચ્છના અનેક વિદ્યાર્થીઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવાના કોડ પૂરા કર્યા  

હિન્દ ન્યુઝ, ભુજ     વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી ગુજરાતની વિકાસયાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે નવી ઊંચાઇ પર પહોંચાડી છે. ગુજરાત સેમિ કંડક્ટર, ગ્રીન ઉર્જા અને ડિજિટલ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં આગળ વધી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં આ ક્ષેત્રોની ટેક્નોલોજીના જાણકારોની માંગ વધશે તેમજ ગુજરાતના બાળકો વિજ્ઞાન અને પ્રોદ્યોગોકીના ક્ષેત્રોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષા મેળવી શકે તે માટે રાજ્ય સરકારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી કરી છે. આ યોજના હેઠળ ધો.૧૧ અને ધો.૧૨માં વિજ્ઞાન વિષય પસંદ કરનારા છાત્રોને બે વર્ષમાં કુલ રૂ. ૨૫ હજારની સહાય આપવામાં આવે છે. આ યોજના થકી કચ્છમાં…

Read More

भारत सरकार के उपभोक्ता कार्य विभाग ने स्मार्ट इंडिया हैकाथॉन 2025 के अंतर्गत उपभोक्ता समस्याओं के लिए अभिनव समाधान आमंत्रित किये

हिन्द न्यूज़, दिल्ली       भारत सरकार का उपभोक्ता कार्य विभाग, स्मार्ट इंडिया हैकाथॉन (एसआईएच) 2025 के आयोजन के लिए शिक्षा मंत्रालय के नवाचार प्रकोष्ठ और अखिल भारतीय तकनीकी शिक्षा परिषद (एआईसीटीई) के साथ साझेदारी कर रहा है, ताकि उपभोक्ता संबंधी छह समस्याओं के अभिनव समाधान खोजने में छात्रों को शामिल किया जा सके। समस्या व्यक्तव शिक्षा मंत्रालय द्वारा शुरू किए गए एसआईएच 2025 की वेबसाइट https://sih.gov.in/ पर उपलब्ध हैं। इस पहल का उद्देश्य छात्रों को रचनात्मक समाधान विकसित करने और प्रस्तुत करने के लिए एक मंच प्रदान करना तथा…

Read More

देश की सबसे बड़ी लाइव स्कूल नवाचार प्रतियोगिता में 3 लाख से अधिक स्कूलों की भागीदारी ऐतिहासिक

हिन्द न्यूज़, दिल्ली       केंद्रीय शिक्षा मंत्री धर्मेंद्र प्रधान ने आज नई दिल्ली में विकसित भारत बिल्डथॉन (वीबीबी) 2025 का उद्घाटन किया। स्कूली छात्रों के लिए भारत के सबसे बड़े समन्वित नवाचार हैकाथॉन- विकसित भारत बिल्डथॉन 2025 में 3 लाख से ज़्यादा स्कूलों ने एक साथ भाग लिया। धर्मेंद्र प्रधान ने उद्घाटन सत्र के दौरान, ओडिशा के भुवनेश्वर स्थित खोरदा के पीएम श्री गवर्नमेंट हाई स्कूल के छात्रों के साथ बातचीत की।  प्रधान ने अपने संबोधन में इस विशाल स्कूल नवाचार पहल में उत्साहपूर्वक भागीदारी के लिए देश भर…

Read More

केंद्रीय कृषि मंत्री शिवराज सिंह चौहान ने उच्चस्तरीय बैठक में की कृषि क्षेत्र की प्रगति की समीक्षा

हिन्द न्यूज़, दिल्ली     केंद्रीय कृषि एवं किसान कल्याण और ग्रामीण विकास मंत्री शिवराज सिंह चौहान ने आज एक उच्चस्तरीय बैठक में कृषि क्षेत्र की प्रगति की समीक्षा की। बैठक में देशभर में खरीफ फसल की स्थिति, रबी फसल की बुवाई, बाढ़ प्रभावित क्षेत्रों में फसलों की स्थिति, मूल्य स्थिति, उर्वरक उपलब्धता, जलाशयों की स्थिति सहित विभिन्न विषयों पर विस्तारपूर्वक चर्चा हुई। केंद्रीय मंत्री श्री चौहान ने इस दौरान विभागीय अधिकारियों को आवश्यक दिशा-निर्देश दिए। बैठक में अधिकारियों ने खरीफ की बुवाई के संबंध में जानकारी देते हुए बताया…

Read More

राष्ट्रीय मानवाधिकार आयोग, भारत ने अहमदाबाद, गुजरात में एक विज्ञापन होर्डिंग के गिरने से दो श्रमिकों की कथित मृत्यु और एक अन्य के गंभीर रूप से घायल होने की घटना का स्वतः संज्ञान लिया है।

हिन्द न्यूज़, दिल्ली      राष्ट्रीय मानवाधिकार आयोग (एनएचआरसी), भारत ने एक मीडिया रिपोर्ट पर स्वतः संज्ञान लिया है जिसमें बताया गया है कि गुजरात के अहमदाबाद के बोपल इलाके में एक सात मंजिला इमारत की छत से एक विज्ञापन होर्डिंग गिरने से दो मज़दूरों की मौत हो गई और एक गंभीर रूप से घायल हो गया। यह घटना 27 सितंबर, 2025 को हुई थी । आयोग ने पाया है कि मीडिया रिपोर्ट की सामग्री, यदि सत्य है, तो मानवाधिकार उल्लंघन का गंभीर मुद्दा उठाती है। इसलिए, आयोग ने गुजरात…

Read More

સરકારની સહાય થકી જામનગરની નારી શક્તિને મળી નવી પાંખ

હિન્દ ન્યુઝ, જામનગર       જામનગર જિલ્લામાં છેલ્લા ૧૮ વર્ષમાં ૬૫૮૩ સખીમંડળોને રૂ.૬ કરોડનું રીવોલ્વીંગ ફંડ તથા ૨૭૦૨ સ્વસહાય જૂથોને રૂ.૨૦ કરોડની રકમનું કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ આપવામાં આવ્યું જામનગરમાં DAY-NRLM યોજના થકી ચાલુ વર્ષે ૧૭૬ સખીમંડળોની રચના કરાઈ મહિલાઓમાં બચતની ટેવ કેળવાય અને સ્વરોજગાર થકી પોતાના કુટુંબને સહાયરૂપ થવાની સાથે મહિલા સશક્તિકરણની દિશામાં આગેકુચ કરી રહેલી મહિલાઓ માટે સરકારની અનેકવિધ યોજનાઓ અમલી છે. તે પૈકીની એક છે DAY-NRLM યોજના એટલે કે દિન દયાળ અંત્યોદય- રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન.  દીનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ ગ્રામીણ વિસ્તારમાં ગરીબ…

Read More

જામનગરના મોરકંડા ગામે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે પશુ આરોગ્ય કેમ્પ ખુલ્લો મુકાયો

હિન્દ ન્યુઝ, જામનગર     રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે જામનગર તાલુકાના મોરકંડા ગામે પશુપાલનને પ્રોત્સાહન આપવા પશુ જાતીય આરોગ્ય કેમ્પ ખુલ્લો મુકાયો હતો. ગૌ સંવર્ધન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા મંત્રીએ કાર્યક્રમની શરૂઆત ગૌ પૂજન કરીને કરી હતી. મંત્રીએ પશુપાલન વિભાગ, જામનગર દ્વારા તૈયાર કરવામાં આવેલ પશુ પ્રદર્શિની નિહાળી હતી અને પશુ રોગ નિદાન કેન્દ્ર દ્વારા સંચાલિત એમ્બ્યુલન્સની મુલાકાત લીધી હતી. તેમણે પશુઓને અપાતી વિવિધ સુવિધાઓ અને તાત્કાલિક સારવારની વ્યવસ્થા અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી. આ તકે મંત્રીએ નાયબ…

Read More

કે.વી.કે. વઘઈ ખાતે “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ    નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિડૉ. ઝેડ. પી. પટેલ, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. હેમંત શર્મા અને કે.વી.કે. વઘઈના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. જે. બી. ડોબરીયાના માર્ગદર્શન હેઠળ કે.વી.કે. વઘઈ(ડાંગ) દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ખાતે તા. ૧૧/૧૦/૨૦૨૫ ના રોજ “પીએમ ધન ધાન્ય કૃષિ યોજના” અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમ અંતર્ગત વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિત વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના અંતર્ગત વિશેષ માહિતી આપી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં શિયાળુ ઋતુમાં ખેતી કાર્યનું આયોજન, પ્રદેશ આધારિત કૃષિ તાંત્રિકતા,…

Read More