હિન્દ ન્યુઝ, આણંદ પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના અંતર્ગત જે ૧૮ વર્ષથી વધુ ની વય ધરાવતા નાગરિક બેંકમાં પોતાનું ખાતું ધરાવે છે, અને વાર્ષિક રૂપિયા ૪૩૬/- નો પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના અંતર્ગત વીમો લીધેલો હોય તેવા બેન્ક ધારક અકસ્માતમાં મૃત્યુ પામે અથવા અન્ય કોઈપણ રીતે મૃત્યુ પામે તો તેમના વારસદારને રૂપિયા ૨.૦૦ લાખની વીમા રકમ મળવા પાત્ર થાય છે. તેવી જ રીતે બેંકમાં ખાતું ધરાવનાર કોઈપણ ખાતાધારક વાર્ષિક પ્રીમિયમ માત્ર રૂપિયા ૨૦/- કપાવીને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત નો વીમો લઈ શકે છે, જેમાં માત્ર અકસ્માતથી મૃત્યુ થવાથી…
Read MoreMonth: July 2025
ઈન્ટરનેશલ ડ્રગ્સ એબ્યુઝ નિમિતે આણંદ જીલ્લામાં આવેલ ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે વિધ્યાર્થીઓ માટે ડ્ર્ગ્સના દુરપયોગ અંગે જાગ્રુતિ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ ઈન્દુકાકા ઇપકોવાળા ફાર્મસી કોલેજ ખાતે (આઈઆઈસીપી)- આંતરરાષ્ટ્રીય નશા વિરોધી અને ગેરકાયદેસર વેપાર વિરોધી દિન – 2025ની ઉજવણી અંતર્ગત “વિદ્યાર્થી જાગૃતિ કાર્યક્રમ – નશાના દુષ્પરિણામો” (ઈન્ટરનેશનલ ડે અગેન્સટ ડ્રગ એબ્યુઝ એન્ડ ઈલીસીટ ટ્રાફીકીંગ – 2025) અંતર્ગત વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ વર્ષે રાષ્ટ્રસંઘની થીમ હતી –“સાંકળો તોડો: સૌ માટે નિવારણ, સારવાર અને પુનઃપ્રાપ્તી”( “બ્રેકીંગ ધી ચેન્સ પ્રીવેન્સન, ટ્રીટમેન્ટ એન્ડ રીકર્વરી ફોર ઓલ!”) હતી. આણંદ જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર ડો. સી.યુ.ચોડવડીયા દ્વારા “નશા મુકત ભારત અભિયાન “ એનસીપીસીઆર (નેશનલ કમીશન ફોર ચાલ્ડ પ્રોટેશકન્સ) અંતર્ગત…
Read Moreજામનગર એરપોર્ટ ખાતે મુસાફરો ભરેલા પ્લેનમાં આગ લાગતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરાઈ; સમગ્ર ઘટના મોકડ્રીલ જાહેર
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી અને જીલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન એરફોર્સ અને એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સંયુક્ત રીતે જામનગર એરપોર્ટ ખાતે ફૂલ સ્કેલ મોક ઈમરજન્સી એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ રેસ્ક્યુ કામગીરી, સબંધિત પડકારો અને ઈમરજન્સીનો સામનો કરવા માટે તથા ઓછામાં ઓછા સમયમાં દરેક વિભાગો દ્વારા પરસ્પર સંકલન કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવાનો હતો. જામનગર એરપોર્ટ પર ૩૦ પેસેન્જરો ભરેલા એરક્રાફ્ટના ડાબી બાજુના એન્જીનમાં આગ લાગી હતી. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ ઘટનાની જાણ જીલ્લા કંટ્રોલરૂમ ખાતે તથા એરફોર્સ…
Read Moreબિહારના ભૂલા પડેલ વૃદ્ધ મહિલાનું દીકરા સાથે સુખદ મિલન કરાવતું ભાવનગરનું સખી વન સ્ટોપ સેન્ટર
હિન્દ ન્યુઝ, ભાવનગર ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા તા. ૨૩/૦૬/૨૦૨૫ ના રોજ ભૂલા પડેલ એક મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય માટે મોકલવામાં આવ્યા હતા. મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ સુરત તેમના દીકરાને મળવા માટે જતા હતા પરંતુ ભૂલથી બીજી ટ્રેનમા બેસી જતા બિહારથી ભાવનગર આવી પહોચ્યા હતા. ઉમરાળા તાલુકાના ઇંગોરાળા રેલ્વે ફાટક પાસેથી કોઈ સેવાભાવી વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવ્યો કે એક ભુલા પડેલ વૃદ્ધ મહિલા રેલવેના પાટા પાસે આટા મારતા જોવા મળ્યા છે. જેથી તેમની મદદ માટે ૧૮૧ ને બોલાવવામાં આવી હતી.…
Read Moreભાવનગરમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એપ્રેન્ટીસ તાલીમાર્થીની ભરતી યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગમાં એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ હેઠળ પ્રવર્તમાન નિયમાનુસાર આઈ.ટી. આઈ માં મોટર મિકેનિક વ્હીકલ, ડીઝલ મિકેનિક, વેલ્ડર, ઇલેક્ટ્રિશ્યન, કોપા, પેન્ટર, મોટર વ્હીકલ બોડી બિલ્ડર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર ટ્રેડ પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ભરતી આઈ.ટી.આઈ મેરીટ ધોરણે યોજાનાર હોવાથી સદર ટ્રેડના પ્રમાણપત્ર ધરાવતા હોય, તેવા ઉમેદવારોએ વિભાગીય કચેરી પાનવાડી એસ.ટી ભાવનગર ખાતેથી રૂબરૂમાં તા-૦૭/૦૭/૨૦૨૫ થી તા-૧૯/૦૭/૨૦૨૫ સુધી ૧૧-૦૦ કલાકથી ૧૪-૦૦ કલાક સુધીમાં કાર્યાલયના કામકાજ ના દિવસો/સમય દરમ્યાન (રજાના દિવસો બાદ) અરજી પત્રક મેળવી, ઓનલાઈન રજીસ્ટ્રેશનની નકલ અને શૈક્ષણિક લાયકાતના તમામ…
Read Moreતળાજાના પીપરલા ગામે કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે કામકાજના સ્થળે જાતીય સતામણી અટકાયત અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત બપોરે ૨ થી ૫ દરમિયાન સેમિનાર યોજવામાં આવ્યો હતો. તા.૨૭/૦૬/૨૦૨૫ ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર તેમજ નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, ભાવનગરના સયુંકત ઉપક્રમે તળાજા તાલુકાના પીપરલા ગામ ખાતે સ્વ સહાય જૂથ અને CED સંસ્થાની બહેનો સાથે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતમાણી અધિનિયમ-2013 અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગામના સરપંચશ્રી દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન…
Read Moreજસદણ રાજગોર બ્રાહ્મણ સમાજ દ્વારા ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો
હિન્દ ન્યુઝ, જસદણ જસદણ રાજગોર બ્રાહ્મણ સમાજ અને સરસ્વતી સન્માન સમિતિ દ્વારા રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિની વાડીએ વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજગોર બ્રાહ્મણ સમાજના ધોરણ 1 થી 2 ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને ધોરણ ત્રણ થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને શીલ્ડ અને બૉંઝ આપીને સન્માનિત કરાયા હતા. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સતીષભાઈ પી.તેરૈયા જી ટી શેઠ હાઇસ્કૂલ, અશોકભાઇ ડી પુરોહિત, સંસ્થાપક ન્યુ એરા સ્ટડી સેન્ટર રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવેલ અને જયારે પણ જરૂર પડે શૈક્ષણિક માર્ગદર્શન…
Read Moreડાંગ જિલ્લાના ગલકુંડ, વઘઇ અને સુબીરમાં બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયા
ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હિન્દ ન્યુઝ, ડાંગ તા : ૦૧ : ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસને વેગવંતો બનાવવા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા. ૧ જુલાઇ થી ડાંગ જિલ્લાના આહવા, વઘઇ અને સુબીર તાલુકામાં ઘરતી આબા જનભાગીદારી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે તા. ૧૫ જુલાઇ સુધી વિવિધ ક્લસ્ટરમાં કેમ્પ યોજાનાર છે. આજરોજ આહવા તાલુકાના ગલકુંડ પ્રાથમિક શાળા ખાતે બેનીફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો. જેમાં જાખાના, પિપલપાડા અને ગલકુંડ ગ્રામ પંચાયતના લોકોએ કેમ્પમાં ભાગ લીધો હતો.…
Read Moreગાંધીનગર ખાતે નિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે નિર્મિત ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકો માટેની વિવિધ આરોગ્ય વિષયક આરોગ્ય વિષયક સેવાઓ, યોજનાઓ, કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન માટેના ‘વન સ્ટોપ સેન્ટર’ સમા આ કેન્દ્ર ખાતે અત્યાધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તથા આરોગ્યલક્ષી યોજનાકીય લાભોને 100 ટકા સેચ્યુરેશન સુધી પહોંચાડવામાં આ કેન્દ્ર આશીર્વાદરૂપ બની રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ અવસરે ટી.બી.ના દર્દીઓ સાથે વર્ચ્યુઅલ માધ્યમથી…
Read Moreભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા નાણાકીય યોજના અભિયાન સમગ્ર દેશમાં તા.1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે,
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કેન્દ્ર સરકારની નાણાંકીય યોજનાઓનો લાભ પાત્રતા ધરાવતા પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચાડવાની નેમ સાથે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઈ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા નાણાંકીય યોજનાઓનો અભિયાન સમગ્ર દેશમાં તા.1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી ચલાવવામાં આવશે, જેમાં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના (PMSBY), અટલ પેન્શન યોજના (APY), નવા જન-ધન ખાતા ખોલવા તથા હાલના જન-ધન ખાતાઓ માટે KYC પૂર્ણ કરવું, ડીજીટલ ફ્રોડ અવરનેસ જેવા વિષયોને આવરી…
Read More