હિન્દ ન્યુઝ, બોટાદ રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ગ્રામ કક્ષાએથી લઇને રાજ્ય કક્ષાની તમામ સહકારી મંડળીઓની પોતાની માલિકીનાં અથવા ભાડાનાં બિલ્ડીંગ/મકાનની ચકાસણી અને સ્થળ નિરીક્ષણ કરી સલામતી અંગેનો રિપોર્ટ સંકલીત કરી ગાંધીનગર મોકલી આપવાનો છે. જેથી બોટાદ જિલ્લાની તમામ સહકારી મંડળીઓએ પોતાની સહકારી મંડળીઓની પોતાની માલિકીનાં અથવા ભાડાનાં બિલ્ડીંગ/મકાનની જાતે સલામતી અને સ્થળ નિરીક્ષણ અહેવાલ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, બોટાદને દિન-૧માં રજુ કરવાનો રહેશે તેમ બોટાદના જિલ્લા રજિસ્ટ્રાર ઉર્વશી બ્રહ્મભટ્ટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read MoreDay: July 18, 2025
બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં સૂચવાયા
હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કપાસમાં ચૂસિયા જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે વાવણી બાદ લેવાના પગલાં આ મુજબ સૂચવાયા છે. શેઢાપાળા ઉપર નિંદામણો ખાસ કરીને ગાડર/ કાંકસી/ જંગલી ભીંડા/ કોંગ્રેસ ઘાસ/ જંગલી જાસૂદ વિગેરે પ્રકારના નિંદામણોનો છોડ ઉખાડીને નાશ કરવો. મોલોમશી તથા તડતડીયાનાં જૈવિક નિયંત્રણ માટે પરભક્ષી લીલી પોપટી (ક્રાયસોપા) ની ૨ થી ૩ દિવસની ઇયળો હેકટરે ૧૦,૦૦૦ ની સંખ્યામાં ૧૫ દિવસના ગાળે બે વખત છોડવી. લીમડાનાં મીંજનું પ%નું દ્રાવણ અથવા એઝાડીરેકટીન જેવી બિનરાસાયણિક તત્વ ધરાવતી ૧૫૦૦, ૩૦૦૦ કે ૧૦,૦૦૦ પીપીએમ અનુક્રમે ૫ લી,…
Read Moreવન્ય પ્રાણીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગને સહકાર આપવા અપીલ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિશ્વમાં એશિયાઈ સિંહનું એકમાત્ર નિવાસ સ્થળ “ગીર” છે. ગુજરાતનું ગૌરવ એશિયાઈ સિંહ સૌરાષ્ટ્રના ૨૦,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મુક્તપણે પરિભ્રમણ કરે છે. જેના સંરક્ષણમાં વન વિભાગની સાથે સાથે સૌરાષ્ટ્રના લોકોનો પણ ખૂબ જ મોટો ફાળો રહેલો છે. સ્થાનિક લોકોના સહકારને કારણે આજે ગીર સંરક્ષિત વિસ્તાર, સિંહોની વસ્તીના સંરક્ષણ અને માનવીય પ્રભુત્વ ધરાવતી જગ્યા ઉપર પણ સિંહની વસ્તીમાં વધારો દર્શાવતી એક અદભુત વાત બની છે.આ અવિરત પ્રયાસનો લાભ લઈને સિંહો હવે જોખમની બહાર આવી ગયા છે, અને અગાઉ જ્યાંથી તેઓ નામશેષ થઈ ગયા હતા તેવા વિસ્તારોમાં…
Read Moreવિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫ની ઉજવણી અંતર્ગત કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન અપાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગીર સોમનાથ જિલ્લામાં “વિશ્વ વસ્તી દિવસ-૨૦૨૫” ઉજવણી અંતર્ગત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે કુટુંબ નિયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભાવસ્થાના સ્વાસ્થ્ય સમયની થીમ “માં બનવાની ઉમર એ જ, જયારે શરીર અને મન તૈયાર હોય” અંતર્ગત લઘુ શિબિર, સાસુ વહુ મીટીંગ, સ્વસહાય જૂથો, આંગણવાડી વિભાગ, પંચાયતી રાજ સંસ્થાઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં કુટુંબ નિયોજન કાયમી અને બિન કાયમી પદ્ધતિઓ, સગર્ભાની યોગ્ય દેખભાળ વ્યવસ્થા, બે બાળક વચ્ચે અંતરના…
Read Moreજિલ્લા રોજગાર અધિકારીના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સમિતિની બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જિલ્લા રોજગાર અધિકારી સરોજ સાંડપાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને તેમને યોગ્ય કારકિર્દી પસંદગીમાં મદદરૂપ થવા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને વિવિધ કારકિર્દી વિકલ્પો વિશે માહિતી મળી રહે તે માટે બેઠકમાં કેરિયર કોર્નર સ્થાપવા અને તેને વધુ કાર્યક્ષમ બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી.આ ઉપરાંત, શાળાના વિદ્યાર્થીઓને વિવિધ વોકેશનલ કોર્સિસ વિશે માહિતગાર કરવા ચર્ચા કરાઈ હતી.સમિતિ દ્વારા સંરક્ષણ દળ અને સરકારી ભરતીઓની તૈયારીઓ વિશે શાળાઓના વિદ્યાર્થીઓને સેમિનાર દ્વારા માર્ગદર્શન આપવા અંગે પણ ચર્ચા…
Read Moreગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC) એ ડૉ.બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી
હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC)એ ભાવનગર જિલ્લાના પ્રવાસના બીજા દિવસના પ્રવાસ દરમિયાન નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, ગાંધીનગર હસ્તકના ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલય અને અલંગ પોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. આ તકે ગુજરાત વિધાનસભાના ધારાસભ્યો અને સમિતિના સભ્યો અર્જુનભાઈ મોઢવાડીયા, નરેશભાઈ પટેલ, વિનેન્દ્રસિંહ ઝાલા, સી. કે. રાઉલજી, પ્રવિણભાઈ માળી, અરવિંદભાઈ રાણા, ડૉ. હસમુખભાઈ પટેલ અને અમૂલભાઈ ભટ્ટ, હેમંતભાઈ આહીર ઉપસ્થિત રહ્યા હતા. જાહેર હિસાબ સમિતિએ ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કુમાર છાત્રાલયની મુલાકાત વેળાએ…
Read Moreઆગામી દિવસોમાં તહેવારોને અનુલક્ષીને સમગ્ર જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી જુલાઈ અને ઓગસ્ટ-ર૦ર૫ ના માસ દરમ્યાન તા. ૧૮/૦૭/૨૦૨૫ ના કલાષ્ટમી, તા. ૨૦/૦૭/૨૦૨૫ ના જયાપાર્વતી વ્રત, તા. ૨૩/૦૭/૨૦૨૫ ના શિવરાત્રિ, તા. ૨૪/૦૭/ર૦ર૫ ના દિવાસા, તા. ૨૮/૦૭/૨૦૨૫ ના દૂર્વા ગણપતિ ચોથ, તા. ૦૨/૦૭/૨૦૨૫ ના દુર્ગાષ્ટમી, તા. ૦૫/૦૮/૨૦૨૫ ના રોજ કમલા એકાદશી, તા. ૦૯/૦૮/૨૦૨૫ ના રોજ રક્ષાબંધન તથા તા. ૧૩/૦૮/૨૦૨૫ ના નાગપંચમી વિગેરે તહેવારો ઉજવનારા છે. આ દિવસોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમિયાન સુલેહ-શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીનાં પગલાં લેવા અનિવાર્ય જણાતાં સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ હથિયારો જેવા કે છરી,…
Read More


