હિન્દ ન્યુઝ, રાજકોટ “વિશ્વ પર્યાવરણ દિવસ” નિમિત્તે રાજકોટના પૂર્વ મેયર બંગલો ખાતે નિઃશુલ્ક તુલસી વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહી ઉત્સાહભેર પર્યાવરણની ઉજવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન તુલસી સહિતના વિવિધ રોપા, ચકલીઓના માળા, બર્ડ ફીડર અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પૂર્વ મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, વિનોદભાઈ પેઢડિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, દંડક સંજયસિંહ રાણા, પૂર્વ દંડક મનીષભાઈ રાડિયા, જયસીયારામ મિત્ર મંડળ ના હરેશભાઈ હરિયાણી, ભરતભાઈ ભીંડે, એનિમલ હેલ્પ લાઇન ના…
Read MoreCategory: Nature
છોટાઉદેપુરમાં વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે છોટાઉદેપુર ખાતે RSETI-બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ જાતના ઉપયોગી વૃક્ષોના રોપાઓનું વાવેતર કરીને ઉપસ્થિત સૌ નાગરિકોને પર્યાવરણ સંરક્ષણનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો. RSETI-બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના નિયામક શ્રી સુધાંશુ મોહને જણાવ્યું હતું કે, “પૃથ્વી પર પર્યાવરણનું સંતુલન જાળવી રાખવામાં વૃક્ષો સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. વર્તમાન સમયમાં વધતા જતા પ્રદૂષણ અને વૈશ્વિક તાપમાન જેવી ગંભીર વૈશ્વિક સમસ્યાઓ સામે લડવા…
Read Moreખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “Inspired by Nature. For Climate. For Our Future.” થીમ
હિન્દ ન્યુઝ, રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર હસ્તકના પંડિત દીનદયાલ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી “Inspired by Nature. For Climate. For Our Future.” થીમ અન્વયે ઉત્સાહભેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી. વાળા, સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢના ગાયનેકોલોજી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ચેતનાબેન કોડીનારીયા, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુના પૂર્વ પ્રિન્સિપાલ કે.પી.રાજપૂત, પર્વતારોહણ તાલીમ કેન્દ્રના ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ, દીપકભાઈ ભટ્ટ, તાલીમાર્થીઓ તથા ઇન્સ્ટ્રક્ટરશ્રીઓ ઉપસ્થિત રહ્યા…
Read Moreજૂનાગઢ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, જૂનાગઢ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના અવસરે માળિયા હાટીના તાલુકાના વીરડી ગામે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એન.જી. ડાભીના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર તથા તાલુકા પરિવાર-માળિયા હાટીનાના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી આરોગ્ય સેવાનો લાભ લીધો હતો. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં હરિયાળી વધે, પર્યાવરણનું જતન થાય તેમજ આગામી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણ મળી રહે તે હેતુથી વિવિધ પ્રકારના વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.…
Read Moreવિશ્વ પર્યાવરણ દિવસ – 5 જૂન
હિન્દ ન્યુઝ, ડાંગ ✅ પર્યાવરણ બચાવવાનો સંકલ્પ લેવાનો દિવસ ✅ પ્રદૂષણ ઘટાડો, પ્રકૃતિને બચાવો ✅ વધુમાં વધુ વૃક્ષારોપણ કરો 🌱 ✅ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરો 💧 ✅ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરો 🚫♻️ ✅ સ્વચ્છતા અને કચરાના યોગ્ય નિકાલને પ્રોત્સાહન આપો 🌳 ડાંગ – ગુજરાતની હરિયાળી ધરોહર રાજ્યનો સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જિલ્લો સમૃદ્ધ જૈવ વૈવિધ્યતા અને કુદરતી સંપદાનો ખજાનો વન સંરક્ષણ અને જળ સંચય માટે સતત પ્રયાસો 💚 આ વર્ષની પ્રતિજ્ઞા: “એક વૃક્ષ વાવીએ, એક વૃક્ષ બચાવીએ” 🌎 સંદેશ: “પ્રકૃતિનું રક્ષણ એટલે માનવજાતનું રક્ષણ.” આવો, વિશ્વ પર્યાવરણ દિવસે હરિયાળા,…
Read Moreગૌણ ખનિજમાંથી મુખ્ય ખનિજ તરીકે રૂપાંતરિત થયેલી બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ શિબિરનું આયોજન
હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢ ખાતે ભારતીય ખાણ બ્યુરો (IBM), ગાંધીનગર અને જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી કચેરી, જૂનાગઢના સંયુક્ત નેજા હેઠળ ગૌણ ખનિજમાંથી મુખ્ય ખનિજ તરીકે રૂપાંતરિત થયેલી બિલ્ડિંગ લાઈમસ્ટોન (ચૂનાના પથ્થર) ખાણોની નોંધણી માટે વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર તા. ૭ મે, ૨૦૨૬ના રોજ જિલ્લા કલેક્ટર કચેરીના ઓડિટોરિયમ ખાતે યોજાઈ હતી. કાર્યક્રમની અધ્યક્ષતા વરિષ્ઠ સહાયક ખાણ નિયંત્રક સુનિલ કુમાર શર્માએ કરી હતી. આ પ્રસંગે જિલ્લાભૂસ્તરશાસ્ત્રી કિરણ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન બાદ શ્રી શર્માએ બિલ્ડિંગ લાઈમસ્ટોન લીઝધારકોનું સ્વાગત કરી નોંધણી પ્રક્રિયા અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિબિરમાં…
Read Moreચોમાસા પુર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં વૃક્ષારોપણ માટેની એડવાન્સ તૈયારીઓ કરવામાં આવી
હિન્દ ન્યુઝ, સુરત ચોમાસા પૂર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં એડવાન્સ વર્કની કામગીરી કરવામાં આવે છે જેની વિગતો આપતા ઉમરપાડા રેન્જના આર.એફ.ઓ. અનિલ પટેલ જણાવે છે કે, જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન જંગલ વિસ્તારમાં રોપાઓના વાવેતર માટે એડવાન્સ વર્કની તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં એલાઈમેન્ટની કામગીરી ૩ બાય ૩ મીટરમાં ચુના દ્વારા નિશાન કરવામાં આવે છે. ત્યારબાદ ૩૦×૩૦ સે.મી.ના અંતરે લાઈનદોરીમાં ખાડાઓ ખોદવામાં આવે છે જેના કારણે જમીનને સુર્ય પ્રકાશ મળી રહે તેમજ આ ખાડાઓમાં પાદડાઓ જવાથી ખાતરમાં પરિવર્તીત થાય છે. આ ઉપરાંત જમીનમાં રહેતા બિનજરૂરી બેકટેરીયા પણ નાશ પામે…
Read Moreચકલી બચાવો અભિયાન
૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ હિન્દ ન્યુઝ, ડાંગ નાનપણથી આપણે એક વાર્તા જે “એક હતો ચકો અને એક હતી ચકી” સાંભળતા આવ્યા છીએ, ત્યારે ખરેખર આ વાત સાચી ન થઈ જાય, આપણી આવનારી પેઢીઓ માટે ચકલીનો ચીં ચીં અવાજ સાંભળવું દુર્લભ ન બની જાય તે આપણી જવાબદારી છે. એક સમય હતો કે, જ્યારે ચકલી ની ચીં ચીં ના અવાજ થી લોકોની સવાર પડતી હતી. નાનકડી અને વ્હાલી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતો.પરંતુ આજે આપણે ચકલીઓના આશિયાનાને વેરવિખેર કરી દીધા છે, અથવા એમ કહીએ કે માનવ જાત…
Read Moreગુજરાત એટલે યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટેનું પ્રિય ઘર…🕊️
હિન્દ ન્યુઝ, કચ્છત ➡️ રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં વર્ષ 2024-25માં અંદાજે 8.33 લાખથી વધુ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યાં. ➡️ છેલ્લા એક વર્ષમાં જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા. ➡️ નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ 4.67 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા; વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા. ➡️ કચ્છ વિસ્તારમાં વર્ષ 2025માં અંદાજે 2,564 પક્ષીઓ જોવા મળ્યાં.
Read Moreગાંધીનગરના સરકારી કર્મચારી કુસુમબહેન સુથાર બન્યા લુપ્ત થતી ચકલીઓની માતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર ૭ના એક ઘર પાસેથી નીકળો તો એક નાના નેચરપાર્ક પાસેથી નીકળતા હો તેવો અનુભવ થાય… પક્ષીઓના કલરવ, અનેક ઝાડ, વેલ સહિતથી ઘેરાયેલું આ ઉપવન જેવું ઘરએ ઇન્દ્રોડા પાર્કના પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે કાર્ય કરતા સરકારી કર્મચારી કુસુમબહેન સુથારનું ઘર છે. પ્રકૃતિ પ્રશિક્ષણને માત્ર નોકરી નહીં પરંતુ જીવનમાં આદર્શ સ્થાને રાખી જીવતા કુસુમબહેન સુથારનો લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો ધ્યેય, આજે ભવિષ્યની પેઢીને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરવાની ઝુંબેશ બની ચૂક્યું છે. ૨૦ વર્ષથી ઇન્દ્રોડા પાર્કમાં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે સરકારી ફરજ બજાવતા કુસુમબહેને તેમની પ્રકૃતિ…
Read More