હિન્દ ન્યુઝ, સુરત ચોમાસા પૂર્વે વનવિભાગ દ્વારા જંગલની જમીનોમાં એડવાન્સ વર્કની કામગીરી કરવામાં આવે છે જેની વિગતો આપતા ઉમરપાડા રેન્જના આર.એફ.ઓ. અનિલ પટેલ જણાવે છે કે, જાન્યુઆરીથી માર્ચ મહિના દરમિયાન જંગલ વિસ્તારમાં રોપાઓના વાવેતર માટે એડવાન્સ વર્કની તૈયારીઓ કરવામાં આવે છે. જેમાં એલાઈમેન્ટની કામગીરી ૩ બાય ૩ મીટરમાં ચુના દ્વારા નિશાન કરવામાં આવે છે. ત્યારબાદ ૩૦×૩૦ સે.મી.ના અંતરે લાઈનદોરીમાં ખાડાઓ ખોદવામાં આવે છે જેના કારણે જમીનને સુર્ય પ્રકાશ મળી રહે તેમજ આ ખાડાઓમાં પાદડાઓ જવાથી ખાતરમાં પરિવર્તીત થાય છે. આ ઉપરાંત જમીનમાં રહેતા બિનજરૂરી બેકટેરીયા પણ નાશ પામે…
Read MoreCategory: Nature
ચકલી બચાવો અભિયાન
૨૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ હિન્દ ન્યુઝ, ડાંગ નાનપણથી આપણે એક વાર્તા જે “એક હતો ચકો અને એક હતી ચકી” સાંભળતા આવ્યા છીએ, ત્યારે ખરેખર આ વાત સાચી ન થઈ જાય, આપણી આવનારી પેઢીઓ માટે ચકલીનો ચીં ચીં અવાજ સાંભળવું દુર્લભ ન બની જાય તે આપણી જવાબદારી છે. એક સમય હતો કે, જ્યારે ચકલી ની ચીં ચીં ના અવાજ થી લોકોની સવાર પડતી હતી. નાનકડી અને વ્હાલી ચકલીનો અવાજ આપણને સવાર થયા નો અહેસાસ કરાવતો.પરંતુ આજે આપણે ચકલીઓના આશિયાનાને વેરવિખેર કરી દીધા છે, અથવા એમ કહીએ કે માનવ જાત…
Read Moreગુજરાત એટલે યાયાવર સહિત સ્થાનિક પક્ષીઓ માટેનું પ્રિય ઘર…🕊️
હિન્દ ન્યુઝ, કચ્છત ➡️ રાજ્યના વિવિધ જળપ્લાવિત વિસ્તારોમાં વર્ષ 2024-25માં અંદાજે 8.33 લાખથી વધુ પક્ષીઓ ગુજરાતના મહેમાન બન્યાં. ➡️ છેલ્લા એક વર્ષમાં જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં 334 પ્રજાતિઓના ત્રણ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા. ➡️ નળ અને થોળ પક્ષી અભયારણ્યમાં અંદાજે કુલ 4.67 લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા; વઢવાણા વેટલેન્ડ વિસ્તારમાં 54 હજારથી વધુ પક્ષીઓ નોંધાયા. ➡️ કચ્છ વિસ્તારમાં વર્ષ 2025માં અંદાજે 2,564 પક્ષીઓ જોવા મળ્યાં.
Read Moreગાંધીનગરના સરકારી કર્મચારી કુસુમબહેન સુથાર બન્યા લુપ્ત થતી ચકલીઓની માતા
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગાંધીનગરના સેક્ટર ૭ના એક ઘર પાસેથી નીકળો તો એક નાના નેચરપાર્ક પાસેથી નીકળતા હો તેવો અનુભવ થાય… પક્ષીઓના કલરવ, અનેક ઝાડ, વેલ સહિતથી ઘેરાયેલું આ ઉપવન જેવું ઘરએ ઇન્દ્રોડા પાર્કના પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે કાર્ય કરતા સરકારી કર્મચારી કુસુમબહેન સુથારનું ઘર છે. પ્રકૃતિ પ્રશિક્ષણને માત્ર નોકરી નહીં પરંતુ જીવનમાં આદર્શ સ્થાને રાખી જીવતા કુસુમબહેન સુથારનો લુપ્ત થતી ચકલીઓને બચાવવાનો ધ્યેય, આજે ભવિષ્યની પેઢીને પ્રકૃતિના સંરક્ષણ માટે પ્રેરવાની ઝુંબેશ બની ચૂક્યું છે. ૨૦ વર્ષથી ઇન્દ્રોડા પાર્કમાં પ્રકૃતિ પ્રશિક્ષક તરીકે સરકારી ફરજ બજાવતા કુસુમબહેને તેમની પ્રકૃતિ…
Read Moreकेंद्रीय मंत्री डॉ. मनसुख मांडविया ने नई दिल्ली में डॉक्टरों और स्वास्थ्य पेशेवरों के साथ ‘संडे ऑन साइकिल’ का नेतृत्व किया और भारत को उसकी फिटनेस यात्रा में मार्गदर्शन देने में स्वास्थ्य पेशेवरों की भूमिका पर जोर दिया
हिन्द न्यूज़, दिल्ली केंद्रीय युवा कार्यक्रम तथा खेल एवं श्रम एवं रोजगार मंत्री डॉ. मनसुख मांडविया ने आज नई दिल्ली में नागरिकों के बीच फिटनेस और स्वस्थ जीवन शैली को प्रोत्साहन देने के उद्देश्य से एक राष्ट्रव्यापी पहल, ‘संडे ऑन साइकिल (एसओसी)’ के नवीनतम संस्करण का नेतृत्व किया। इस सप्ताह के विशेष सहयोगी डॉक्टर और स्वास्थ्य पेशेवर थे, जिन्होंने मोटापे जैसी जीवनशैली संबंधी बीमारियों से निपटने में निवारक स्वास्थ्य की महत्वपूर्ण भूमिका और शारीरिक गतिविधि के महत्व पर जोर दिया। राष्ट्र के प्रति उनके योगदान की सराहना करते…
Read Moreઅમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા તથા સહકારથી સમૃદ્ધિ – સહકાર પરિસંવાદ કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, અમરેલી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જીલ્લાની તમામ મુખ્ય સહકારી સંસ્થાઓની સંયુકત વાર્ષિક સાધારણ સભા તથા સહકારથી સમૃદ્ધિ – સહકાર પરિસંવાદ કાર્યક્રમમાં સહકાર ક્ષેત્રના અગ્રણીઓ અને અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે રાજ્યના સહકારિતા ક્ષેત્રમાં દીર્ઘ સમયથી સેવા આપતા વરિષ્ઠ વડીલો, સહકાર ક્ષેત્રના નવનિયુક્ત હોદ્દેદારો અને ઉત્કૃષ્ટ તજજ્ઞોનું સન્માન કરી સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને આદરણીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સમગ્ર દેશ આજે સહકાર ક્રાંતિમાં અગ્રેસર બન્યો છે, જેમાં ગુજરાતની સહકારી સંસ્થાઓએ ઉદાહરણરૂપ…
Read Moreધ્રાંગધ્રાના રાજવી પરિવારના ફાર્મમાં થઈ રહી છે પ્રાકૃતિક રીતે આધુનિક અને નફાકારક ડ્રેગન ફ્રૂટની ખેતી
ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સફળતાની ગાથા! હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા ૬૧ વીઘા જમીનમાં ફેલાયેલું તેમનું ‘એક્ઝોટિકા ફાર્મ’ આજે અનેક ખેડૂતો માટે પ્રેરણાસ્ત્રોત બન્યું છે. 🌱 મુખ્ય વિશેષતાઓ: * સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી પદ્ધતિ. * ૯૫,૬૦૦ થી વધુ ડ્રેગન ફ્રૂટના C વેરાયટીના પ્લાન્ટ. * ડ્રિપ ઇરિગેશન સિસ્ટમથી પાણીની બચત અને ખર્ચમાં ઘટાડો. * લાંબા ગાળાની આવક: એકવાર વાવેતર કર્યા પછી ૨૦-૨૫ વર્ષ સુધી ઉત્પાદન! ગત વર્ષે રૂ.૯૦ લાખથી વધુનું ઉત્પાદન વેચીને ખેડૂતોને લાખોની આવક કમાવવાનો માર્ગ બતાવ્યો. આ ફાર્મ માત્ર વ્યાપારી લાભ જ નહીં, પણ અન્ય ખેડૂતોને પણ માર્ગદર્શન પૂરું પાડે છે.
Read Moreકૃષિ સંશોધન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, મુવાલિયા ફાર્મ દાહોદ ખાતે “ ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગીતા ” વિષય પર યોજાઇ એક દિવસીય તાલીમ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કાર્યરત યોજના ‘સ્ટ્રેંધનિંગ ઓફ એગ્રી-પોલીક્લિનીક ફોર ટ્રાઇબલ ફાર્મર્સ એટ દાહોદ’ અને કૃષિ ઈજનેરી પોલિટેક્નીક કોલેજ, આકૃયુ, મુવાલિયા ફાર્મ, દાહોદના સંયુક્ત ઉપક્રમે ઈજનેરી દિવસ નિમિત્તે “ ખેતીમાં કૃષિ યાંત્રિકીકરણનું મહત્વ અને ઉપયોગીતા ” વિષય પર એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તાલીમ કાર્યક્રમમાં ગરબાડા તાલુકાના નળવાઈ ગામેથી ૪૫ જેટલા ખેડૂતો તથા કૃષિ ઈજનેરી પોલિટેક્નીક કોલેજ, આકૃયુ, દાહોદના ૩૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. આ પ્રસંગે ડૉ. એફ. જી. સૈયદ, યુનિટ વડા અને…
Read Moreવાગરા તાલુકાના ખેડૂત જશવંતભાઈની પ્રાકૃતિક ખેતી આસપાસના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત
હિન્દ ન્યુઝ, ભરૂચ ભરૂચના વાગરા તાલુકાના ખેડૂત જશવંતભાઈની પ્રાકૃતિક ખેતી સફળતા માત્ર આર્થિક લાભ નહીં, પરંતુ આસપાસના ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત છે. પ્રાકૃતિક ખેતી કરવા માગતા ખેડૂતોને જશવંતભાઈ 25 કિમી સુધી કોઈ એક્સ્ટ્રા ચાર્જ વિના પ્રાકૃતિક કૃષિ સંસાધનોની ડિલિવરી કરે છે; તેમજ બાયો ઈન્પુટ રિસોર્સ સેન્ટર પણ ધરાવે છે. ખેડૂત જશવંતભાઈએ પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અપનાવી બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર જેવા અન્ય પ્રાકૃતિક ઉપચારોનો ઉપયોગ કરીને ખેતી કરી છે.
Read Moreગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પરિવારક પર્યટન રીંછ અભ્યારણ રતનમહાલ ખાતે યોજવામાં આવ્યું
હિન્દ ન્યુઝ, દાહોદ પ્રાપ્ત માહિતી અનુસાર ગાયત્રી પરિવાર લીમખેડા દ્વારા પરિવારક પર્યટન રતનમહાલ ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં લીમખેડા સિંગવડ, દાહોદ, ફતેપુરા વગેરે તાલુકા માંથી પરિજન, ભાઈઓ બહેનો અને બાળકો એ રતનમહાલ ના કુદરતી સૌંદર્ય નો આનંદ માણ્યો હતો. રતનમહાલ એ મધ્યપ્રદેશ અને ગુજરાત ની સરહદ માં હોય ત્યાં નો ઇતિહાસ પણ ખુબજ રસપ્રદ અને જાણવા જેવો છે. કહેવાય છે કે, ધરતી નો પ્રલય થયા પછી માત્ર રતનમહાલ ની ઉપરની જમીન એજ અવસ્થામાં રહી હતી જેને સ્થાનિક લોકો ના દ્વારા ઇતિહાસ જાણવા મળ્યો હતો. જે આજે જુની…
Read More