કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજ પરથી ભારે વાહનો પસાર કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     માર્ગ અને મકાન વિભાગની ટેકનીકલ સ્ટાફની મુલાકાત દરમિયાન કોડીનાર-જામવાળા રોડ પર આવેલ માઈનોર બ્રીજનું નિરીક્ષણ કરતા આ બ્રીજની હાલની સ્થિતિ નબળી જણાય છે. જેથી આ સ્ટ્રકચર પરથી ભારે વાહનો ચલાવવા માટે પ્રતિબંધ કરવા સુચન કરાયું હતું. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા આ પુલ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકાયો છે. આ જાહેરનામાં અનુસાર આ પુલની ચકાસણી કરતા ભારે વાહનો તે પુલ પરથી પસાર થઈ શકે તે સ્થિતિમાં ન હોય અને જો ભારે વાહન પસાર કરવામાં આવે તો મોટી દુર્ઘટના(જાનહાની) થવાની…

Read More

ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલા મેજર-માઈનોર બ્રીજ પરથી ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      માર્ગ અને મકાન વિભાગની ટેકનીકલ સ્ટાફની મુલાકાત દરમિયાન ઉના-ગીરગઢડા-જામવાળા રોડ પર આવેલ મેજર બ્રીજ તેમજ માઈનોર બ્રીજની સ્થિતિ નબળી જણાતાં જિલ્લા મેજિસ્ટ્રેટ એન.વી.ઉપાધ્યાય દ્વારા આ પુલ પરથી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે અને વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ જાહેરનામાં અનુસાર ઉના-ગીરગઢડા-જામવાળાને જોડતા સ્ટેટ હાઈવે-૯૮ પર થોરડી ગામમાંથી પસાર થતી સાંગાવાડી નદી ઉપર આવેલ માઈનોર બ્રીજ તેમજ જામવાળા ગામે તાલાલા તરફ જતા રોડ પર આવેલ શિંગોડા નદી ઉપર આવેલ મેજર બ્રીજની ચકાસણી કરતા ભારે વાહનો તે પુલ પરથી પસાર થઈ શકે તે…

Read More