પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, પંચમહાલ      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પંચમહાલ જિલ્લાના તાજપુરા ખાતે શ્રી નારાયણ આરોગ્યધામ અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, મધ્યપ્રદેશના મંત્રી પ્રહલાદસિંહ પટેલ, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ તેમજ અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રેરિત ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વિરાટ નારાયણ વનમાં 5 લાખ વૃક્ષોના વાવેતરનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મુખ્યમંત્રીએ આજના આ કાર્યક્રમમાં વૃક્ષારોપણ કરી, ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાના સાહસને બિરદાવતા 1000 સિંદૂરના વૃક્ષ સહિત…

Read More

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના કેન્ટિનમાં ઘર જેવું સાત્વિક ભોજન પીરસતા નાંદેજના પૂનમબહેન

હિન્દ ન્યુઝ, અમદાવાદ   નેશનલ રૂરલ લાઈવલીહૂડ મિશન યોજનામાં સખી મંડળ થકી મળેલી સહાયથી પૂનમબહેને આત્મનિર્ભરતા તરફના ડગ માંડ્યા કેન્ટિનમાં ગુજરાતી, પંજાબી અને કાઠિયાવાડી થાળી સહિત ખમણ, ઢોકળા જેવી વાનગીઓ પીરસતા પૂનમબહેન અન્ય નવ લોકોને પણ રોજગારી પૂરી પાડે છે સરકાર તરફથી મળતી નાણાકીય લોન સહાય દ્વારા ગોપી સ્વસહાય જૂથના મહિલા પૂનમબહેનના જીવનમાં આર્થિક સદ્ધરતા આવી

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 12 જૂનના રોજ બારડોલીમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાનાર ખેડૂત સંમેલનની અધ્યક્ષતા કરશે

હિન્દ ન્યુઝ, પોરબંદર      વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 29 મેથી શરૂ થયેલા રાષ્ટ્રવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું બારડોલીમાં સમાપન થશે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ અવસરે રાજ્યના ખેડૂતો માટે પોરબંદરમાં તૈયાર થયેલ બાગાયતી પાકના સેન્ટર ઓફ એક્સેલન્સ, પેટલાદમાં કેળા અને શાકભાજી માટેના સેન્ટર ઓફ એક્સલન્સ તેમજ કચ્છમાં કાર્યરત થયેલ પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરના ઈ-લોકાર્પણ કરશે.

Read More

 મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી

હિન્દ ન્યુઝ, ગાંધીનગર        મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી ચોમાસાની સંભવિત વરસાદી સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકારની સજ્જતા અને આગોતરા આયોજન બાબતે રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવશ્રીઓ ઉપરાંત કેન્દ્રીય હવામાન વિભાગ તથા NDRF અને કોસ્ટગાર્ડના અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વરસાદી સ્થિતિના સમયે જરૂર જણાયે પ્રશાસનની સહાયતા માટે NDRFની ટીમ સમયસર પહોંચે તે હેતુસર કચ્છ-સૌરાષ્ટ્ર માટે એક ટીમ પરમેનેન્ટ ડીપ્લોય રહે તે જરૂરી હોવાનું જણાવી જરૂરી સંકલન માટે સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ આ ઉપરાંત ભારે વરસાદને કારણે હાઇવે-માર્ગોને…

Read More

‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025’ની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીએ શહેરીજનો સાથે યોગાભ્યાસમાં જોડાઈને નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા

હિન્દ ન્યુઝ, અમદાવાદ     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે આયોજિત નિ:શુલ્ક ‘યોગ શિબિર – કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ’માં યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા તેમજ 15 હજારથી વધુ યોગપ્રેમી શહેરીજનો સાથે યોગાભ્યાસમાં જોડાઈને નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

Read More

जिलाधिकारी ने जिला सहकारिता कार्यालय का किया औचक निरीक्षण, अधिकांश कर्मी गैर-हाजिर पाए गए, सभी को शो कॉज, वेतन बंद

हिन्द न्यूज़, बिहार  वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह ने आज प्रातः 10:10 बजे हॉस्पिटल रोड में अवस्थित जिला सहकारिता कार्यालय, वैशाली का औचक निरीक्षण किया।  निरीक्षण के दौरान कार्यालय में केवल एक कार्यालय परिचारी उपस्थित पाया गया।जबकि अन्य सभी कर्मचारी अनुपस्थित थे। इस गंभीर लापरवाही पर नाराजगी व्यक्त करते हुए जिलाधिकारी वर्षा सिंह ने सभी अनुपस्थित कर्मियों का आज का वेतन पर रोक लगाते हुए स्पष्टीकरण मांगा है। निरीक्षण के दौरान बताया गया कि जिला सहकारिता पदाधिकारी पटना में राज्य स्तरीय बैठक में शामिल होने गए हैं। कार्यालय के अन्य…

Read More

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨.૦ કાર્યક્રમ: વર્ષ ૨૦૨૫- ૨૬

હિન્દ ન્યુઝ, આણંદ     તા.૨૬ થી તા.૨૮ જૂન, ૨૦૨૫ (ગુરુવાર થી શનિવાર) દરમિયાન શાળાની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક, અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, જ્ઞાનશક્તિ અને રક્ષાશક્તિ રેસિડેન્સિયલ શાળા સહિતની શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ-૨૦૨૫ યોજાશે. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની બ્રિફિંગ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યોજાયેલ બ્રિફિંગ મિટિંગમાં વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી સહીત સંકલન સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બ્રિફિંગ મીટીંગ અંતર્ગત અમૂલ્ય માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ…

Read More

ધો.-૧૦ અને ધો.-૧૨ની પૂરક પરીક્ષા અંતર્ગત જાહેરનામું પ્રસિદ્ધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સમગ્ર જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પૂરક પરીક્ષા તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન યોજાશે. પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના કોઈપણ ભય અને ત્રાસ વગર પરીક્ષા આપી શકે અને કાયદો અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.જી.આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ જાહેરનામા અનુસાર તા. ૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ ના રોજ સવારના ૦૯.૦૦ કલાકથી સાંજના ૧૯.૦૦ સુધી અમુક કૃત્ય કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ માર્ગ ઉપર, ચોકમાં કે ગલીઓમાં ચાર કરતા વધારે લોકોએ એકઠાં થવું નહીં…

Read More

પૂરક પરીક્ષા-૨૦૨૪ના સુચારૂ આયોજન માટે કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ,       સમગ્ર જિલ્લામાં તા.૨૩/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૭/૨૦૨૫ દરમિયાન ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાઓ યોજાશે. આ પરીક્ષાઓ ગેરરીતિ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરએ પૂરક પરીક્ષાઓની તૈયારીઓ અને સુનિયોજીત આયોજન વિશે માહિતી મેળવી હતી. કલેક્ટરએ પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓને પરીક્ષા દરમ્યાન વીજ પુરવઠો અવિરત જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા, આરોગ્ય વિભાગના અધિકારીઓને તમામ પરીક્ષા સ્થળો ખાતે એક મેડીકલ ટીમ રાખવાની સૂચનાઓ આપી હતી.  જિલ્લા શિક્ષણાધિકારી એમ.બી.બોરીચા દ્વારા પૂરક પરીક્ષાના આયોજન અંગે વિગતો આપતા…

Read More

બગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ શીલુએ કરી સરપંચ માટે દાવેદારી

હિન્દ ન્યુઝ, જામજોધપુર       જામજોધપુર તાલુકા નાં બગધરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં જયેશભાઈ જેઠાભાઈ શીલુ એમની પેનલ સાથે સરપંચ ની ઉમેદવારી નોંધાવેલ છે. બગધરા નાં જાગૃત મતદારો ઉપર જયેશભાઈ ને વિશ્વાસ છે કે યોગ્યતા ના આધારે મતદાન કરશે અને જયેશભાઈ શીલુ ને જંગી બહુમતી થી વિજય બનાવશે. રિપોર્ટર : વિમલ શીલુ, બગધરા

Read More