૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત વિરસિંગ નલવાયાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષ ૨૦૧૩ માં ૫૧,૦૦૦ રૂ. ઇનામની સાથે શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર એનાયત કરાયો

હિન્દ ન્યુઝ, દાહોદ    દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા ભૂતરડી ગામના રહેવાસી અને હાલ ૮૩-૮૪ વર્ષીય વિરસીંગભાઈ નલવાયાએ વર્ષ ૨૦૦૦ માં નક્કી કર્યું હતું કે, મારે રાસાયણિક ખાતર, દવા કે બિયારણ વાળું અનાજ નથી પકવવું કે નથી તો એવો ખોરાક મારા પરિવારને ખવડાવવો. છેલ્લાં ૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતીને વરેલા વિરસીંગભાઈનું કહેવું હતું કે, રસાયણ એ એવું ઝેર છે કે, જે ધીમે ધીમે આપણા શરીરમાં પ્રવેશીને ઘર કરી દે છે, જેની અસર રૂપે નાની-મોટી સમસ્યાઓ થી લઈને ગંભીર રોગો થવાની શક્યતા રહેલી છે. માણસો તો ઠીક પણ પશુ-પક્ષીઓ માટે…

Read More

ભાવનગરમાં “વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના દિવસે 1 હજાર કાપડ ની થેલી સામે 50 હજાર ઝબલા એકત્ર કરાયા સ્વચ્છતા ના બ્રાન્ડ એમ્બેસેડર ડૉ. તેજસ દોશી અને સહયોગી સંસ્થાઓ દ્વારા વિશ્વ પર્યાવરણ પખવાડીઆની વિશિષ્ટ ઉજવણી કરી દસ હજાર કાપડ ની થેલી સામે 5 લાખ ઝબલા એકત્ર કરાયા આવો કાપડની થેલી વાપરી ધરતીને પ્લાસ્ટિક થેલીઓથી મુક્ત કરવાનો પ્રયાસ કરીએ 22 મી મેં થી 5 જૂન સુધી માં દસ હજાર થેલી નું વિતરણ અને 5 લાખ પ્લાસ્ટિક ઝબલા ભેગા કર્યા વિશ્વ પર્યાવરણ દિવસ 2025ની ઉજવણીના ભાગરૂપે વન અને પર્યાવરણ વિભાગ…

Read More