વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025′ અંતર્ગત સાણંદના મલેસણા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  ખેડૂતોએ શિબિરમાં વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, સરકારની વિવિધ કૃષિ યોજાનાઓની જાણકારી સાથે મધમાખી ઉછેરની માહિતી મેળવી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025′ અંતર્ગત સાણંદના ચેખલા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ખેતીનું મહત્વ, કૃષિના અધતન સંશોધનો અને ગુજરાત સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે સર્વે ખેડૂતો માહિતગાર થયા

Read More

ફાયર સેફ્ટી ઉપકરણો જેવી ગંભીર બાબતમાં પણ ગેરકાયદેસર રીતે BIS લાઇસન્સ વગર ISI માર્ક

🚨 રાજકોટ BIS ટીમની કાર્યવાહી હિન્દ ન્યુઝ, રાજકોટ     રાજકોટ શહેરમાં ફાયર સેફ્ટી ઉપકરણો જેવી ગંભીર બાબતમાં પણ ગેરકાયદેસર રીતે BIS લાઇસન્સ વગર ISI માર્ક વાપરવામાં આવી રહ્યો હતો! 📍 “નંદન ફાયર પ્રોટેક્શન” ખાતે ભારતીય માનક બ્યુરો (BIS) ની ટીમે દરોડા પાડીને અસલ હકીકત બહાર લાવવામાં આવી – અહીં અગ્નિશામક સાધનોનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. 👨‍✈️ BIS રાજકોટ બ્રાન્ચના સત્યેન્દ્ર કુમાર પાંડે, રાહુલ રાજપૂત અને શુભમની ટીમે સંયુક્ત રીતે કાર્યવાહી કરી. 📦 જપ્ત કરાયેલ સામગ્રી: 🔹 લેન્ડિંગ વાલ્વ – ૪૯ યુનિટ 🔹 બ્રાન્ચ પાઈપ સાથે નોઝલ – ૧૦૦ યુનિટ 🔹…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો

હિન્દ ન્યુઝ, ડભોઇ       ભારતીય શિક્ષણ પદ્ધતિમાં જ્ઞાન સાથે સંસ્કાર પણ અનિવાર્ય છે – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ૦ નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાઓ દ્વારા વિજ્ઞાન પ્રવાહ તરફ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે  ૦ માત્ર એક વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં ૨૭ ટકાનો વધારો નોંધાયો  ૦ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના માધ્યમથી શિક્ષણમાં સ્ટાન્ડર્ડ અને ક્વોલિટી બંને બાજુ વિકાસ થયો ૦ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા આપણે સૌએ શિક્ષિત, સંસ્કારયુક્ત અને સંકલ્પશીલ એવી “અમૃત પેઢી” ઘડવી પડશે

Read More

બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે ખેડૂત સંમેલન યોજાશે

હિન્દ ન્યુઝ, સુરત     ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝનની ઉજવણી અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી તા.૧૨મી જૂનના રોજ સવારે ૧૦.૩૦ વાગે બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજિત ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે કૃષિમંત્રી, સાંસદ સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેના આયોજન અર્થે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.  

Read More

ગુજરાત હાઇકોર્ટ માટે નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાએ ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લીધા

હિન્દ ન્યુઝ, અમદાવાદ      ગુજરાત હાઇકોર્ટ ખાતે ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશ સુશ્રી જસ્ટિસ સુનિતા અગ્રવાલે ન્યાયાધીશ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ગુજરાત હાઇકોર્ટેના ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા. ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટમાં યોજાયેલા આ શપથગ્રહણ સમારંભમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશઓ, એડવોકેટ જનરલ કમલભાઈ ત્રિવેદી સહિત વરિષ્ઠ વકીલો તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્ણાટક હાઇકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ નેરનહલ્લી શ્રીનિવાસન સંજય ગૌડાને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

Read More