શાંતિકુંજ હરિદ્વાર થી જ્યોતિ કળશ રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરતા લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે આગમન

હિન્દ ન્યુઝ, લીમખેડા      શાંતિકુંજ હરિદ્વાર થી જ્યોતિ કળશ રથ સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરતા આજરોજ તારીખ 27/06/2025 ના રોજ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમેદપુરા ગામે જ્યોતિ કલસ રથનું આગમન થતા મોટી સંખ્યામાં ઉમેદપુરા પીપળી, દુધિયા ધરા વગેરે ગામોના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ જ્યોતિ કળશ રચના દર્શન કર્યા. તેમજ રથ સાથે આવેલ શાંતિ કુંજ ટોલીએ જ્યોતિ કળશરથ નું મહાત્મ્ય સમજાવ્યું.    આ જ્યોતિ કલર્સ એ અખંડ દીપક ના રૂપમાં શાંતિ કુંજમાં 1926 થી પ્રજાવેલી છે જે 2026 માં 100 વર્ષ પૂર્ણ થવાના છે અને 2026 માં માઁ ભગવતી દેવી…

Read More

જસદણમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા યોજાઈ

હિન્દ ન્યુઝ, જસદણ      આજરોજ અષાઢી બીજ નિમિત્તે જસદણ ખાતે ભગવાન જગન્નાથજી ની ઐતિહાસિક અને પૌરાણિક શોભાયાત્રા નું આયોજન કરવામાં આવેલ.      વર્ષોથી રાજાશાહી વખતથી મોટા રામજી મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બળદેવજી ની નગર યાત્રા નું આયોજન કરવામાં આવે છે. તેમાં આજે પૂજા વિધિ ભાદર નદીના કાંઠે રાખેલ હતી. જેમાં નગરપાલિકાના પૂર્વ ચેરમેન પંકજભાઈ ચાંવ,  રોહિતભાઈ વાઘેલા, સુખદેવદાસજી બાપુ, છાસીયા બાપુ તેમજ અનેક ધર્મ પ્રેમની જનતા સાથે સાથે ખુબજ મોટી સંખ્યામાં સાધુ સમાજ ઉપસ્થિત રહેલ. પુજા વિધી બાદ ભગવાનને નગરયાત્રા નું પ્રસ્થાન કરવામાં આવેલ. રિપોર્ટર :…

Read More