હિન્દ ન્યુઝ, બોટાદ બાળક એ સમાજનું એવું બીજ છે જેને સાચું અને યોગ્ય વાતાવરણ મળે તો તે ભવિષ્યનું સુંદર ફળ આપતું વૃક્ષ બને છે. જ્યારે બાળક શાળાના વર્ગખંડના બદલે કારખાનાની ભઠ્ઠી કે કોઈ ચાની ટપરી પર જોવા મળે ત્યારે દેશની પ્રગતિ અટકે છે. ભારતીય બંધારણની કલમ – ૨૩ માં જોખમી ઉદ્યોગોમાં બાળકોને મજૂરી માટે રાખવા પર પ્રતિબંધ મૂકાયો છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં બાળ મજૂરીના દૂષણને નાથવા માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં ૧૫૦ જેટલી રેડ પાડીને ૧૩ બાળ શ્રમિકોને મુક્ત કરાવી કામે રાખનાર એકમો વિરુધ્ધ ૩ એફ.…
Read MoreDay: June 13, 2025
૨૧ જૂનના રોજ બોટાદ જિલ્લા કક્ષાનો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતે યોજાશે
હિન્દ ન્યુઝ, બોટાદ ૨૧મી જૂન – ૨૦૨૫ “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” ની ઉજવણીનાં સુચારૂ આયોજનના ભાગરૂપે બોટાદ નિવાસી અધિક કલેક્ટર પી.એલ.ઝણકાતની અધ્યક્ષતામાં ક્લેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કક્ષાની મુખ્ય ઉજવણીની સમિતિની રચના કરવામાં આવી છે. જેમાં કામગીરી અંગે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન બોટાદ નિવાસી અધિક કલેક્ટરએ દર વર્ષની જેમ આ વર્ષે ૨૧મી જૂને પણ બોટાદ જિલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી ભવ્ય રીતે થાય અને બહોળી સંખ્યામાં લોકો ભાગીદાર બની યોગ કરે તેમજ સુંદર અને સુવ્યવસ્થિત કાર્યક્રમો યોજાય તે માટે માર્ગદર્શન આપ્યું હતું.…
Read Moreપ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક(SUP) તથા ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટીકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટીકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ બને છે. તેમજ પ્લાસ્ટીક બેગ સાથે ખાદ્ય પદાર્થોવાળી વસ્તુઓ ગટરોમાં નાખવાથી ગટરો પેક થઈ જાય છે અને ગંદુ પાણી જાહેરમાં વહેવાના કારણે ગંદકી ફેલાતી હોય છે. પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ(એમેડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ના નિયમ-૪ ની જોગવાઈ મુજબ ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેંચાણ અને વિતરણ પ્રતિબંધિત છે તેમજ પોલીસ્ટાયરીન અને એક્ષપાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની પ્લાસ્ટીક સ્ટીક સાથે ઈયરબડસ, ફુગ્ગાઓ…
Read Moreઅનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર–૨૦૨૫-૨૬ આગામી સમયમાં યોજાશે. આ શિબિરમાં અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક–યુવતીઓમાં વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન થશે. આ શિબિરમાં ભાગ લેવા…
Read Moreગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના અમરકંટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પ- ૨ માં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ડિરેકટોરેટ દ્વારા આયોજિત આ કેમ્પ સુંદર અને ચિંતામુક્ત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાઈ રહ્યો છે. તા. ૦૯ મી જૂન થી શરૂ થયેલો આ એક અઠવાડિયાનો પ્રવાસ તા.૧૬ મી જૂન સુધી ચાલશે. કેડેટ્સની દૃઢ ઇચ્છાશક્તિ, શિસ્ત અને ઉત્સાહ સાથે ખડકાળ ટેકરીઓ અને મુશ્કેલ માર્ગોને પાર કરી રહ્યા છે અને તેમની સહનશક્તિ, નેતૃત્વ…
Read Moreઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના મૃતકોના ઘરે જઈને પરિવારજનોને સાંત્વના પાઠવતા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ
હિન્દ ન્યુઝ, આણંદ અમદાવાદ ખાતે ગતરોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. જે અન્વયે આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આણંદ જિલ્લાના મૃતકોના નિવાસસ્થાન પર જઈને તથા તેમના અન્ય સંબંધીઓના ઘરે જઈને પરિવારજનો આવી પડેલ આપત્તિના સમયે હૈયાધારણા આપી હતી. આ ઉપરાંત મૃતકોના મૃતદેહ ઓળખ માટે અમદાવાદ ખાતે ડી.એન.એ ટેસ્ટની પ્રકિયાથી લઈને મૃતકોના અંતિમ સંસ્કાર તથા અન્ય કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધીમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ મૃતકોના પરિવારજનોની પડખે રહેશે. વધુમાં, પરિવારજનો ઉપર આવી પડેલી અણધારી આપત્તિ વેળાએ…
Read Moreઅમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ આણંદ જિલ્લાના મુસાફરોના મૃતદેહ લાવવા માટે ૧૦ એમ્બ્યુલન્સ રવાના
હિન્દ ન્યુઝ, આણંદ અમદાવાદ ખાતે ગત તા.૨૨ મી જૂન નાં રોજ બનેલ વિમાન દુર્ઘટનામાં આણંદ જિલ્લાના ૩૩ જેટલા પ્રવાસીઓ મૃત્યુ પામ્યા છે. આણંદ જિલ્લાના મૃત્યુ પામેલ પ્રવાસીઓના મૃતદેહને આણંદ જિલ્લામાં પરત લાવીને તેમના સ્વજનોને સોંપવા માટે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની ૧૦ જેટલી એમ્બ્યુલન્સ વાન અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવી છે. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવાર સાથે સંપર્ક કરવા તથા મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટને લગતી કામગીરી તથા ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતકોની…
Read Moreતા. ૧૭ જૂન ના રોજ આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી આણંદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબીર યોજાશે
૧૪ જૂન – વિશ્વ રક્તદાતા દિવસ હિન્દ ન્યુઝ, આણંદ સમગ્ર વિશ્વમાં તારીખ ૧૪ જૂનના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આગામી તારીખ ૧૭ મી જૂન મંગળવારના રોજ વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના અવસરે આણંદ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર અને રેડ કોર્સ સોસાયટી, આણંદના સંયુક્ત ઉપક્રમે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ડી.ઝેડ.સ્કૂલની સામે આવેલ સરદાર બેન્ક્વેટ હોલ ખાતે સવારના ૯:૦૦ કલાકથી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન રક્તદાન શિબિર યોજાશે. જેમાં પોલીસ વિભાગ સહિત હોમગાર્ડ જી.આર.ડી., એસ.આર.પી, કૃષિ વિભાગ, ગ્રામ સેવક, શિક્ષણ વિભાગ, એમ.જી.વી.સી.એલ, મહાનગરપાલિકા તથા મહેસુલી કચેરીઓ…
Read Moreગુજરાત એનસીસી નિદેશાલયના વી.વી.નગર ગ્રુપના એનસીસી કેડેટ્સ અમરકંટક (મ.પ્ર.) ખાતે શ્રીનગર ગ્રુપના રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પમાં રોમાંચક સફરે
હિન્દ ન્યુઝ, આણંદ ગુજરાત એનસીસી નિદેશાલય, અમદાવાદ હેઠળના વીવીનગર ગ્રુપના ૧૦૨ એનસીસી કેડેટ્સ અને ૦૩ એસોસિએટ એનસીસી અધિકારીઓ હાલ મધ્ય પ્રદેશના અમરકંટક ખાતે યોજાનાર રાષ્ટ્રીય ટ્રેકિંગ કેમ્પ- ૨ માં ભાગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢ ડિરેકટોરેટ દ્વારા આયોજિત આ કેમ્પ સુંદર અને ચિંતામુક્ત પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે યોજાઈ રહ્યો છે. તા. ૦૯ મી જૂન થી શરૂ થયેલો આ એક અઠવાડિયાનો પ્રવાસ તા.૧૬ મી જૂન સુધી ચાલશે. કેડેટ્સની દૃઢ ઇચ્છાશક્તિ, શિસ્ત અને ઉત્સાહ સાથે ખડકાળ ટેકરીઓ અને મુશ્કેલ માર્ગોને પાર કરી રહ્યા છે અને તેમની સહનશક્તિ, નેતૃત્વ…
Read Moreઅનુસુચિત જાતિના યુવક-યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગીર સોમનાથ સંચાલિત અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક – યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર–૨૦૨૫-૨૬ આગામી સમયમાં યોજાશે. આ શિબિરમાં અનુસુચિત જાતિના ૧૫ થી ૩૫ વર્ષના યુવક–યુવતીઓમાં વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દુષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, તેમજ યુવક યુવતીઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે તાલુકાકક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન થશે.…
Read More

