हिन्द न्यूज़, दीव संघ प्रदेश दादरा एवं नगर हवेली और दमण एवं दीव के प्रशासक प्रफुल पटेल की जनहितैषी सोच के अनुसरण में सुशासन सप्ताह , 2024 के अंतर्गत दीव जिला प्रशासन द्वारा दीव की जनता के हित में प्रशासन गॉंव की ओर कार्यक्रम का वणाकबारा फिशिंग जेटी पर सफल आयोजन किया गया और महाराणा प्रताप पंचायत , महाराणी लक्ष्मीबाई पंचायत एवं वणाकबारा पंचायतवासियों ने इस कार्यक्रम में उत्सापूर्वक शामिल होते हुए मुहैया कराई जा रही सेवाओं से लाभान्वित हुए । ग्रामीणों से बातचीत करते हुए समाहर्ता एवं…
Read MoreDay: December 19, 2024
दीव में दमण-दीव का 64वां मुक्ति दिवस उत्साहपूर्वक मनाया
हिन्द न्यूज़, दीव उल्लेखनीय है कि दिनांक 19/12/2024 को दीव में दमण-दीव का 64वां मुक्ति दिवस उत्साहपूर्वक मनाया गया । इस ऐतिहासिक अवसर पर कार्यक्रम के मुख्य अतिथि, माननीय समाहर्ता एवं जिलाधीश ,दीव श्री राहुल देव बूरा ने ध्वजारोहण करते हुए दीव के नागरिकों को मुक्ति दिवस की शुभकामनाएं दीं । ज्ञात हो कि यह प्रदेश दिनांक 19 दिसम्बर, 1961 में पुर्तगाली शासन से मुक्त हुआ था। कार्यक्रम के आरंभ में समाहर्ता एवं जिलाधीश, दीव राहुल देव बूरा ने प्रदेश की मुक्ति हेतु अपने प्राणों की आहूति देने-वाले…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કુલ ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ ૧૪૨ કિ.મી લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે. તદ્દઅનુસાર, પેથાપુર-નારદીપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી, જામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. તેમજ નડિયાદ-પેટલાદ- ખંભાત ૨૪.૦૦ કિ.મી. અને ચીખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. તથા ભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી. માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા…
Read Moreમહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશને વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ, દેશ રોશન” ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૪” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ…
Read Moreગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું વચન પાળ્યું….
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્યના અન્નદાતાની ઉન્નતિ એ હરહંમેશથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબધ્ધતા દર્શાવી છે. વડાપ્રધાનએ શરૂ કરેલા આ અનુક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મક્કમતા પૂર્વક જાળવી રાખ્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતો ઉપર આવતી કોઈપણ સમસ્યામાં સરકાર તેમની પડખે ઊભી છે, તેવો દ્રઢ વિશ્વાસ રાજ્યના ખેડૂતોમાં કેળવાયો છે. ચાલુ…
Read Moreગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે ચણાના ઉભા પાકમાં લીલી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી, ખેતરમાં વીઘે દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીંપા નાખવા.જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા નાશ પામશે, પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T)…
Read Moreસૂત્રાપાડા તાલુકામાં ટી.બી. માં મૂક્તથી થયેલા દર્દીઓ ટી.બી.ગ્રસ્ત દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને સલાહ આપશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ટી.બી. નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ કટિબધ્ધતા કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં ટી.બી. નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆની સૂચનાથી ટી.બી.ના દર્દીઓને શોધી તેમની પૂરતી સારવાર માટે જરૂરી જવા, રાશન અને માહિતી પણ આપવામાં આવે છે. આરોગ્ય વિભાગની કામગીરીને કારણે ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અનેક ટી.બી.ના દર્દીઓ સાજા થયા છે. હવે આવા ટી.બી.મૂક્ત થયેલા દર્દીઓને જિલ્લા ક્ષય વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. ટી.બી. મૂક્ત થયેલા આ દર્દીઓ હવે જિલ્લાના અન્ય…
Read Moreચમોડાના રાજેશભાઇ રામને મળી પંપની ખરીદી માટે રૂા.૨૦ હજારની સહાય
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય સરકાર ખેડૂતો આધુનિક ખેતી પધ્ધતિના નવા આયામોનો ઉપયોગ કરીને સમૃદ્ધ બને તે માટે કટિબદ્ધ છે. સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ રાજ્ય સરકારની વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને આધુનિક કૃષિ કરી રહ્યા છે. વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશભાઈ પુંજાભાઈ રામને પોતાના ખેતરમાં સિંચાઇ માટે પંપની જરૂરિયાત હતી. પરંતુ બજારમાં મોઘી કિંમતે મળતો હોવાથી તેઓ ખરીદી કરી શકતા ન હતાં. આ વિમાસણ વચ્ચે તેમને આઇ-ખેડૂત પોર્ટલ પર આ અંગેની અરજી કરવાથી સહાય મળે તેની જાણકારી મળી હતી. જેના…
Read Moreગીર સોમનાથ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પેન્ડિંગ જી.યુ.ડી.સી.ને લગતાં કામો પૂર્ણ કરવા અંગે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આજે વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં ઘણાં સમયથી પેન્ડિંગ જી.યુ.ડી.સી.ને લગતાં કામો પૂર્ણ કરવા અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ નગરને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવા માટે રેલવે ફાટક પર બનતા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ બંને તરફ સર્વિસ રોડ બને અને લોકોના આવાગમન માટે બંધ રહેલ ફાટક સત્વરે ખુલી જાય તે માટેની કામગીરી ઝડપથી કરવાં માટે આજે મળેલ બેઠકમાં કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, વેરાવળ નગરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે…
Read Moreચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રત્યનશીલ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચણાના ઉભા પાકમાં લીલી ઈયલ જોવા મળે છે. ચણાના ઊભા પાકમાં લીલી ઈયળ સ્વરૂપે જોવા મળતા રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પગલા જાહેર કરવામાં આવ્યા છે. આ માર્ગદર્શિકા મુજબ લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૦૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ કેરોમેન ટ્રેપ છોડથી ૦૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી હિતાવહ છે. ખેતરમાં વીઘે દીઠ એક…
Read More