સિલ્વર સ્કાય સોસાયટીમાં સ્વાતંત્ર પર્વની આન બાન અને શાન થી ઉજવણી

હિન્દ ન્યુઝ, બરોડા      હરણી સમા લીંક રોડ સ્થિત સિલ્વર સ્કાય સોસાયટીમાં સ્વાતંત્ર પર્વની આન બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી. સોસાયટી ના પ્રમુખ ની અધ્યક્ષતા મા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ સાથે સોસાયટી મા નવ નિમાયેલ પ્રમુખ હેતલભાઈ શાહ, મંત્રી સુરેશભાઈ બેગડા અને ખજાનચી ઝલકબેન શેઠ ને શિલ્ડ થી સન્માનિત કર્યા. ત્યારબાદ વિશેષ સિધ્ધિ હાંસલ કરનાર ધોરણ 10 ને 12 માં ઉતીર્ણ થયેલ અને નર્સરી થી 9 ને 11 મા ધોરણ મા ઉતીર્ણ થયેલ વિદ્યાર્થી ને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા. રિપોર્ટર : તપન ચોકસી, બરોડા…

Read More

રાજકોટ નાગરિક બેંકમાં 15 મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ          78 માં સ્વતંત્ર પર્વ ની ઉજવણી આખા રાષ્ટ્રમાં ભાવ પૂર્વક ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેંક દર વર્ષ ની જેમ આ વર્ષે પણ જસદણ શાખામાં ત્રિવેધી કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમા ધ્વજ વંદન, ભારત માતાનું પૂજન તેમજ વિદ્યાર્થીઓ ને સન્માન તેમજ  પ્રોહિતમાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન જસદણ શાખાના ચેરમેન ચંદુભાઈ કચ્છી, નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન પંકજભાઈ ચાંવ, સંજયભાઈ પોપટ, બેંકના ડિરેક્ટર ધનજીભાઈ હિરપરા, વિરેન્દ્રભાઈ મકાણી, શૈલેષભાઈ મકવાણા, જયકાંતભાઈ છાંટબાર, ભરતભાઈ દડવાવાળા, ચૌહાણ, અશોકભાઈ, ડો. મીનાબેન પટેલ, મેનેજર જયભાઈ, નાગરિક બેંક નો…

Read More

જામકંડોરણા તાલુકાનાં ચાવંડી ગામ ખાતે 15મી ઓગસ્ટ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, જામકંડોરણા        શ્રી સરદાર પટેલ વિનય મંદિર ચાવંડી દ્વારા 15મી ઓગસ્ટ ની ઉજવણી કરવામાં આવી,આ કાર્યક્રમમાં ચાવંડી ગામ ના સરપંચ જ્યોતિષભાઈ રાંક, ઉપ સરપંચ પ્રતાપસિંહ પરમાર, સહકારી મંડળી ના મંત્રી કરશનભાઈ રાંક, સહકારી મંડળી ના કર્મચારી મથુરભાઈ અકબરી, તાલુકા શાળા ના આચાર્ય અંકુરભાઈ ઘેટીયા, સરદાર પટેલ વિનય મંદિરનાં આચાર્ય ભાલાળા ભાઈ, ઠુંમરભાઈ, અનિલભાઈ, નિશાબેન ટાંક અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. બાળકો અને ગ્રામજનો એ ત્રિરંગા ને સલામી આપી હતી. બાળકો એ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. કાર્યક્રમ…

Read More

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં અખિલ ભારતીય સંત સમિતિ તેમજ હિન્દુ ધર્મ સેના દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ

હિન્દ ન્યુઝ, આણંદ        આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ.પૂ.જગતગુરુ શ્રી અવિચલદેવાચાર્યજી મહારાજ, ગુજરાતના અધ્યક્ષ, કાર્યકારી અધ્યક્ષો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.     જેમાં તેઓએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના દેશ છોડી જતાં આંદોલન કારીઓ જેહાદી સ્વરૂપમાં છેલ્લા આઠ-દશ દિવસોથી બાંગલાદેશમાં સ્થાનિક હિન્દુઓની અકારણ નિર્મમ હત્યાઓ કરી રહ્યા છે જેહાદીઓ દ્વારા હિન્દુઓના ઘર, મંદિર, ધાર્મિક શ્રધ્ધા કેન્દ્રો વગેરેને તોડફોડ અને આગ જનની તથા હિંદુ મહિલાઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશમાં હિંન્દુઓ ઉપર થઈ રહેલા જેહાદી રાક્ષસી હુમલા તથા ભીષણ અત્યાચારથી…

Read More

રાજકોટ ખાતે પુષ્પાબેન રાઠોડ સંચાલિત પૂજા હોબી સેન્ટરનાં બાળકો દ્વારા સ્વતંત્રતા પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવશે

હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ ખાતે ૧૫મી ઓગષ્ટ ગુરૂવારના રોજ સવારે ૭:૩૦ કલાકે બાલભવન સ્કેટીંગ રીંકમાં ૭૭મા સ્વતંત્ર દિવસે પુજા હોબી સેન્ટરના ૩૮ બાળકો અને બાલભવનના અનેક બાળકો ૭૭ મિનિટ સુધી રોલર સ્કેટીંગ કરી દેશની સ્વતંત્રતાને ફલેગ સાથે સલામ કરશે.         ૪ વર્ષથી ૧૮ વર્ષ સુધીના બાળકો તથા યુવાનો ૭૭ મિનિટ સુધી સતત સ્કેટીંગ કરી વંદે માતરમૂની ધુન પર ડાન્સ કરશે તથા રોલર સ્કેટ પહેરીને બાસ્કેટબોલ પણ રમશે. ગુજરાત રોલર બાસ્કેટબોલ એસોસીએશનના માર્ગદર્શન મુજબ એમેતુર ફેડરેશન ઓફ રોલર બાસ્કેટ બોલ ઓફ ઈન્ડીયાના એફેલેટેડ…

Read More

બોટાદ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, બોટાદ     બોટાદની શેરીઓ ગુંજી ઉઠી દેશભકતિના નારાઓથી તિરંગા યાત્રાથી શેરીએ શેરીએ દેશપ્રેમ છવાયો. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિના હર ઘર પર તિરંગો લેહરાયો. આજે તિરંગા યાત્રામાં રાષ્ટ્ર પ્રેમનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. બોટાદના દાઉદી વ્હોરા સમાજના “ઇઝી સ્કાઉટ બેંડ” દ્વારા “Nation First” થીમ અધારીત પ્રસ્તુતી કરવામાં આવી. આજની તિરંગા યાત્રામાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા થયેલ પ્રસ્તુતીએ ભારતની અખંડીતતા, સામાજીક સમરસતા અને કોમી એખલાસનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરું પાડીને તિરંગા યાત્રાને સાચા અર્થમાં સાર્થક બનાવી છે. રિપોર્ટર : અલ્તાફ મીણાપરા, બોટ રાજકોટ ખાતે “પત્રકાર રત્ન એકસેલન્સ એવોર્ડ –…

Read More

દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં એન.એસ.એસ યુનિટ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, દીવ       ભારત દેશની આઝાદીના અમૃત મહોત્સવના ભાગ રૂપે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત દીવ જિલ્લા શિક્ષણાધિકારી આર.કે.સિંઘ નાં સફળ નેતૃત્વ હેઠળ અને આચાર્ય ઝાકીર લાખાવાલાના માર્ગદર્શનથી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા, દીવમાં એન.એસ.એસ યુનિટ દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલી યોજાઇ જેમાં એન.એસ.એસ યુનિટના સ્વયમસેવકો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો એ ભાગ લીધો. આ રેલીમાં શાળાના બધા શિક્ષકો એ સહયોગ આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.

Read More

શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવને “અર્ક પુષ્પ અને વિવિધ શ્રૃંગાર”

હિન્દ ન્યુઝ, સોમનાથ       શિવ ભક્તોનો મહાઉત્સવ એટલે કે પવિત્ર શ્રાવણ માસ ચાલી થયો છે ત્યારે સોમનાથ મંદિરમાં મહાદેવને નિત્યક્રમ ઉપરાંત વિશેષ પૂજન અને શ્રૃંગાર કરવામાં આવે છે. મહાદેવને શ્રાવણ માસ દરમિયાન પ્રત્યેક દિવસે વિશેષ સાયમ શ્રૃંગાર કરવામાં આવે છે. આજે શ્રાવણના સાતમા દિવસે સોમનાથ મહાદેવને શિવજીને પ્રિય માનવામાં આવતા અર્ક એટલેકે આંકડાના પુષ્પો તેમજ વિવિધ રંગના પુષ્પોનો શ્રૃંગાર કરવામાં આવ્યો હતો. ભકતોને અર્ક અને વિવિધ રંગના પુષ્પોથી સુશોભિત શિવજીના સૌમ્ય સ્વરૂપના મનમોહક દર્શનનો લાભ મળ્યો હતો. સનાતન ધર્મમાં પ્રાચીન કાળથી મહાદેવને અર્ક પુષ્પની પૂજા કરવાનું મહત્વ વર્ણવવામાં…

Read More

આદિવાસી સમાજે હંમેશા પ્રકૃતિ અને સંસ્કૃતિનું જતન કર્યું છે – અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રી ભીખુસિંહજી પરમાર

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અંત્યોદયથી સર્વોદયના સંકલ્પ સાથે આદિવાસી સમાજના કલ્યાણ માટે રાજય સરકાર સંકલ્પબદ્ધ છે. સંયુકત રાષ્ટ્ર સંઘની મહાસભાએ વર્ષ ૧૯૯૪થી પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારથી સમગ્ર વિશ્વમાં ૯ ઓગષ્ટના દિવસને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ૧૩૭-છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં છોટાઉદેપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજય મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીએ શ્રી બિરસામુંડા અને આદિવાસી દેવ-દેવતાઓનું પુજન કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસમુંડાએ બિહાર અને ઝારખંડમાં અંગ્રેજો…

Read More

પ્રાચી (તીર્થ) ખાતે ‘મોક્ષ પીપળો’ તેમજ ‘સરસ્વતી ઘાટ’ આવતા યાત્રીકોના નજરમાં આવે એવા બોર્ડ મૂકવામાં આવ્યા 

હિન્દ ન્યુઝ, પ્રાચી      ‘સો વાર કાશી, એક વાર પ્રાચી’, એવા પ્રાચી તીર્થ માં હાલ ચાલી શ્રાવણ માસ (પિતૃ માસ) નિમિતે જગ વિખ્યાત પ્રાચી તીર્થ ધામ “મોક્ષ પીપળા” ને પાણી રેડવા તેમજ પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં યાત્રીઓનો ઘસારો રહેતો હોય તથા સુપ્રસિદ્ધ યાત્રા ધામ પ્રાચી ખાતે આવેલ અતિ પ્રાચીન “મોક્ષ પીપળો” તેમજ “સરસ્વતી ઘાટ” દરેક યાત્રીકોના નજરમાં આવે એવો બોર્ડ મૂકવામાં આવેલ છે. આ બોર્ડ જોઈને પ્રાચી “મોક્ષ પીપળા” એ તેમજ મંદિરે દર્શન કરવા સરળ બનશે.      આ તકે હિરેનભાઈ પંડ્યા, અજયભાઈ જાની, રાજુભાઈ જોષી, દિલીપભાઇ વ્યાસ, ખંજનભાઈ…

Read More