હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પોલિયો નાબૂદી અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં ગત તા.23 જૂન, પોલિયો રવિવાર થી તા.25 જૂન એમ ત્રણ દિવસો દરમિયાન 0 થી 5 સુધીના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત તા.૨૩ જૂનના રોજ જિલ્લાના 534 પોલિયો બૂથ પર 1,16,168 બાળકોને પોલિયોની રસી આપી સુરક્ષિત કરવામાં આવ્યા હતાં. જિલ્લામાં વેરાવળ, સૂત્રાપાડા, તાલાલા, કોડિનાર, ઉના અને ગીરગઢડાના વિવિધ સ્થળો સહિત જંગલના છેવાડાના નેસ અતિ દુર્ગમ વિસ્તાર જેવા કે કોઠારીયા, આસુન્દ્રી, ઘુડજીંજવા, લોઢી, લેરિયા, ટિંબરવા, સાજિયા અને આબુડી નેસમાં…
Read MoreMonth: June 2024
ગીર સોમનાથ જિલ્લામાં તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શાળામાં 100% બાળકોનું નામાંકન, ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો તેમજ કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એવા હેતુસર સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લામાં પણ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સાબરમતી ઓડિટોરિયમ હોલ, સ્વર્ણિમ સંકુલ-1 ખાતેથી શાળા પ્રવેશોત્સવ અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સર્વે જિલ્લાના અધિકારી-કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાની તમામ સરકારી બાલવાટિકા, આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં આગામી તા.27,28 અને 29 જૂનના રોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે શાળા પ્રવેશોત્સવના સુચારૂ આયોજન માટે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના…
Read Moreગામતળ સહિત વિવિધ સમસ્યાઓનો ઉકેલ અને જિલ્લામાં વિવિધ કામગીરીની માહિતી આપતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવેલી નોંધપાત્ર કામગીરી અન્વયે પ્રાંત કચેરી, વેરાવળ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કલેક્ટરએ ગામતળના પ્રશ્નો, પ્રિ-મોન્સૂન કામગીરી, વરસાદી પાણીના નિકાલનો ઉપાય, ટ્રાફિક સમસ્યા, ચેકપોસ્ટ પર તપાસ સહિત વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની તલસ્પર્શી માહિતી આપી હતી. કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં લાંબા સમયથી ગામતળ વધારા અંગેના પડતર પ્રશ્નનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે. જેમાં વનવિભાગ, મહેસૂલ વિભાગ તથા પંચાયત વિભાગે સંયુક્ત ટીમો બનાવી ધાવા, જાવંત્રી, મંડોરણા, વડાળા, હિરણવેલ સહિતના 16 જેટલા ગામોમાં ગામતળની જમીનનો કબજો સંભાળી…
Read Moreसभी अंचलाधिकारी को दिशा निर्देश दिया कि, अंचलाधिकारी कार्यालय में बायोमैट्रिक उपस्थिति बनाए – जिलाधिकारी यशपाल सिंह मीणा
हिन्द न्यूज़, बिहार वैशाली जिले जिलापदाधिकारी यशपाल सिंह मीणा ने जिला के सभी अंचलाधिकारी को निर्देश दिया है कि सभी कार्यालय में बायोमैट्रिक अटेंडेंस बनवाना सुनिश्चित करें। इसके साथ ही एक सप्ताह के अंदर सारे अंचल अधिकारी अपने अंचल के सारे हलकों में निरीक्षण कर के रिपोर्ट समर्पित दें, की मापी, भूमि विवाद, म्यूटेशन तथा भूमि से जुड़े अन्य कितने मामले लंबित हैं। आगामी 1जुलाई से 15 जुलाई तक विशेष अभियान चला कर भूमि और राजस्व के लंबित मामलों का निष्पादन सुनिश्चित करें। उन्होंने आगे…
Read More‘देव सेना’ द्वारा नगर निगम आयुक्त को श्री कृष्ण बलदेव छठ मेले के लिए दशहरा मैदान आयोजित करने की मांग
हिन्द न्यूज़, फरीदाबाद ‘देव सेना’ द्वारा नगर निगम आयुक्त को श्री कृष्ण बलदेव छठ मेले के लिए दशहरा मैदान आयोजित करने की मांग को लेकर एक ज्ञापन सौंपा। देव सेना का एक प्रतिनिधिमंडल राष्ट्रीय अध्यक्ष बृजभूषण सैनी के नेतृत्व में आज नगर निगम आयुक्त फरीदाबाद से भेंट की। इस मौके पर देव सेना के राष्ट्रीय उपाध्यक्ष बालकिशन कौशल, राष्ट्रीय महासचिव संजीव कुमार राष्ट्रीय सचिव नेत्रपाल बीसला, राष्ट्रीय कोषाध्यक्ष गौरव गर्ग, महिला प्रकोष्ठ की राष्ट्रीय अध्यक्ष राधे योगाचार्य, योग प्रकोष्ठ की प्रदेश अध्यक्ष रेनू आर्य, राष्ट्रीय…
Read Moreમહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને NDRF સંયુક્ત ઉપક્રમે હાડોડ ગામે મહીસાગર નદીના કીનારે ખાતે મોકડ્રિલ યોજાઇ
હિન્દ ન્યુઝ, મહીસાગર પૂર આપત્તિ વિષય સંબંધિત મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર અને NDRF સંયુક્ત ઉપક્રમે હાડોડ ગામે મહીસાગર નદીના કીનારે ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. મોકડ્રિલમાં NDRF ની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું. સાથે જ NDRF ના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી, કેવા પ્રકારના પગલાં લેવાં અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેનું બોટ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.…
Read Moreમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ મીટીંગ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે માર્ગદર્શન આપ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી તા.૨૬,૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ દરમિયાન ૨૧મા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી બ્રિફીગ મીટીંગ યોજીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ને ખરા અર્થમાં સાર્થક કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અવસરે શિક્ષણ ક્ષેત્રે થયેલી સિધ્ધિઓની શોર્ટ ફિલ્મ રજૂ કરી હતી. તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણક્ષેત્રની પરિવર્તન યાત્રા અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. ગાંધીનગર ખાતેની વર્ચ્યુઅલ બ્રિફીંગ મીટીંગ પૂર્ણ થયા બાદ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અંગે સમીક્ષા બેઠક યોજાઇ…
Read Moreજામનગર તાલુકાના ઠેબા ગામે રહેતા દરિયાદિલ ખેડૂત દિલીપભાઇ સંઘાણી
હિન્દ ન્યુઝ, જામનગર કુદરતે કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના કરી છે અને આ કુદરતી વ્યવસ્થા એટલે પ્રાકૃતિક કૃષિ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રાકૃતિક કૃષિ અંગેના પુસ્તકમાં જણાવ્યું છે કે, મુખ્ય પાકનો ખેતી ખર્ચ આંતરપાક કે મિશ્ર પાકના ઉત્પાદન માંથી મેળવી લેવો ને મુખ્ય પાક બોનસના રૂપમાં લેવાને જ પ્રકૃતિક કૃષિ કહેવાય છે. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે દિશામાં ગુજરાત સરકાર દ્વારા તાલીમ અને શિબિરોનું તમામ જિલ્લાઓમાં આયોજન કરવામાં આવે છે. તેમજ અનેક યોજનાઓ પણ અમલમાં છે. જામનગર જિલ્લાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી…
Read Moreઆણંદ શહેરી વિસ્તારમાં ઝાડા ઉલટી ના કેસ મળી આવતા ૧૪ જેટલા પાણીના લીકેજીસ તાકીદે રીપેર કરાયા
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ શહેરી વિસ્તારમાં ઝાડા ઉલટી ના કુલ ૬૬ જેટલા કેસ મળી આવતા અને તે પૈકી કુલ ચાર કેસ કોલેરા પોઝિટિવ માલુમ પડતા જિલ્લા કલેક્ટરએ આણંદ શહેર અને તેની આસપાસના ૧૦ કિલોમીટર વિસ્તારને કોલેરા ભયગ્રસ્ત જાહેર કર્યૉ છે. આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલના જણાવ્યા મુજબ આણંદ શહેરી વિસ્તારમાં ઝાડા ઉલટી ના કેસ મળી આવતા પીવાના પાણીની લાઈનોમાં લીકેજિસ હોય તે સંબંધી ચેકિંગ હાથ ધરાતા આણંદ શહેરી વિસ્તારમાં કુલ ૧૬ જગ્યાએ પાણીના લીકેજિસ માલુમ પડેલ છે. જિલ્લા કલેકટર પ્રવીણ…
Read Moreદીવના દરિયામાં ડૂબી ગયેલ મધ્યપ્રદેશના પ્રવીણ કુમારનો મૃતદેહ મળી આવ્યું
હિન્દ ન્યુઝ, દીવ ગતરોજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મધ્યપ્રદેશ ના વ્યક્તિ દરિયામાં પડી ગયેલ હોય જે 24 કલાક બાદ મળી આવેલ છે. બે દિવસ પહેલા છ કલાકે બંદર જીટીપર થી દરિયામાં પડી ગયેલ વ્યકિત નું બેગ મળતા તેમાં રહેલ વીઝીટીંગ કાર્ડ પરથી ફોન કરતા તેની ઓળખ થઈ હતી અને તેનું નામ પ્રવિણકુમાર છે, તેની ઉંમર 40 વર્ષની હતી અને તે મધ્યપ્રદેશ સોહાગપુર નો રહેવાસી હતો. તે દીવ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝરની પ્રવેગમાં નોકરી કરવા દીવ આવ્યો હતો. 23 તારીખ થી નોકરી જોઈન્ટ કરવાનો હતો પરંતુ અચાનક જ આ ઘટના બનતા…
Read More