જિલ્લા પંચાયત કચેરી ખાતે ગીર સોમનાથ જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     જિલ્લા પંચાયત કચેરી ઈણાજ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષકોના તથા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તેમજ વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા શિક્ષણનાં હિતમાં બે મહત્વનાં નિર્ણય કરવામાં આવ્યાં હતાં. શિક્ષણ સમિતિની આ બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની ઉચ્ચ અભ્યાસની મંજૂરી તથા પ્રાથમિક શાળાઓના બાળકોના નામ, અટક, જન્મ તારીખમાં સુધારો કરવા અંગેની મંજૂરી માટેની સત્તા તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને સુપ્રત કરવાનો લોક હિતકારી નિર્ણય લેવામાં આવ્યો હતો. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોના નામ, અટક, જન્મ તારીખ સુધારવા માટે તેમજ…

Read More

જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં સામુહિક શપથ ગ્રહણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં ટેબ્લુને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં ઓનલાઈન વેબિનાર સત્રનું આયોજન

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

બુકણા પગાર કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો

હિન્દ ન્યુઝ, વાવ    આ પવિત્ર પ્રસંગે બાળ વાટીકા અને ધોરણ-1 માં આગમન પ્રારંભે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી કાર્યક્રમની શરૂઆત પધારેલ અધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરી પછી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરી. પછી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં જે એસ પટેલ, શાળા પ્રવેશોત્સવના લાયઝન ઓફિસ, સી.આર.સી ભગવાનભાઈ, બુકણા હાઇસ્કુલ આચાર્ય બારોટ દિનેશભાઈ, સીએચઓ રણજીતભાઈ મોડિયા, એમ પી એચ ડબલ્યુ પ્રકાશભાઈ, એફ એચ ડબલ્યુ બતુલબેન, આગેવાન પ્રવિણસિંહ દરબાર, પ્રાથમિક શાળાના આચાર્ય પુંજાભાઈ, તમામોનું સ્વાગત કરવામાં આવ્યું.     શાળા ના શિક્ષકો બહેનો એસએમસી ના સભ્યો વડીલો મુખ્ય મહેમાનો…

Read More

હોમગાર્ડઝ યુનિફોર્મના દુરૂપયોગ બદલ એક મહિલા સહિત ત્રણ સભ્યોને ફરજ મોકુફ કરતા જિલ્લા કમાન્ડન્ટ

હિન્દ ન્યુઝ, જામનગર      હોમગાર્ડઝ દળ તાલીમ અને શિસ્તને વરેલું દળ છે આ દળની સ્થાપના દળના જવાનોને તાલીમ, અનુસાશન, નિષ્ઠા અને સેવા કાર્યો કરવા માટે તૈયાર કરવા અસ્તિત્વમાં આવેલ છે અને જ્યારે જરૂર પડે ત્યારે પોલીસની અવેજીમાં ફક્ત કાયદો અને વ્યવસ્થાની ફરજો નિભાવવાની હોય છે.    હોમગાર્ડઝ દળનો યુનિફોર્મ જ્યારે કોઈ પણ સભ્યએ ધારણ કરેલ હોય ત્યારે દરેક હોમગાર્ડઝ સભ્ય કે અધિકારી હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૪૭ ની કલમ-૯ મુજબ રાજ્ય સેવક ગણવામાં આવે છે. જેથી જ્યારે પણ દળનાં આ યુનિફોર્મનો દુરૂપયોગ થાય ત્યારે તે રાજ્ય સરકારનાં સેવક તરીકે યોગ્ય ન ગણાય.…

Read More

દીવ ખાતે ભાજપ દ્વારા કાળા દિવસ તરીકેની ઉજવણી

હિન્દ ન્યુઝ, દીવ      25 જૂન, 1975 ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલ કટોકટીને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસને દર વર્ષે ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં વિરોધ માર્ચ કાઢવામાં આવે છે. આજે દીવ માં પણ ભારતીય જનતા પાર્ટી દમણ દિવ પ્રદેશના ઉપપ્રમુખ કિટીઝ વાઝાની આગેવાની હેઠળ દીવ કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી કાઢવામાં આવી હતી અને ઇમરજન્સી અને કોંગ્રેસનો વિરોધ કરી કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દીવ જિલ્લા ભાજપ મહામંત્રી…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલ મીટીંગ દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંગે માર્ગદર્શન આપ્યું

હિન્દ ન્યુઝ, ભાવનગર      આગામી તા.૨૬,૨૭ અને ૨૮ જૂન-૨૦૨૪ દરમિયાન ૨૧મા તબક્કાનો શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી બ્રિફીગ મીટીંગ યોજીને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ને ખરા અર્થમાં સાર્થક કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ અવસરે શિક્ષણ ક્ષેત્રે થયેલી સિધ્ધિઓની શોર્ટ ફિલ્મ રજૂ કરી હતી. તેમજ શિક્ષણ સચિવ વિનોદ રાવે શિક્ષણક્ષેત્રની પરિવર્તન યાત્રા અંગે વિસ્તૃત જાણકારી પૂરી પાડી હતી. ગાંધીનગર ખાતેની વર્ચ્યુઅલ બ્રિફીંગ મીટીંગ પૂર્ણ થયા બાદ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ અંગે સમીક્ષા બેઠક…

Read More

ગીર સોમનાથ જિલ્લા નેશનલ લોકઅદાલતમાં કુલ રૂ. ૮,૪૯,૪૯,૮૯૪.૭૮/- જેટલી રકમના વિવાદોનું નિરાકરણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી પી.એસ.ગઢવીના અધ્યક્ષસ્થાને તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકઅદાલતમાં કુલ ૮૮૧ પેન્ડીંગ કેસોનો સમાધાનથી તેમજ મેજિસ્ટ્રેટના સ્પેશ્યલ સીટીંગમાં કુલ ૧૮૭૦, પ્રિ-લીટીગેશનના કુલ ૧૫૭૬ મળીને કુલ ૪૯૪૯ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતમાં નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮, ભરણપોષણના કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માતના વળતરને લગતા કેસો, સ્પેશ્યલ સીટીંગ, પ્રિ-લીટીગેશનના…

Read More

કિચન ગાર્ડનીંગ માટે શાકભાજી બિયારણ યોજનાનો લાભ લેવા બાગાયત વિભાગનો અનુરોધ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     બાગાયત ખાતું, ગુજરાત રાજ્ય ગાંધીનગરની ગીર સોમનાથ જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકની કચેરીના કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા ઘરની આજુબાજુની ખુલ્લી જમીન, છત કે બાલ્કનીમાં શાકભાજી પાકોનું વાવેતર કરવા માટે રૂપિયા પાંચના ટોકન ભાવે વિવિધ શાકભાજીના બિયારણોના પેકેટ તથા ખાતરના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. ગ્રામ્ય તેમજ શહેરીજનોના કુટુંબના સભ્યોની જરૂરિયાત પ્રમાણે હાનિકારક રસાયણ રહિત શાકભાજી નજર સામે ઉંગાડી આખા વર્ષ દરમિયાન શાકભાજી મળી રહે તે માટે ઘર આંગણે ખેતી (કિચન ગાર્ડન)નું આયોજન કરવું એ આજના સમયની માંગ છે. જિલ્લા ખાતેની નાયબ બાગાયત નિયામકની…

Read More