કોડીનાર નગરપાલિકાના દ્વારા શહેરના વિવિધ વિસ્તારની સાફ સફાઈ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના વિવિઘ વિસ્તારની સાફ સફાઈ કરવામાં આવી હતી. “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના કોર્ટ કંપાઉન્ડ તથા મેઇન બજાર રસ્તાની સફાઇ તથા ફિશમાર્કેટ વિસ્તાર ના શૌચાલય ની સફાઇ કરીને કચરો પ્લાસ્ટિક, કાગળો સહિતની ગંદકી દૂર કરીને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો.

Read More

સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારના ક્લિનિકની આસપાસની સાફ સફાઈ કરાઇ

ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં સુત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં આવેલ ક્લિનિકના આસપાસની સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા દ્વારા ક્રિષ્ના ક્લિનિક,શાશ્વત ક્લિનિક, ભાગ્યોદય ક્લિનિક,શિવ ક્લિનિક, અને અવધ કલીનિક ની આજુબાજુ વિસ્તારમાંથી કાગળ, પ્લાસ્ટિક સહિતના કચરાની સાફ સફાઈ કરવામાં આવી હતી.

Read More

ગીર સોમનાથના કોઠારી ગામે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના અધ્યક્ષ સ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  જિલ્લાના કોઠારી ગામ ખાતે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની અધ્યક્ષ સ્થાને”વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી.સૌ પ્રથમ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોઠારી ગામ ખાતે આવી પહોંચતા બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. ઉપરાંત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો. “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા આશય સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે ઉના તાલુકાના કોઠારી ગામ ખાતે “વિકસિત ભારત…

Read More

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત ફ્રી ગેસ કનેક્શન મળવાથી સમયનો બચાવ સાથે આરોગ્યની જાળવણી થશે:રાજીબેન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ સરકારની વિવિધ ફ્લેગશીપ યોજનાઓની મહત્તમ જાણકારી જન જન સુધી મળી રહે તેવા આશય સાથે ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહી છે. જેના ભાગરૂપે સવની ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા ” અંતર્ગત કાર્યક્રમમાં રાજીબેનને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મળ્યો હતો. રાજીબેનને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજનાનો લાભ મળતા પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે પહેલા અમે ચુલા પર લાકડાથી રસોઈ બનાવતા હતા જેથી લાકડા લાવવા પડતા હતા અને ધૂમાડાથી આખોને નુકસાન થતુ હતુ પણ પ્રધાનમંત્રી…

Read More

ગીર સોમનાથમા કલેકટર એચ. કે. વઢવાણિયાએ વેરાવળ ખાતેથી પોલિયોની રસીકરણ અભિયાનનો કરાવ્યો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         ગીર સોમનાથ જિલ્લામાં એસ.એન.આઈ.ડી. પોલિયો રાઉન્ડ અંતર્ગત તા.૧૦ થી ૧૨ ડીસેમ્બર એમ ત્રણ દિવસ સુધી જિલ્લામાં ૦ થી ૫ વર્ષની વયના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે. જે અંતર્ગત કસ્તુરબા ગાંધી મહિલા મંડળ, વેરાવળ ખાતે તા.૧૦ ડીસેમ્બર પોલિયો રવિવારના રોજ સવારે પોલિયો બુથ નંબર-૨ પરથી જિલ્લા કલેક્ટર એચ. કે. વઢવાણિયાએ બાળકોને પોલિયો રસી પીવડાવીને પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.         જેમા કલેક્ટરએ જણાવ્યુ હતુ કે, જિલ્લામાં ૦ થી ૫ વર્ષનું કોઈ પણ બાળક પોલિયોના ટીપા પીવડાવવાથી વંચિત રહે નહિ…

Read More

થરાદ તાલુકાના કરબુણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતાં સ્વાગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, થરાદ         રાજ્ય સરકાર દ્વારા સમગ્ર વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે ત્યારે આ યાત્રા થરાદ તાલુકાના કરબુણ ગામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, અધિકારીઓ, ગામના સરપંચ ખોડાભાઈ, તલાટી માધાભાઈ, ગ્રામ સેવક, રીન્યુઅલ તલાટી તેમજ ગામના આગેવાનો દ્વારા ગામ લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા.  ખેડૂતોને રાસાયણિક મુક્ત બની પ્રાકૃતિક ખેતી માટે ટકોર કરી હતી સાથે વિવિધ યોજના વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા સરકારની યોજનામાં આયુષ્માન કાર્ડ કઢાવી લેવા અપીલ કરાઈ હતી જ્યારે તાલુકા વિકાસ અધિકારી,…

Read More