બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનો માટે આધાર કાર્ડ નોંધણી કેમ્પ યોજાશે

તા. ૧૯ જાન્યુઆરી તેમજ ૨૦ જાન્યુઆરીએ યોજાનાર આધાર કાર્ડ નોંધણી કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ હિન્દ ન્યુઝ, બોટાદ      બોટાદ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા આઝાદીના ૭૫ વર્ષની ઉજવનીના અમૃત મહોત્સવ અંતર્ગત સરકારશ્રીની વિવિધ ફલેગશીપ યોજનાઓના સઘન અમલીકરણ અન્વયે બોટાદ જિલ્લામાં આધાર નોંધણી સુધારણામી કામગીરી અંતર્ગત બાકી રહેલ રહીશોની નોંધણી કરવા માટે આધાર નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરી બાકી રહેલ દિવ્યાંગજનોની કેમ્પ મોડથી નોંધણી કરવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુચારૂ આયોજન હાથ ધરવામાં આવનાર છે. બોટાદ જિલ્લામાં દિવ્યાંગજનને આધાર નોંધણી માટે તા.૧૯/૦૧/૨૦૨૨…

Read More

લાખણીના મેમણ જુનેદભાઈ ફારુકભાઈ જસરાવાળા મેમણ સમાજ નું નામ રોશન કર્યું

હિન્દ ન્યુઝ, લાખણી લાખણી ના મેમણ સોસાયટી માં રેહતા અને મૂળ જસરા ના વતની મેમણ જુનેદભાઈ ફારુકભાઈ જસરા વાળા તેમને ચાલુ સ લેવાયેલ નીટ ની પરીક્ષા માં ૮૪% PR. રેન્ક મેળવી લાખણી મેમણ સમાજ નું નામ તથા જે. ટી. સાયન્સ સ્કુલ ડીસા ના સ્ટાફ તથા સ્કોલર સ્કુલ હિંમતનગર નું નામ રોશન કર્યું, તેમના પિતા ફારુકભાઈ મેહનત કરીને પોતાના છોકરા ને આગળ લઈ જવા ઈચ્છા વ્યક્ત કરી અને દિન ની સાથે આગળ ડોક્ટર બનાવી દેશ અને સમાજ નું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી. જુનેદ અગાઉ પણ ધો.૧૦ માં ૯૫% PR.…

Read More

ડાંગ જિલ્લામા ‘૭૩માપ્રજાસતાક’ દિનનીજિલ્લા કક્ષાની ઉજવણી સુબિર ખાતે કરાશે

હિન્દ ન્યુઝ, ડાંગ             આગામી તા.૨૬મી જાન્યુઆરી-પ્રજાસતાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીસુબિર તાલુકા મથકે આવેલી નવજ્યોત હાઇસ્કૂલ ખાતે કરાશે તેમ ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યાએ સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ. આ સાથે આહવા તાલુકાનો કાર્યક્રમ ગડદ ગામે જ્યારે વઘઇ તાલુકાનો કાર્યક્રમ ચિંચીનાગાવઠા યોજાશે તેમ ઉમેરી કલેક્ટરએ આ રાષ્ટ્રીય કાર્યક્રમની ઉજવણી અંતર્ગત કરવાની થતી આનુષાંગિક વ્યવસ્થાઓ સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકને સંબોદ્ધતા કલેક્ટર ભાવિન પંડ્યાએ ધ્વજ વંદન કાર્યક્રમના સ્થળ નક્કી કરવા સાથે જરૂરી ડાયસ પ્લાન, સ્ટેજ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, પોલીસ પરેડ,…

Read More

મહિસાગર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક વિડીયો કોન્સરન્સના માધ્યમથી પ્રભારી મંત્રી અર્જુનસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોજાઇ

હિન્દ ન્યુઝ, મહિસાગર             સરસ્વતી હોલ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં તેમજ ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો રાજ્ય મંત્રી અને સંતરામપુર ધારાસભ્ય ડૉ. કુબેરભાઈ મનસુખભાઈ ડીંડોરની વર્ચુઅલી ઉપસ્થિતિમાં ગુજરાત પેટર્ન યોજના વર્ષ-૨૦૨૧-૨૨ ના આયોજન અંગે મહીસાગર જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કોવિડ-૧૯ ની પરીસ્થિતિને ધ્યાને લઇ સામાજીક અંતર જાળવી વર્ચ્યુઅલી યોજવામાં આવી હતી. મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી વીસી હોલ લુણાવાડા ખાતે આ બેઠકમાં લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઇ…

Read More

વલસાડ જિલ્લા પંચાયતનું જિલ્લાવ કક્ષાનું ૧૫ મા નાણાંપંચ અંતર્ગત રૂા. ૧૫૯૬ લાખનું રાજય સરકારે નાણાંકીય વર્ષઃ- ૨૦૨૦૧-૨૧ અને ૨૦૨૧-૨૨ નું બજેટ મંજૂર કર્યુ

હિન્દ ન્યુઝ, વલસાડ           રાજય સરકાર દ્વારા જિલ્લા પંચાયત વલસાડનું ૧૫ માં નાણાંપંચ અંતર્ગત વર્ષઃ- ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ નું જિલ્લા કક્ષાનું રૂા. ૧૫૯૬.૪૦ લાખનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરૂવાનીએ આ અંગે માહિતી વિભાગ વલસાડને એક મુલાકાતમાં જણાવ્યુંજ હતું કે, રાજય સરકાર દ્વારા આ બજેટમાં જિલ્લાાને દરેક વિભાગમાં ભાર મૂકી સમાન બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ બજેટ હેઠળ શિક્ષણ ક્ષેત્રે કુલ રૂા. ૫૧૫.૧૦ લાખની ફાળવણી કરવામાં આવી છે જે અનુસાર પ્રાથમિક શાળામાં ૩૨ નવા ઓરડા માટે રૂા. ૨૫૬ લાખ અને…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા યોજનાબદ્ધ રણનીતિ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ         કોરોના વાયરસની ત્રીજી લહેરના સામાન્ય ચિહ્નનો જોવા મળી રહ્યા છે. આ સંભવિત ત્રીજી લહેરની દસ્તકને ખાળવા માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તંત્ર સજ્જ બન્યું છે. આ સાથે કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રિત કરવા માટેના જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. સંભવિત કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા આગોતરા આયોજનનો ખ્યાલ આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવીન્દ્ર ખતાલે કહે છે કે, જિલ્લા આરોગ્ય તંત્ર કોરોના સંક્રમણને અટકાવવા એક યોજનાબદ્ધ રણનીતિ સાથે આગળ વધી રહ્યુ છે. આરોગ્યકર્મીઓની ટીમ દ્વારા હાઉસ-ટુ-હાઉસ સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. લોકોમાં…

Read More

તાલાળામાં વિદ્યાર્થીઓને સ્ટૂન્ડ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન ૨.૦ થી અવગત કરાયા

હિન્દ ન્યુઝ, તાલાળા          સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ તાલાળા ગીર ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્લબ (એસએસઆઇપી)૨.૦ હેઠળના કાર્યક્રમમાં ઓનલાઇન ઝૂમ મીટના માધ્યમથી શિક્ષણ વિભાગના અગ્ર સચિવ હૈદરે (એસએસઆઇપી)૨.૦ વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૭ ખુલ્લું મૂક્યું હતુ. જેમાં સમ્રગ રાજ્યભરની તમામ કોલેજના આચાર્ય, કો-ઓડીનેટ, અઘ્યાપક તેમજ બહોળી સંખ્યામાં વિઘાર્થીઓ જોડાયા હતા. સરકારી વિનયન અને વાણીજ્ય કોલેજ – તાલાળા ખાતેના કાર્યક્રમમાં અધ્યાપક લાડાણી દ્વારા SSIP ૨.૦ વિશે પ્રાથમિક જાણકારી આપતા જણાવ્યું કે, આગામી સમયમા શિક્ષણ જગતમા આવી રહેલી નવી શિક્ષણ નીતિ માટે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન ક્લબ ૨.૦ના…

Read More

રાષ્ટ્રીય સફાઈ કાર્મચારી આયોગના ચેરમેન એમ. વેંકેટેશન ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન એમ. વેંકેટેશન ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. એમ. વેંકેટશન આવતીકાલ તા.૧૮-૦૧-૨૦૨૨ ના વિવિધ સફાઈ કર્મચારીઓના કર્મચારીઓની કોલોનીનું નિરીક્ષણ કરશે. આ સાથે જિલ્લા કલેક્ટર રાજદેવસિંહ ગોહીલ, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સહિતના સંબંધિત અધિકારીઓ અને સફાઈ કામદાર સંઘ સાથે સમીક્ષા બેઠક યોજશે.

Read More

બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતો પહોંચ્યો લાખણી મામલતદાર કચેરીએ ……

હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠાના પાંચ તાલુકાના ખેડૂતો પહોંચ્યો લાખણી મામલતદાર કચેરીએ, ચાંગા પંપીંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી બંધ કરવાથી ખેડૂતોમાં રોષ દિયોદર, લાખણી, ડીસા સહિતના તાલુકામાં સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઇનું પાણી કરાયું છે બંધ રવી સીઝનમાં એરંડા, રાયડા, બટાટાની સિઝનનું કર્યું છે ખેડૂતોએ વાવેતર તાત્કાલિક ધોરણે સુજલામ સુફલામમાં પાણી છોડવા નહિ આવે તો ઉગ્ર આંદોલનની આપી ચીમકી વધુમાં જણાવ્યું હતું જો 48કલાકમાં પાણી નહિ છોડવામાં આવે તો બનાસકાંઠા પાચ તાલુકાના ખેડૂતો ઉગ્ર આંદોલન કરશે અને ચાંગા પંપીંગ ટેશન ઉપર ધારણા નાખશે કોરોનાની મહામારી નાં કારણે લિમિટેડ ખેડૂતો આવ્યા છીએ જો પાણી નહિ…

Read More

આર.ટી.ઓ. કચેરી દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ અંગેની અરજીઓ મંગાવાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર અરજદારે ૧૯ જાન્યુઆરી સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે              આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા હળવાં મોટર વાહન માટેની સીરીઝ GJ-04-EA 0001 થી 9999 ની બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. તા.૧૫-૦૧-૨૦૨૨ થી તા.૧૯-૦૧-૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૨૦-૦૧-૨૦૨૨ થી તા.૨૧-૦૧-૨૦૨૨ સુધી સવારનાં ૧૨:૦૦ થી રાતનાં ૧૨:૦૦ કલાક સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. આ ઈ-ઓક્શન પ્રક્રીયાનુ પરીણામ તા.૨૪-૦૧-૨૦૨૨ નાં રોજ સવારનાં ૧૧:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર…

Read More