વેરાવળ તાલુકા પંચાયતના કર્મનિષ્ઠ એ.ટીડીઓ ચોપડાભાઈ નો વય નિવૃતિથી ભાવસભર વિદાય સમારંભ

હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ તાલુકા પંચાયતના એ.ટીડીઓ એવા કરશનભાઈ ચોપડા કે જેઓ ૩૮ વર્ષની લાંબી સર્વિસ દરમિયાન વેરાવળ તાલુકા પંચાયત સુત્રાપાળા તાલુકા પંચાયત જિલ્‍લા પંચાયત ગીર સોમનાથ વગેરેમાં અનેકવિધ શાખાઓમાં પોતાની આગવી કાર્યશૈલી અને કોઠાસુઝ દ્વારા અનેકવિધ ચુંટણીઓ હોય કે અતિવૃષ્‍ટિ કે કુદરતી આફતોની કામગીરી હોય પોતે રાત દિવસ જોયા વગર એક સાચા કર્મનિષ્ઠ તરીકે ફરજ બજાવેલ છે. જેના ભાગરૂપે આજના આ કાર્યક્રમમાં તાલાળા મત વિસ્‍તારના ધારાસભ્‍ય ભગવાનભાઈ બારડ, મામલતદાર ચાંદેગરા, નિવૃત મામલતદાર આંબલીયા, તાલુકા વિકાસ અધિકારી ઠકકર અને વેરાવળ તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ જગમાલભાઈ સોલંકીની હાજરીમાં આ ભાવસભર વિદાય…

Read More

મહુવા ખાતે ‘આમ આદમી પાર્ટી’ દ્વારા તાલુકા/શહેરની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યૂઝ, મહુવા આમ આદમી પાર્ટી મહુવા શહેર તાલુકાના તમામ હોદ્દેદારોઓ તથા આપણા જિલ્લાના આમ આદમી પાર્ટીના અધિકારી હરીસિહ ભાવનગર જિલ્લાના ઉપ પ્રમુખ તથા મહુવા તાલુકાના શહેર પ્રમુખ કમલેશ ભાઈ ચૌધરી, મહુવા શહેરના પ્રભારી અરવિંદ ભાઈ, મહુવા ગ્રામ્ય પ્રભારી વિઠ્ઠલભાઈ, મહુવા તાલુકાના શહેર મહા મંત્રી રણછોડભાઈ, મહુવા તાલુકાના ગ્રામ્ય ઉપ પ્રમુખ વિનુભાઇ, એસ સી.એસ.ટી ગ્રામ્ય પ્રમુખ પરેશભાઈ શહેર પ્રમુખ એસ.સી.એસ.ટી હરેશભાઈ મહુવા તાલુકાના આઈ.ટી સેલ પ્રમુખ કિશન ભાલિયા તથા આ મિટિંગ નો ઉદેશ ચુટણી લગતી તથા સ્થાનિક લોકનાં પ્રશ્ર્નોનાં હેતુલક્ષી ગ્રુપ મિટિંગ યોજાઈ હતી. રિપોર્ટર : વિઠ્ઠલ સોલંકી, મહુવા

Read More

ફટાકડા બજારમાં સ્ટોલ રાખવા માટે ભુજમાં માત્ર ૬૦ વેપારીઓએ મેળવી મંજૂરી

હિન્દ ન્યુઝ, કચ્છ કોરોનાની મહામારીને કારણે ચોક્કસ તકેદારી રાખવામા આવતી હોય છે ત્યારે માર્ચમાં કોરોના સંક્રમણને અટકાવવા તાકીદે લોકડાઉન અમલી થયા બાદ ધાર્મિક, સામાજીક સહિતના તહેવારોની ઉજવણી બંધ રાખવામાં આવી હતી. નવરાત્રી નવ દિવસોમાં પણ માતાજીની પુજા કરવાની છુટ અપાઈ હતી અને હવે મહાપર્વ દિવાળીના દિવસો નજીક છે ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ હંગામી ફટાકડા બજાર શરૂ કરવા વહીવટી તંત્ર દ્વારા વેપારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી. તંત્ર દ્વારા નિયત સમયમાં ૬૦ જેટલા વેપારીઓએ ફટાકડા બજારમાં સ્ટોલ ઉભા કરવા માટેની અરજીઓ કરી હતી. આ વખતે પ્રાપ્ત થતી વિગતો…

Read More

દિયોદર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન નું સન્માન કરાયું

હિન્દ ન્યૂઝ, દિયોદર બનાસકાંઠા જિલ્લા પંચાયત કચેરી માં દિયોદર ના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નરસિહભાઈ દેસાઈ ને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ માં ચેરમેન તરીકે પસંદગી થતા વિવિધ સંગઠન દ્વારા સન્માન કરવામાં આવી રહુ છે. જેમાં આજે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે દિયોદર શિક્ષણ વિભાગ દ્વારા ચેરમેન નરસિંહભાઈ દેસાઈ નું શાલ ઓઢાડી મોમેન્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શિક્ષણ અધિકારી અશ્વિનભાઈ પટેલ ધીરુભાઈ દેસાઈ વગેરે અધિકારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Read More

બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અજય દઇયા એ દિયોદર ના ધનકવાડા ગામ ની મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર તાલુકા ના ધનકવાડા ગામ ની ગ્રામ પંચાયત કચેરી ની આજે જિલ્લા વિકાસ અધિકારી અજય દઈયા એ ઓચિંતી મુલાકાત લીધી હતી. ધનકવાડા ગ્રામ પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી તેમજ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત ના સ્ટાફ સહિત ગ્રુપ ગ્રામ પંચાયત ની હાજરી માં ચૌદમાં નાણાં પચ માં થયેલા વિકાસ ના કામો ની સમીક્ષા કરી હતી. જેમાં તમામ વિકાસ ના કામો થયેલા હોય તેની સંપૂર્ણ વિગતો મેળવી હતી 2016 થી લઈ અત્યાર સુધી ધનકવાડા ગ્રુપ ગ્રામ પંચાયત માં કુલ 49 વિકાસ ના…

Read More

COVID-19 અંતર્ગત માહિતી ૦૬/૧૧/૨૦૨૦

હિન્દ ન્યૂઝ, મોડાસા નોવેલ કોરોના વાયરસ કોવિડ-૨૦૧૯ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી છે, ત્યારે કોરોના વાયરસની કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોચી વળવા અરવલ્લી જિલ્લાના સમગ્ર વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર સાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં કોરોના વાયરસ સમગ્ર દેશ અને દુનિયામાં ફેલાયેલ હોઈ પોઝીટીવ દર્દી ઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. પોઝીટીવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે COVID-19 નોધાયેલ પોઝીટીવ કેસ ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરેલ હોય તેવા વિસ્તારમાં આરોગ્યની કુલ-૫૯ ટીમો…

Read More

સિદ્ધપુર ની મંગલદીપ સોસાયટીમાં રહેતા દલિત સમાજ ના યુવકે ગળે ટુંપો ખાઈ જીવન ટુંકાવ્યું

હિન્દ ન્યૂઝ, સિદ્ધપુર પાટણ જિલ્લા ના સિદ્ધપુર શહેર માં આવેલી મંગલદીપ સોસાયટી માં દલિત પરિવાર ના યુવકે જીવન ટુંક્યું ઉચ્ચ ડીગ્રી એન્જીનિયર સુધીનો ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરેલા ૩૧ વર્ષીય દલિત યુવાને તા. ૫/૧૧/૨૦૨૦ ના બપોરે અચાનક ગળે ટુંપો ખાઈ આપઘાત કરી લેતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. અને લોકો ના ટોળા ઉમટ્યા હતા. આ પરિવાર અને સમાજમાં શોક નો માહોલ પામ્યો હતો. આ અંગે સિદ્ધપુર પોલીસે ઘટના સ્થળે દોડી આવી હતી. અનેઆગળની તપાસ હાથ ધરી છે. સિદ્ધપુર નીમંગલદીપ સોસાયટીમાં રહેતા અને ટેલિફોન વિભાગમાંથી નિવૃત થયેલા મહેશભાઈ વાઘેલા ના ત્રણ…

Read More

કેલ્વીકુવાના ખેડુતના બોરમાંથી ફીણ સાથે પાણી નિકળતા અંજપો

હિન્દ ન્યૂઝ, વાલીયા, તા.૬, કેલ્વીકુવાના ખેડુતના બોરમાંથી ફીણ સાથે પાણી નિકળતા અંજપો વ્યાપી જવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ખેડુત મયુરભાઇ ભક્ત આગાવી-આધુનિક પધ્ધતિ મુજબ ખેતીમાં નવતર પ્રયોગ કરીને પાકનું ઉત્પાદન કેવી રીતે વધારી શકાય તેના જાણકાર છે. નેત્રંગ તાલુકામાં સિંચાઈના પાણીની અપુરતી સુવિધાના અભાવે ખેડુતો દરવર્ષ ખેતરમાં પાણી માટે બોર કરાવા પડે છે. ખેડુત મયુરભાઇ ભક્તે પણ મે મહિનામાં ખેતરમાં ૨૦૦ ફૂટ ઉંડો બોર કરાવ્યો હતો. પરંતુ કમનસીબે પાણીનું એક ટીપું નીકળ્યું ન હતું. બોર કરવા દરમ્યાન કોલમ એટલે કે બોરના પાઇપ ભુગર્ભમાં ફસાઇ જવાના…

Read More

પર્યાવરણ ક્ષેત્રે દિનેશ ગોસ્વામીની સિદિધ. ૪૦૦ થી વધુ સન્માન મેરવી વર્લ્ડ બુકમાં નામ નોંધાવ્યું

ગીર ગઢડા, ગીર સોમનાથ જિલ્લામાં મંત્ર પાંચ ધોરણ પાસ એક વ્યક્તિ એ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. તેનું નામ વર્લ્ડ બુકમાં નોંધાવ્યું છે. તો ૪૦૦ થી વધુ શિલ્ડ મેડલ અને પ્રમાણપત્ર મેળવી જીલ્લા નુ ગૌરવ વધાર્યું છે. વિશ્વના અનેક દેશોમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે. દેશ વિદેશમાંથી અનેક લોકો તેને મરવા આવે છે. પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગીર સોમનાથ ના આ માત્ર પાંચ ધોરણ ભણેલા આ વ્યક્તિ એ પોતાની કોઠાસૂઝથી પર્યાવરણનું ઉમદા જતન કર્યું છે અને આજીવન કરશે. આપ જે દ્રશ્યમાં જોર રહ્યા છો તે શિલ્ડ મેડલ અને સન્માનપત્તોનો‌ ઢેર જુદી-જુદી વ્યક્તિનો…

Read More

સુરત ના લસકાણા માં આવેલ શ્રી જલારામબાપા નું મંદિર ખાતે કોરોના જેવા સંકટ સમય માં પણ જલારામબાપા ની અસીમ કૃપા જોવા મળે છે

હિન્દ ન્યુઝ, સુરત સુરત ના લસકાણા માં આવેલ શ્રી જલારામબાપા નું મંદિર ખાતે કોરોના જેવા સંકટ સમય માં પણ જલારામબાપા ની અસીમ કૃપા રહી હતી અને છે. આ બાપા ના દર્શનાર્થે રોજે રોજ પગપાળા જતા ભક્તો તેમજ ભૂખ્યા લોકો ને હૃદય પૂર્વક જમવા માટે ની સુવિધા ખોલેલ અન્નક્ષેત્ર માં થી આપવામાં આવે છે. કોરોના નાં હળવા ગતિ માં પણ ભૂખ્યા લોકેને ભોજન આપી રહ્યા છે. માન.ધન્વતદાદા કોટક ને જલારામબાપા એ આપેલ આશીર્વાદ બાદ તેમણે પોતાની જ મહેનત થી પૂજ્ય જલારાબાપા નું મંદિર બનાવી લોકોને જમવા, પ્રસાદ લેવાની શરૂઆત કરી. તેમણ…

Read More